________________
તા. ૧-૧૧-૧૯૭૧ પ્રભુ જ જીવન
૧૭૭ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચારેય પુરુષાર્થ છે. તેમાં મેક્ષ આ જ રીતે એકનો એક શબ્દ એક જ ધર્મ સંપ્રદાયમાં જુદા પરમ પુરુષાર્થ છે. અને ધર્મ એ પરમ પુરુષાર્થ સુધી પહોંચવાને જુદા કાળે જુદા જુદા અર્થ ધારણ કરતા હોવાનું પણ જોવા મળે માર્ગ છે. આમ તે અર્થ અને કામને આધાર પણ ધર્મ જ છે; છે. આના ઉદાહરણ તરીકે યશ શબ્દ જ લઈએ. શ્રીમદ્ ભગકારણ કે ધર્મરહિત અર્થ અને કામ અંતે અહિતકર જ સાબિત થાય વદ ગીતામાં સર્વગત બ્રહ્મને જ યજ્ઞમાં સદા અધિષ્ઠિત માનવામાં છે. ધર્મ પણ અર્થ અને કામ વિના પાંગરી શક નથી. આ આવેલ છે. તમાત સર્વાતં દ્રા નિત્ય થશે પ્રતિષ્ઠિતમ્ (૩:૧૫): અમાં ધર્મ-પુરુષાર્થ અર્થ અને કામનાં મૂળ તેમ જ ફળ પણ છે. અનાસકત ધર્મ જ વૈદિક ધર્મનું તાત્પર્ય છે (૩:૧૬): ગીતા(૪:૨૪) - શ્રીમદ્ ભગવદ ગીતા ઉપરના ચારેય પુરુષાર્થો વચ્ચે - સામ- માં સ્પષ્ટ રીતે કહેવાયું છે: તર્પણ અથવા હવન કરવાની ક્રિયા બ્રહ્મ જય સ્થાપવાનો પ્રયાસ કરે છે. જેને તેમ જ સ્થવિરવાદી બૌદ્ધ છે: હવિ: એટલે કે અર્પણ કરવાનું દ્રવ્ય પણ બ્રહ્મ છે: બલાજિતમાં મહાને જ પ્રાધાન્ય આપે છે અને નિવૃત્તિપ્રધાન ધર્મને જ મને
બ્રહ્મને હવન કહ્યો છે. આ રીતે જેની બુદ્ધિમાં સર્વ કર્મ માર્ગ માને છે. મહાજ્ઞાની બૌદ્ધોને મત આ બાબતમાં કાંઈક ગીતા
બ્રહ્મમય છે તેને જ બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. જેવો જ છે. મેક્ષ એ કાંઈ માત્ર વૈયકિતક પ્રશ્ન નથી; મેક્ષને
ब्रह्मार्पणं ब्रह्म हविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । સંબંધ આ જગત સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલાં સર્વ અંગે
ब्रह्मव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ સાથે રહે છે.
આજના યુગ સુધી વિકાસ પામેલ યશોની સૂચિ ગીતા આધ્યાત્મિક મૂલ્યોના અંતર્ગત ભાગ તરીકે અહિંસા,
(૪:૨૮) માં નીચે પ્રમાણે અપાયેલ છે. : અપરિગ્રહ વગેરેને ગણાવાય છે. એનું પરમ સાધ્ય મેક્ષ છે,
द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे । છતાં યે સાંસારિક હિતસાધનાની દષ્ટિએ પણ તે પરમ આવશ્યક છે.
स्वाध्यायज्ञानयज्ञाश्च यतथः संशितव्रताः ।। મૂલ્યની આ સામાન્ય ચર્ચા બાદ હવે ધર્મની બાબતમાં કાંઈક
અર્થ: ભીષણ વ્રતનું આચરણ કરનાર યતિ કોઈ દ્રવ્યરૂપ, વિચારણા કરવી આવશ્યક છે. કેટલાક ધર્મો ઈશ્વરવાદી છે,
કોઈ તપરૂપ, કોઈ યોગરૂપ, કોઈ સ્વાધ્યાયરૂપ અને કોઈ જ્ઞાન રૂપ જે ઈશ્વરને જ આ વિશ્વવ્યવસ્થાના મૂળ નિયંતાના રૂપે
યજ્ઞ કરતા જ રહે છે. માને છે. આ ધર્મોથી જુદા એવા કેટલાક ધર્મો એવા
આ જ પ્રસંગમાં આખરે (૪:૩૨:૩) કહ્યું છે કેપણ છે જે પોતાના કર્મના સિદ્ધાંત અનુસાર જ વિશ્વ
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे । વ્યવસ્થાની વ્યાખ્યા કરે છે. આવા ધર્મોના મતે કર્મતત્ત્વ જ ચરાચર
कर्मजाने विद्धि तान्सवानेवं ज्ञात्वा विमोक्ष्यसे ।। જગતનું નિયંતા છે. કેટલાક ધર્મો એવા છે જે એક અદ્વૈત તત્ત્વમાં જ
श्रेयान् द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप । માને છે, જે પોતે જ ઉપાદાન તેમ જ નિમિત્ત કારણના રૂપમાં - सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्तये ।। ચરાચર જગતના મૂળમાં મેજૂદ છે. આધુનિક ચિતન આ
અર્થ : આ રીતે વિવિધ પ્રકારના યજ્ઞ બ્રહ્મને જ અર્પિત છેલ્લી વિચારસરણીને અનુકૂળ છે.
થાય છે. આ માને કે બધાં કમેથી જ નિષ્પન્ન થાય છે. આ જ્ઞાન ઈશ્વરવાદી ધર્મમાં માનનારાઓ સર્વશકિતમાન ઈશ્વર થતાં જ તું મુકત બની જઈશ. હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞ કરતાં સિવાય ધર્મની કલ્પના પણ કરી શકતા નથી. એ જ રીતે નિરી- જ્ઞાનમય યશ કોષ્ઠ છે; કારણ કે હે પાર્થ! સર્વ પ્રકારનાં સર્વ કર્મોનું શ્વરવાદીઓ (જેવાં કે જૈન અને બુદ્ધ) આ વિષમતાપૂર્ણ જગ
પર્યવસાન જ્ઞાનમાં જ થાય છે. ભકિતમાર્થીઓ માટે ગીતકાર તને કર્તા–રચયિતા ઈશ્વર કઈ રીતે હોઈ શકે તે સમજી શકતા જપ યજ્ઞનું આ પ્રમાણે વિધાન રજૂ કરે છે (૧૦-૨૫): યજ્ઞાન નથી. જડ જગતને વૈજ્ઞાનિક નિયમ તેમ જ મનેજગતનાં કેટલાંક
' જયશોમિ એટલે કે યજ્ઞામાં હું પોતે જ જ યજ્ઞ છું. મનુસ્મૃતિ રહસ્યનું આધુનિક સફળ વિશ્લેષણ આપણને ત્રીજી વિચારસરણી
(૩–૭૦–૧) ના પાંચ મહાયજ્ઞ પણ આમાં બતાવાયા છે. યજ્ઞ તરફ દોરી જાય છે.
શબ્દને સંપૂર્ણ ઇતિહાસ આમ સ્પષ્ટ છે. આ પ્રકારના કાળભેદને એ ગમે તે હે, પણ સમાજવ્યવસ્થા માટે ભૌતિક ઉન્નતિ
આપણે ઊર્ધ્વગામી પરિવર્તન કહી શકીએ.
આ ઊર્ધ્વગામી પરિવર્તનના દષ્ટાંતરૂપે યોગ શબ્દ પણ –જેને અર્થ અને કામ પુરુષાર્થમાં સમાવેશ કરી શકાય–ની સાથે
લઈ શકાય. યોગ શબ્દને પ્રાચીન અર્થ છે ચિત્તવૃત્તિઓનું નિયંત્રણ સાથ અહિંસા, અપરિગ્રહ વગેરે નૈતિક તેમ જ આધ્યાત્મિક મૂલ્ય. (ગોrfuત્તવૃત્તિનિરોધ: યોગસૂત્ર : ૧ : ૨ :) પરંતુ ગીતા અનિવાર્ય રીતે આવશ્યક બની રહે છે. આપણે આપણું આ અધ્યયન (૨-૪૮) અનુસાર યોગને અર્થ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિ જે સરળતાની દષ્ટિએ માત્ર ભારતીય ધર્મો પૂરતું જ મર્યાદિત રાખીએ,
હોય તેમાં સમભાવ રાખવો તે થાય છે. કર્મ કરવાના કૌશલ્યને જેથી આ ધર્મોમાં ચર્ચાયેલાં મૂલ્યોના ઇતિહાસ પર વિશેષ પ્રકાશ "
પણ ગીતામાં વેગ કહેલ છે. પોr: વાર્મસુ કૌશસ્ત્રમ્ (૨ :૫૦)
અહીં ગ શબ્દનો અર્થ છે કર્મ યેગ. મીમાંસકોનાં કર્મકાંડના પાડી શકાય.
સ્થાને કર્મવેગને સ્થાપિત કરતાં ગીતાકારે સંન્યાસમાર્ગનું પણ મૂલ્યોનાં વિવેચન વખતે આપણે ઉપર કેટલાંક મૂલ્યોનો
આ પ્રમાણે પુનર્મૂલ્યાંકન કર્યું છે :(ગીતા:૫:૨). , ઉલ્લેખ કરી ગયા છીએ–જેમકે યજ્ઞ-યાગ, તપસ્યા, મેક્ષ વગેરે.
- संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । હવે આપણે એ જોઈએ કે મૂલ્ય કેવી રીતે બદલાય છે.
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥ એક જ નામથી જાણીતા મૂલ્યનાં સ્વરૂપે જુદા જુદા ધર્મોમાં
અર્થ : કર્મસંન્યાસ અને કર્મયોગ આ બન્ને માર્ગો એક્ષજુદા જુદા પ્રકારનાં પણ હોઈ શકે. આ માટે આપણે મેક્ષને જ
પ્રાપ્તિ કરાવનારા છે; પરંતુ આ બન્નેમાં કર્મસંન્યાસ કરતાં કર્મદાખલો લઈએ.
ગની યોગ્યતા વધુ છે. - જૈન, બૌદ્ધ, વેદાંત વગેરે દર્શનેમાં મેક્ષનાં સ્વરૂપ જુદાં આ રીતે આપણે જોઈએ છીએ કે યુગ શબ્દ જે મૂળભૂત જુદાં છે, છતાં યે આ બધાને માટે મુકિત, મોક્ષ કે નિર્વાણ જેવા
રીતે ચિત્તસમાધિના રૂપમાં વપરાતો અને જે માત્ર વ્યકિતગત શબ્દો નિર્વિવાદ રીતે વ્યવહારમાં વપરાતા હોય છે. આવા પ્રકારના
મુકિતનું સાધન હતો તે પાછળથી વ્યકિત તેમ જ સમાજના હિતના ભેદને આપણે તિર્યકભેદ કહી શકીએ, જે એક જ શબ્દના સેમ
સાધનની દષ્ટિએ કરાતાં બધા જ પ્રકારનાં કર્તવ્યને વાંચક બની કાલીન વિવિધ અર્થોના દ્યોતક છે., સમકાલીન ધર્મોમાં એ જ રીતે ગયો છે. - વિવિધ અર્થ ધરાવતા યજ્ઞ શબ્દને પણ તિર્થક ભેદના ઉદાહરણ આધુનિક યુગમાં લોકમાન્ય તિલક (ગીતારહસ્ય : પ્રકરણ તરીકે ટાંકી શકાય. .,
૧૧) તેમ જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હાથે તે કર્મયોગ