________________
૧૭૬
>>
ધર્મ અને બદલાતાં મૂકયો
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯૭૧
? [ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયે યોજાયેલી ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં 3. નથમલજી ટાટિયાએ આપેલું વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવ્યું છે. -તંત્રી] * જે વસ્તુ આપણે માટે ઈષ્ટ હોય તે જ આપણે માટે મૂલ્ય પુત્ર, ધન તેમ જ સાંસારિક કામનાઓથી પર રહીને ભિક્ષાટન છે. એ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિનું સાધન પણ મૂલ્ય છે. જેમ કે પુત્ર, દ્વારા પિતાનું જીવન વ્યતીત કરતા હતા. ધન અને સ્વર્ગાદિ લેક મૂલ્ય છે. અને તેની પ્રાપ્તિના સાધનરૂપ આથી ઊલટું મીમાંસક તેના અત્યાગના સિદ્ધાંતના સમજેવા કે ઈષ્ટ યજ્ઞ-યાગ, વ્રત, તપસ્યા વગેરે પણ મૂલ્ય જ છે. ઈષ્ટ થનમાં નીચેનું વાક્ય ટાંકે છે :મૂલ્યોને આપણે સાધ્યમૂલ્ય કહી શકીએ અને તેની પ્રાપ્તિના (8) નર/મર્થ રેત્ સ ય નહોત્રશંfમાણ, નવા ૪ ઉપાયને સાધન-મૂલ્ય તરીકે ઓળખાવી શકીએ.
एतस्मात् सवाद्विमुच्यते, मृत्युना च । ભગવાન બુદ્ધ અવિદ્યા અને તૃણાને સાંસારિક જીવનના હેતુ
(શાબર ભાષ્ય ૨-૪-૪) માનેલા; જયારે ભગવાન મહાવીરે આ બાબતને મેહનીય કર્મ ગણીને અર્થાત : આ અગ્નિહોત્ર અને દર્શપાણમાસ શાશ્વત તેની સ્પષ્ટતા કરી. ગદર્શનમાં તૃષ્ણાને રાગ કહેવામાં આવેલ છે. યજ્ઞ છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વડે જ આ કર્તવ્યથી માણસ મુકત
થઈ શકે છે. યંગ-ભાગ (૧૭) માં રાગની આ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે :
(२) कुर्वन्नेवैह कर्माणि जिजिविषच्छतं समाः सुखाभिज्ञस्य सुखानुस्मृतिपूर्वः सुखे तत्साधने वा यो गर्धः ।।
આ (ઈશાવાસ્યપનિષદ -૨) TUTT, કોમ:, સ : અર્થાત, જે વ્યકિતએ અતીતમાં સુખને અનુભવ કર્યો છે
અર્થાત :વિહિત કર્મોનું અનુષ્ઠાન કરતાં કરતાં સે વર્ષ સુધી
જીવવાની તે કામના કરે છે. તે વ્યકિતના મનમાં એ અતીત -અનુભવની સ્મૃતિને લીધે જે સુખ
' આ ઉદાહરણાથી એ સ્પષ્ટ થાય છે કે બન્ને પક્ષે પોતઅને સુખનાં સાધને પ્રત્યે આસકિત, તૃષ્ણા અને લેભ જાગે છે
પિતાનાં ધ્યેયની પ્રાપ્તિ માટે બે જુદા જુદા માર્ગો અપનાવે છે. તે જ રાગ છે; કેમકે બધાં જ ભારતીય દર્શને જગતને અનાદિ
મીમાંસક સ્વર્ગને જ ઉચ્ચતમ ધ્યેય માને છે છતાં પરવર્તી કાળમાં ગણે છે અને અને તેથી આ તૃષ્ણા પણ અનાદિ છે અને કઈ
એનું સ્વર્ગ મેક્ષ જેવું જ બની ગયું છે. સાધ્યભૂત મૂલ્ય બદપણ વ્યકિત તૃણારહિત-તૃષ્ણાના પ્રભાવથી મુકત નથી. આધુનિક યુગમાં ફૈઈડે આ તત્ત્વને કામ-તૃષ્ણા (Libido)
લાઈ ગયું, પરંતુ સાધનભૂત મૂલ્યની બાબતમાં નવા મતની સાથે તરીકે ઓળખાવેલ છે, અને તે પણ તેને અનાદિ અને અનન્ત
પ્રાચીન મતનું સામંજસ્ય સ્થાપિત થવા પામ્યું નથી.
જૈન તેમ જ બૌદ્ધ ધર્મ મેક્ષવાદી છે. આ ધર્મો યશ અને માને છે. ભારતીય દર્શન તેના આત્યંતિક ઉન્મેલનનાં સાધનામાં
બ્રાહ્મણ શબ્દની નૂતન વ્યાખ્યા પ્રસ્તુત કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રદ્ધા ધરાવે છે. આ તૃણો બધાં જ સાંસારિક મૂલ્યનું બીજ
હરિકેશીયાધ્યયન (૪૩-૪૬) અને યજ્ઞીયાધ્યયન આ અંગે નોંધનીય છે. આનાથી વિપરીત અન્ય નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ - બની રહે છે. પાલી પિટકના સુત્તનિપાતના બ્રાહ્મણ-ધમિક સુત્ત મનાયાં છે, જે માનવીને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે.
(૧૬-૨૬) માં પશુયાની ઉત્પત્તિનું કારણ દર્શાવાયેલ છે તથા ' આ બન્ને પ્રકારનાં મૂલ્યની બાબતમાં વૈદિક દાર્શનિકમાં તેમાં જ (૧૨) ચોખા, ઘી વગેરેથી કરાતા પ્રાચીન યજ્ઞને પણ મૌલિક વિવાદ રહેલો છે, જેની મનોરંજક ચર્ચા આપણને સાંખ્ય- ઉલ્લેખ છે. યજ્ઞની નવી વ્યાખ્યા આપણને માઘસૂત્રમાં જોવા ગ્રંથ યુકિતદીપિકા (પૃષ્ઠ ૧૬–૧૭, દિલ્હી–૧૯૬૭) માં મળી
મળે છે. ધમ્મપદના બ્રાહ્મણવન્ગમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવાયું છે.. આવે છે. પ્રાચીન વૈદિક ધર્મમાં ત્રિવિધ એષણાઓને મેગ્ય - ટૂંકમાં એમ કહેવાય છે કે મુખ્યત્વે સાધનભૂત મૂલ્યના સ્થાન મળેલું; પરંતુ ઉપનિષદકાળમાં સંન્યાસને પ્રાધાન્ય મળેલું, પ્રશ્ન પર આપણા દાર્શનિક સંપ્રદાય કર્મકાંડી અને સંન્યાસી એમ જેની પરાકાષ્ઠા આપણને સાંખ્ય-દર્શનમાં જોવા મળે છે.
બે ભાગમાં વિભકત બની ગયેલ છે. મીમાંસક દર્શન હમેશાં પ્રાચીન વૈદિક ધર્મનું સમર્થન કરતું કર્મકાંડી સંપ્રદાયના ઉદાહરણ માટે આપણે દુર્ગાસપ્તરહેલ છે, છતાં પણ ઉપનિષદોને પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો શતીમાં ભકિત દ્વારા દેવીની આરાધના અર્થે ની નીચેની પ્રાર્થના અને શાંકર વેદાંતમાં તેનું પર્યવસાન થયું.
લઈ શકીએ : - મુકિતદીપિકામાં આ બન્ને પક્ષો અત્યાગ પક્ષ અને સંન્યાસ
દિ સૌમાઘમારો રેઢિ કે વરમં સુહમ્ | પક્ષના રૂપમાં બહાર આવેલ છે. સાંખ્ય દાર્શનિક પણ વેદના પ્રમા
સેટ્ટિ હિ થશો ફ્રિ દ્રિવે નહિ . ' ' શાને અસ્વીકાર નથી કરતા. (વહી. પૃષ્ઠ ૧૬) પરંતુ તે પિતાના આનો અર્થ એ છે કે મને સૌભાગ્ય, આરોગ્ય, શ્રેષ્ઠ સુખ, સિદ્ધાંત વેદના એ અંશથી ફલિત કરે છે, જેમાં સંન્યાસને ઉપદેશ રૂપ, જય અને યશ આપે. મારા શત્રુઓને હે દેવી તમે નાશ કરે. આપવામાં આવેલ છે. દાખલા તરીકે તે પોતાના પક્ષે બૃહદારણ્યક બીજી બાજુ નિવૃત્તિમાર્ગી જૈન આચાર્ય સમન્તભદ્ર સ્વામીની (૪-૪-૨૨) ના નીચેના વાકયને ટાંકે છે: '
નીચેની સ્તુતિ પણ આપણે જોઈ શકીએ છીએ, જેમાં ઉપરનાં एतमेव विदित्वा मुनिर्भवति, एतमेव प्रवाजिनो लोकमिच्छन्तःप्रव्रजन्ति પ્રવૃત્તિમાર્ગને ત્યાજ્ય લેખાવેલ છે. (સ્વયમૂત્ર-૪૬). एतद स्म वै तत्पूर्वे विद्वांसः प्रजां न कामयन्ते, किं प्रजया . अपत्यवितीतपरलोकतृष्णाया तपस्विनः कैचन कर्म कुर्वते । करिष्यामो येषां नोऽचमात्माऽयं लोक इ ति, ते ह स्म
भवान्पुनर्जन्म-जरा-जिहासया त्रयी प्रवृत्ति समधीरवारुणत ॥ पुढेषणायाश्च लोकेषणायाश्च व्युत्थायाथ भिक्षाचर्य चरन्ति ।। અર્થ : કેટલાયે તપસ્વી લેક સંતાન, ધન તથા પરાકની 1. અર્થાત : આ બ્રહ્મને જ જાણીને મુનિ બને છે, આ બ્રહ્મલકની વૃષણાને વશ થઈને કર્મકાંડમાં જ મગ્ન રહે છે, પરંતુ સમભાવી ઈચ્છાથી સંન્યાસી લોકો સંન્યાસ ગ્રહણ કરે છે... આનું કારણ એ અને પુનર્જન્મ તેમ જ વૃદ્ધાવસ્થાને નિવારવાની ઈચ્છા ધરાવનારાએ છે કે પહેલાંના ઋષિએ સંતાનની કામના-ઈચછા-કરતા ન હતા. મન, વચન અને કાયાની ત્રિવિધ પ્રવૃત્તિઓને અટકાવી દે છે. તેઓ કહેતા અમારે વળી સંતાનનું શું પ્રયોજન છે? અમારે માટે છે. અત્યાર સુધી આપણે સાંસારિક મૂલ્યની ચર્ચા કરી. આ તે બ્રહ્મ એ જ આત્મા છે – એ જ જગત છે. આવા ઋષિ મૂલ્યોનું વર્ગીકરણ, અર્થ અને કામના સ્વરૂપે પણ કરતું હોય છે.
તે ભાઈ અાક દુર