________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
* ' રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે પરમાનંદભાઈની પત્ર-પ્રસાદી
જ
મુંબઇ, તા. ૧૨-૭-૨૬ સાર એ કે સ્વાભાવિક એટલું સારૂં એ અત્યારની શિષ્ટ દુનિયાને પૂજય બાપુજી,
માનસિક કદાગ્રહ છે એમ મને લાગે છે. કોઈ પણ માનુર્ષિક કાર્યની સ્વાભાવિક એટલે શું? એ સંબંધમાં “નવજીવન” અને શકયતા અવશય મનુષ્યના સ્વભાવ ઉપર આધાર રાખે છે, કારણ. “યંગ ઈન્ડિયા”માં પ્રગટ થયેલા આપના લેખ વાંચ્યા તે વિષે
કે જે રવભાવસંમત ન હોય તે શકય હોઈ શકે જ નહિ પણ કોઈ
પણ કાર્યનું ઔચિત્યમાત્ર તેના સ્વાભાવિકપણા ઉપર જરા પણ આપને કાંઈક લખવા મને મન થયું છે.
આધાર રાખનું જ નથી. તે ઔચિત્ય સિદ્ધ કરવા માટે નીતિશાસ્ત્ર આપના વિચારે પાછળ મુખ્ય મન્તવ્ય એ રહેલું છે કે જે વેત્તાઓએ તેમ જ ધર્મશાસ્ત્રકારોએ આત્મિક ઉત્કર્ષ, સમષ્ટિને સ્વાભાવિક સિદ્ધ થાય તે આદરણીય અને અનુકરણીય હોવું જ જોઈએ. લાભાલાભ, અd :કરણના સંમતિવિધિ-આવાં અનેક ધારણા એ મતવ્યને આધાર લઈને આ૫ જે પ્રવૃત્તિઓને આત્મિક
પ્રરૂપેલાં છે જેમાં જેની બુદ્ધિને જે અનુકળ લાગે તે ધરણે જીવનના
પ્રવેક કાર્યનું ઔચિત્ય અનૌગિત્ય દરેક મનુષ્ય નક્કી કરવું. પ્રગતિની પિષક માને છે તેને સ્વાભાવિક સિદ્ધ કરવા પ્રયત્ન ' આ મારી દષ્ટિ ધ્યાનમાં લેશે અને મારી આ વિચારસરણી કરો છો અને તેની વિરે ધક પ્રવૃત્તિઓને અસ્વાભાવિક જણાવે બરોબર છે કે નહિ તે જણાવશે. છો. આવી જ રીતે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિને આપ સ્વા
લિ. ભાવિક કહે છે અને હિંસા, અસત્ય, મૈથુન આદિને અસ્વાભાવિક :
પરમાનંદના સાદર નમરકાર લેખ છે. પણ આપને નથી લાગતું કે “સ્વાભાવિક” એટલે સર્વ સારું આ આપને ખ્યાલ ભૂલભરેલો એટલે કે અતિવ્યાતિના
આશ્રમ સાબરમતી, દોષથી કલુષિત છે. વળી જેને આપ અસ્વાભાવિક ગણાવે છે તે
મંગળવાર તા. ૧૪-૭-૨૬ શું ખરેખર અસ્વાભાવિક છે? મનુષ્ય પ્રકૃતિમાં જે જે શક્યતાઓનું પરમાનંદભાઈને ગાંધીજીને ઉત્તર વારંવાર આપણને દર્શન થયાં કરતું હોય તેને સ્વાભાવિક ન કહીએ ભાઈશ્રી પરમાનંદ, તો બીજી શી રીતે ઓળખીએ? ઈન્દ્રિયના ભિન્ન ભિન્ન વિષયે પ્રતિ તમારે કાગળ મળ્યો. તમે તે શબ્દાર્થના ઝગડામાં ઊતર્યા છે. આપણા મનની આસકિતને અસ્વાભાવિક કેમ ગણવી ? મનુષ્યની મેં તે “રવાભાવિકને પ્રચલિત અર્થ લીધા છે. તમે કરો છો તે સ્થિતિ પશુ અને દેવ વરચેની છે. આપણામાં પશુતાને વાર ઊતરી અર્થ કરવામાં બધ ન આવે તે પણ મારી દલીલ છે એની એ ૨ાવે છે તેમ દેવ બનવાની શકયતા ભરેલી છે. દેવસ્થિતિ એટલે જ રહે. માત્ર તેને જુદી ઢાળમાં ઢાળવી જોઈએ. મેં આપેલાં શાત્રોએ પ્રરૂપેલી મનુષ્યની પૂર્ણ અવસ્થાની પના. આપણામાં દષ્ટાંતે બરાબર વિચારી જાઓ તે, મને લાગે છે કે વિચાર શ્રેણીમાં જેટલી સ્વાભાવિક રીતે કામ કે કોવિકાર જન્મે છે એટલી જ સ્વા- મને કંઈ દોષ નથી લાગતો. આપણી બન્નેની મતલબ તે એ જ ભાવિક રીતે ધર્મવૃત્તિ એટલે કે અહિંસા અને સત્યપરાયણ છે ના, કે મનુષ્ય સ્વચંદી બનવાને બદલે સંયમી બનવું. અને વૃત્તિ પેદા થાય છે. તો આપ ઈશ્વરી માર્ગને સ્વાભાવિક શી રીતે સ્વચ્છંદ જો તેને સ્વભાવ હોય તે તે સ્વભાવ બદલવાને તેને જણાવે છે? આપણામાં સારુંખરાબ બધું ભરેલું છે અને જેને
ધર્મ છે.
મોહનદાસના વંદેમાતરમ ઉદ્દીપન મળે તે જાગૃત થાય છે. માણસની મનુષ્ય તરીકેની વિશિષ્ટતા પરમાનંદભાઇનાં મોટી દીકરી મધુરીનાં લગ્ન પ્રસંગે ગાંધીજીને પત્ર હોય એટલું જ સ્વાભાવિક અને અન્ય અસ્વાભાવિક એમ પણ કેમ ચિ. મધુરી,
કટક, તા. ૧૫-૫-૩૪ કહેવાય? કારણ કે નીતિ માફક અનીતિ મનુષ્યની જ વિશિ- તારે લગ્નને દિવસે જ પરમાનંદને કાર્ડ મને મળ્યું એટલે ષ્ટતા છે. પશુઓ માટે નીતિ છે અનીતિ જેવું કશું છે જ નહિ. આજે તને મેં જેવી મધુર અને ઉદાર બચપણમાં જોઈ હતી તેવી હિંસા, અસત્ય અદત્તાદાન (ચારી ન કરવી) કે પરિગ્રહ મનુષ્યની જ સદાય રહે અને તમે બન્ને સેવાધર્મ પાળે એ મારી આશા ને વિશિષ્ટતા છે. પશુઓ માટે તેવું કશું છે જ નહિ. આ સર્વે ચર્ચાને આશીર્વાદ.
' બાપુના આશીર્વાદ
-
પૂર્ણવિરામ.
તા. ૧૫ મી એપ્રિલની વાત. રાત્રે ફોન આવ્યો. “તમે કોણ છો?” ચિર પરિચિત અવાજ સંભળાયો. “જી, હું મૃણાલિની.”
ત્યારે હું કોણ છું?” સામેથી સહેજ હાસ્ય સાથે સવાલ આવ્યો. “જી, પરમાનંદભાઇ વગર આવી વાત કોણ કરે ?” મેં પણ પ્રશ્ન સામે પ્રશ્ન મૂકો. “હા, હવે તે એ મોટા સવાલ પર જ વિચારું છું.” મુ. પરમાનંદભાઈએ કહ્યું. અને ત્યાર પછી તાજેતરમાં રાજકોટ જઇ આવ્યા હતા તેની વિગતથી વાત કરી. વસંત વ્યાખ્યાનમાળા હતી તેની વાત કરી. શ્રી મસાણીના ભાષણના ખૂબ વખાણ કર્યા. શ્રી. શંકરરાવ દેવની તબિયત વિશે પૂછયું. અને એ વાતે વચ્ચે એમની પિતાની તબિયતના સમાચાર પૂછવાની તે રહીજ ગયા! અને એ. બદલ ખાસ કાંઇ લામ્ પણ નહીં–એવી સ્વસ્થ અને પ્રસન્ન રીતે વાતે થઇ-અને ૧૭ મીએ સવારે જયારે એમને સ્વર્ગવાસની વાત સાંભળી ત્યારે પણ થયું “ઓહો ! આવી વિદાય પરમાનંદ-. ભાઈ જ લઈ શકે !'
સામાન્ય રીતે મૃત્યુની વાતથી કે દર્શનથી અકળાઈ જવાય, વ્યાકુળતા આવે. શેક અને કારુણ્ય ત્યાં હોય જ. પણ કો'ક વીરલાના ધન્ય જીવન એવાં હોય છે કે એ જીવનની અંતિમ ક્ષણ ગંભીર છતાં શાંત હોય છે. એ દેહ છોડે ત્યારે અપાર્થિવ પ્રસન્નતા ત્યાં છવાય છે. ગુરુદેવ ટાગેરે એક જગ્યાએ એનું વર્ણન કર્યું છે. એમાં તેઓ જગતને કહે “શાંત રહે! નમ્રતાથી પ્રણામ કરો ! જગતપર પ્રસન્નતા પ્રસરી છે. આ જીવને લઈ જવા સાક્ષાત પ્રભુ અંધારે છે!''
બને ત્યાં સુધી સામા પક્ષને સમજી લેવાની વૃત્તિ ખરી. સામા પક્ષના ગુણ વિશે માન પણ ખરું છતાં પિતાને જે લાગે તે સ્પષ્ટતાથી કહી પણ શકતા. પ્રબુદ્ધ જીવનમાં એમણે લખેલી “પ્રકીર્ણ નોંધમાં એમની આ નિ:સ્પૃહ સ્પષ્ટતા ઘણી વાર દેખાઇ છે. મેઈપણ દબાણની અસર એમા પર થાય નહીં. છતાં જે વસ્તુની વિરુદ્ધમાં એ લખે તેના પ્રત્યે કટુતા કે દ્વેષની લાગણી પણ મનમાં ના હોય એ એમના મનની અનેખી નિર્મળતા હતી.
એવું કર્મયોગી સંપન્ન જીવન જયારે પૂર્ણ થયું ત્યારે અંતે પૂર્ણવિરામ આવે તેમ સહજ રીતે દેહ મૂકાઇ ગયે. અને એટલે જ એમના મૃ.યુખંડમાં શાંત ગંભીર એવી પ્રસન્નતા મનને સ્પર્શી ગઈ! ત્યાં રડવાનું શકય ન બનેપગે લાગી મેં માગી લીધું એમનાં જેવું પૂર્ણ જીવન અને એમના જેવું ધન્ય મૃત્યુ!
મૃણાલિની દેસાઇ નાનાં મોટાં બધાંના ગુણની મુકતમને પ્રશંસા કરી સહજ રીતે સામા માણસને કોષ્ઠતા અર્પણ કરી શકે એવા એ મુરબ્બી હતા. એમની એ નિખાલસ ગુણાનુરાગી વૃત્તિથી મેટ સેકસંગ્રહ એમણે કર્યો. છતાં એ સંગ્રહમાં પણ અપરિગ્રહનું વ્રત સાચવ્યું ! સ્નેહને મમવ’થી વેગળે રાખવાને વિવેક ના છોડે. અને એ વિવિધ વ્યકિતવિશેષને પિતે સ્વીકારેલા કામ તરફ વાળી વ્યકિતગત ભાવનાએ વિસ્તૃત કરી નાંખી. ઝવેરાત પારખવાની એમની કળા. માણસને પણ બરાબર નાખી લેતાં. અને કોઇના દિલને દુભવ્યા વગર આ જૈનકોઠી પાસાં પાડી માણસને ઘડી પણ લેતા.