________________
8
૧૭૮:
પ્રભુ
જીવન
-
તા. ૧-૧૧-૧૯૭૧
ખૂબ જ વ્યાપક બની ગયો. ગીતાના કર્મયોગ પર ગાંધીજીએ
એકલતા નિવારી શકાય છે . લખ્યું છે:કર્મ કરતા રહીને પણ મનુષ્ય બંધનમુકત કઈ રીતે રહી શકે? મારી જાણ પ્રમાણે આ સમસ્યા ગીતાએ જે રીતે હલ કરી મને ઘણી વાર પૂછવામાં આવે છે, “આજની અનેક છે તે રીતે કોઈ પણ ધર્મના ગ્રંથે હલ કરેલ નથી. ગીતા કહે છે સમસ્યાઓમાં ઘણાં લોકોના જીવનવિકાસને રૂંધતી હોય એવી
કઈ સમસ્યા છે ?” કે ફળની આસકિત છોડીને કર્મ કરો, આશારહિત થઈને કર્મ કરે, નિષ્કામ બનીને કર્મ કરો—ગીતાને આ બોધ કેમે ય ભુલાતો
“એકતા”, એક જ શબ્દમાં જ્યારે હું આ ઉત્તર આપું છું નથી. જે કર્મનો ત્યાગ કરે છે તે પતનને વહોરી લે છે. કર્મ કરવા
ત્યારે પ્રશ્ન પૂછનારને ખૂબ આશ્ચર્ય થાય છે.
એકલતા એ માણસના જીવનની એક એવી વિષમ અવસ્થા છતાં પણ જે માણસ તેના ફળનો ત્યાગ કરે છે તે ઉન્નત બને છે.
છે જેમાંથી જીવનની સર્વ તમન્નાઓને રહેંસી નાખતા બીજા અનેક ફળત્યાગને અર્થ એવો નથી કે પરિણામ અંગે બેદરકાર બની જવું. પરિણામ તેમ જ સાધનને વિચાર તેમ જ તેની જાણકારી આવશ્યક
કોયડાએ ઊભા થાય છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક
ર્ડો. પલ ટુનિયર એકલતાને આજનો ગંભીર રોગ ગણે છે.. છે. આટલું થયા પછી જે માણસ પરિણામની ઈચ્છા કર્યા વિના
વર્તમાન જીવનના અનેક ઉગ્ર પ્રશ્નના મૂળમાં એકલતાનું સાધનમાં જ તન્મય બની જાય છે તે ફલત્યાગી છે. (અનાસકિત
અનિષ્ટ છુપાયેલું છે. માનસિક વ્યાધિથી પીડાતા દરદીઓની મુલાકાત ગ: પ્રસ્તાવના) ગાંધીજી આગળ લખે છે. સામાન્ય રીતે તો એમ માનવામાં
દરમ્યાન ૮૦ ટકા ઉપરના દરદીએએ સ્પષ્ટ રીતે કબૂલ કર્યું હતું કે આવે છે કે ધર્મ અને અર્થ બન્ને વિરોધી બાબત છે. વ્યાપાર વગેરે
તેમની મુંઝવણનું મુખ્ય કારણ તેમને અસહ્ય થઈ પડેલી એકલતા લૌકિક વ્યવહારમાં ધર્મ બચાવી શકાતા નથી. ધર્મને સ્થાન ન હોઈ
હતી. આપઘાત ભણી જઈ રહેલા લોકોની આંતરવ્યથાને તાગ શકે. ધર્મને ઉપયોગ કેવળ મેક્ષને માટે જ કરાય છે. ધર્મને સ્થાને
મેળવતાં પણ જાણવા મળ્યું કે જીવનનો અંત આંણી દેવા સુધી ધર્મ શોભે અને અર્થને સ્થાને અર્થ શોભે, એમ મેં ઘણાને કહેતા
જઈ પહોંચવાનું કારણ તેમને ભારરૂપ થઈ પડેલું તેમનું એકલવાયું સાંભળ્યા છે. જયારે ગીતાકારે તે આ ભ્રમનું નિરસન કરી નાખ્યું
જીવન હતું. દારૂની લતે ચડી ગયેલી એક ટેળકીના દરેક સભ્ય ખુલાસે
કર્યો હતો કે એકલતાના ભારથી ત્રાસી જઈ મદિરાપાન કરી તેઓ છે. એમણે મેક્ષ અને વ્યવહાર વચ્ચે કશો ભેદ રાખ્યો નથી, પરંતુ
દિલ બહેલાવતા હતા, અને પછી તો એ જ એકમાત્ર તેમનું આશ્વાવ્યવહારમાં જ ધર્મને ઉતાર્યો છે. જે ધર્મને વ્યવહારમાં ન લાવી શકાય એ ધર્મ નથી, આ વાત ગીતામાં હોવાને મારે ખ્યાલ છે.
સન થઈ પડયું હતું. વેગ શબ્દની આ આધુનિક વ્યાખ્યા સમયાનુકુળ મૂલ્યોનું એક સ્પષ્ટ
એકલતાની લાગણીને સ્થળ, સંજોગે કે ઉમ્મર સાથે કંઈ જ
સંબંધ નથી. નાનાં બાળકો સાથે હળવાભળવાને માબાપ સમય ઉદાહરણ છે. મૂલ્યોનાં ઉર્ધ્વગામી પરિવર્તનની બાબતમાં બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
કાઢી શકતાં નથી, ત્યારે બાળકો એકલોઅટૂલાં પડી ગયાં હોય
એવી લાગણી અનુભવે છે; જૂની પેઢી સાથેના મતભેદને કારણે અહિંસા, અને મોક્ષ તત્ત્વના પુનર્મુલ્યાંકન અંગે પણ વિચારી શકાય.
વડીલથી ઠીક ઠીક દૂર રહેતાં આજના નવલોહિયા યુવાને પોતે જનનેન્દ્રિયના વિકારો પર અંકુશ રાખવો એ જ બ્રહ્મચર્ય પાલન
ઉપેક્ષિત હોય એ રીતે અતડું અને ઠંડું વર્તન દાખવે છે; પરિણીત છે, એમ મનાતું હતું, પરંતુ ગાંધીજીએ તે આ માન્યતાને પણ
જીવનમાં પણ પતિ-પત્ની એક ઘરમાં સાથે રહેતાં હોવા છતાં વ્યાપક સ્વરૂપ આપ્યું છે. અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન
જૂદાઈનું ન કળી શકાય તેવું અંતર ભાગવતાં હોય છે; અને આ પણ કર્યો હતો. ગાંધીજી કહેતા કે બધા જ વિષય પર અંકુશ રાખવે
સર્વ કરતાં વિશેષ સહાનુભૂતિ ઉપજાવે તેવી દશા તે પિતાને તદ્દન એનું નામ જ બ્રહ્મચર્ય છે. જે માણસ બીજી ઈન્દ્રિયોને અહીંતહીં
નકામા અને ભારરૂપ માનતા વૃદ્ધ સ્ત્રી-પુરુષની છે. નાના કે ભટકવા દે છે અને એક જ ઈન્દ્રિય પર અંકુશ રાખે છે-એકજ
મટા, ગરીબ કે તવંગર એકલતાનું ભૂત તે સૌને સરખી રીતે કનડે છે. ઈન્દ્રિયને રોકવાનો પ્રયાસ કરે છે તે પ્રયાસ નિષ્ફળ જ છે એમાં
ગમે તે રીતની એકલતા હોય, પરંતુ આપણે જે જીવન શંકા છે? (સંયમ અને સંતતિનિયમન, નવજીવન પ્રકાશન મંદિર,
જીવવાની સાચી કળા જાણી લઈએ તે બધાને પરેશાન કરતા આ અમદાવાદ, ૧૯૬૨, પૃષ્ઠ ૧૧૩):
આ પ્રશ્નને મૂળમાંથી ઉકેલ લાવી શકીશું. પિતાના જીવનમાં બ્રહ્મચર્યવ્રત ઉતારવાની બાબતમાં ગાંધીજી
દિલ બહેલાવવા આપણે સમૂહમાં રહેવાનું પસંદ કરીએ તે કહે છે : બ્રહ્મચર્યના સંપૂર્ણ પાલનને અર્થ છે બ્રહ્મદર્શન. આ જ્ઞાન
એને પણ કંઈ અર્થ સરતો નથી એવો છેવટે તો આપણને મને શાસ્ત્રો દ્વારા નથી મળ્યું, આ અર્થ મને ક્રમે ક્રમે અનુભવસિદ્ધ
અનુભવ થશે. કલબમાં જોડાઈએ કે મનોરંજનની અન્ય ખર્ચાળ બનતો ગયો છે. એની સાથે સંબંધ ધરાવતા શાસ્ત્રવાકયને તે મેં
પ્રવૃત્તિઓને આશરો લઈએ, કે પછી ઘરબહાર સમય ગાળવાનું પછીથી વાંચ્યું હતું. બ્રહ્મચર્યને એક ઘેર તપશ્ચર્યાના રૂપમાં રહેવા
પસંદ કરીએ, પરંતુ થોડો સમય રાહત આપનારી આ બધી પ્રવૃત્તિઓ દેવાને બદલે મારે તેને રસમય બનાવવું હતું; એના સહારે નભવું
એકલતાના ભાનથી તો આપણને અળગા નથી જ કરી શકતી. હતું એથી હવે મને એની નિતનવી વિશેષતાનાં દર્શન થવા લાગ્યાં
તે પછી કરવું શું? એકલતાની ઉદાસીનતાથી બચવાને હતાં. આ રીતે આજે પણ હું વ્રતમાંથી રસ લૂંટી રહ્યો છું. આથી કોઈ માર્ગ ખરો કે નહિ? નીચે જણાવેલા ત્રણ મુદ્દા પર આપણે કઈ એમ પણ ન માને કે મને તેની મુશ્કેલીઓને અનુભવ કરવો ' ધ્યાન આપીએ. પડયો નથી. આજે મને ૫૬ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે; તે પણ તેની સૌથી પહેલાં આપણે એ સમજવાનું કે એકલતા જીવનની મુશીબતેને અનુભવ મને થતો રહ્યો છે. આ એક અસિધારા વ્રત સર્વ અભિલાષ, સુખ અને સત્ત્વને ભરખી જઈ આપણને નિર્બળ છે. ખાંડાની ધાર જેવું વ્રત છે, અને તેને હું વધુને વધુ સમાજ બનાવનારી વસ્તુ છે. રહ્યો છું. અને એ માટે સતત જાગૃતિનો અનુભવ કરતો રહ્યો છું. મારા એક મિત્રે હમણાં જ તેને થયેલા એક અનુભવની મને (પૃ. ૧૦૦): ગાંધીજીના બ્રહ્મચર્ય વિષયક આ પુનર્મુલ્યાંકનની દિશા એ વાત કરી. ખેડખાંપણને કારણે ઘરમાં જ બંધાઈ રહેતા લોકોને જ છે જે એમના દ્વારા કરવામાં આવેલ કર્મયોગ સંબંધી વિકાસની સીવવાને ઉંઘમ આપવાના શુભ ઈરાદાથી તેણે એ લેકોના નામની દિશા છે.
એક યાદી બનાવવાનું કામ હાથ ધર્યું. બેકાર રહેતા કે પિતાની (ક્રમશ:)
. ડૉ. નથમલ ટાટિયા આ જનાને ઉમળકાભેર વધાવી લેશે એ આશા સાથે તે અમુક