________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
- એકાત્મતાનો અહાલેક જગાવનાર જ “અણજાણ પંથે વિહરનારાં વનનાં વિહંગેની જેમ મને પણ જાણવા મળ્યું હતું કે મેં વિયેટનામમાં એક અાડિયું ગાળ્યું હતું મુકત બની વિહરવા દે” –ટાર
અને ત્યાં ૧૯૬૩, એપ્રિલની બૌદ્ધ સાધુની આત્મવિલેપનની ક્રિયા અપ્રતિમ વ્યકિતત્વ ધરાવતા પરમાનંદભાઈ મારા બેંતાલીસમાં
નજરે જોઇ હતી. એમની ઉંમરે પહોંચતાં એમના જેવી બાળજન્મદિન–૧૭ એપ્રિલ, ૧૯૭૧ને દિવસે અજાણ પથના પથિ- સુલભ સરળતા અને જિજ્ઞાસાવૃત્તિ આપણામાંથી કેટલામાં જોવા કેનીટેળીમાં ભળ્યા. મારા સહાધ્યાયી સૂર્યકાન્ત પરીખે મને ૧૯૫૬માં
મળશે એ કહેવું મુશ્કેલ છે. અમારી વાત ચચાએ ક્લાકે સુધી એનાં સસરાની ઓળખાણ કરાવી. આ આકસ્મિક પરિચય જેમ
ચાલતી. જેના વિશ્વમાં વ્યકિતવિશેષ, રાષ્ટ્રીય મહત્વના પ્રસંગે, એ જેમ વધુ ગાઢ બનતો ગયો તેમ તેમ મારું એમના પ્રત્યેનું માન
અંગેની ટીકાટીપ્પણીઓ અને તટસ્થ મૂલ્યાંકન, નવી વાંચેલી ચાપવધતું ગયું એટલું જ નહિ પણ એક વ્યકિત પિતાના જીવનકાળ
ડી અંગેની ચર્ચા, અને બે વાર્ષિક વ્યાખ્યાનમાળાઓ માટેની દરમ્યાન પણ કેવી રીતે એક સંસ્થામાં પરિવર્તિત થઇ શકે છે એ
યોજના, વકતાઓ અને વિષયની શોધ વગેરે અનેક બાબતોને જોતાં એમને માટે મારી સભાવ ભકિતભાવમાં પરિણમે. કારણ
સમાવેશ થતો. એમ કહો કે અમે અગમનિગમની વાતો વિના ધુંઆકુંઆ થતા અને ક્રાન્તિની માટી મોટી વાતે કરતા મારી
કરતાં. અમારી વચ્ચેની અનેક ભિન્નતાઓ છતાં સમાનવૃત્તિવાળાં ઉંમરના ઘણા ઓછાને ‘પ્રબુદ્ધ જીવન’ પત્ર અને જૈન યુવક સંઘ
અમારાં બે મનેના મિલનમાં બે પેઢી વચ્ચેનું અંતર કે એ સંરથા દ્વારા જૈન યુવાનના વિચાર અને વર્તનમાં પરમાનંદભાઇએ જે
બીજો કોઇ અંતરાય આડે આવી શકતે નહિ. બધા જ ભેદો જીવનને ક્રાંન્તિ સર્જી એની કલ્પના આવી શકશે. યુવક સંઘની પ્રવૃત્તિઓ
ધન્ય બનાવતા અમારા આ અનુભવમાં વિલીન થઇ જતા. જરા અવિરતપણે ચાલ્યા કરશે એ વિશે મને શંકા નથી પણ પ્રબુદ્ધ
શાંતિથી વિચાર કરતાં પરમાનંદભાઇએ એમની વ્યાખ્યાનમાળા જીવન’ પહેલાં જ, પરમાનંદભાઇનું ‘પ્રબુદ્ધ જીવન’ રહેશે કે કેમ
દ્વારા એકાત્મતાનો જે અહાલેક જગાવ્યો હતો એને ખ્યાલ સહેજે એ અંગે મને જરૂર થેડી શંકા છે.
આવી જાય છે. ગુરદયાળ મલિક, પરમાનંદભાઈ અને એવા બીજા સંતપુર ના પરમાનંદભાઇને મારી સામે અનેક ફરિયાદ હતી. એમને અમારી. નિકટના રાંપર્કમાં આવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. હું આ મુલાકાતે ઓછી પડતી હતી. એ ઇચ્છતા હતા કે અમે વધુ મળીએ. સૌભાગ્યને લાયક છું કે નહિ એ તે ઇકવર જાણે. આમાંના કેટલાક હું એમની આશા પૂરી ન કરી શકો એમાં ખોટ મને ગઇ. એક તો સાથે મેં અનેક વિચારપ્રેરક ચર્ચા કરી છે. બીજાઓના ધ્યાનમાં હું એમના વિવેકપૂર્ણ વિચારોથી વંચિત રહ્યો અને બીજું મને ચા હું સહભાગી બન્યો છું તે વળી બીજા કેટલાકે મને એમના પ્રેમ- પીવા ન મળી. તેઓ મને એક વખતે ચાના બે પ્યાલા પીવાની ટેવ મૃતથી નવરાવ્યું છે. એમાંથી ઘણાએ ચિરવિદાય લીધી છે. એક વખતની હતી એ જાણતા હતા, એટલું જ નહિ પણ એમને ઘરે મળવા જાઉં લીલીછમ વાડી જાણે આજે વેરાન બની ગઇ છે. મને પણ સૂનું કે એમની સાથે પ્રવાસમાં હોઉં, એ મારી આ ટેવને પિતૃભાવે પોષતા. સૂનું લાગે છે. વ્યર્થ વ્યોમે વિહરતા પાનખરના વાદળની જેમ. હું લગ્ન કરું એમ મારા બીજા મિત્રની માફક પરમાનંદભાઇની પણ,
પરમાનંદભાઇના અનેક ગુણોની યાદ આપણે માટે ચિરંજીવ ખૂબ ઇચ્છા હતી. ઘણા મિત્રોએ માની લીધેલું કે આ બાબતમાં હું બની રહેશે. એમનામાં અજબ શકિત હતી. સર્વ સ્તરના અને સર્વ નમતું જોખું એમ નથી. પણ ૧૯૬૮માં પ્રભુતામાં પગલાં માંડી પ્રદેશના–ભિન્ન સંસ્કૃતિ અને વ્યવસાયના લોકો સાથે મીઠો મેં આ મિત્રોની ધારણા ખાટી પાડી. એમના પત્ર માટે હું લખું મૈત્રીસંબંધ બાંધી એમને પોતાના પરિવારમાં ભેળવી દેવાની. એ
એવી પણ એમની તીવ્ર ઇચ્છા હતી. પ્રબુદ્ધ જીવન’ મને નિયમિત લોકોની પાસે કામ લઇ શકતા–એમને પોતાને પણ ખબર ન હોય
મળે છે એટલું જ નહિ પણ “માનસ’ ‘મૈત્રી’ અને ‘ડલી' ની એવી એમની સુષુપ્ત શકિતઓને જાગૃત કરીને
માફક પ્રબુદ્ધ જીવન હું નિયમિત અથ’ થી ‘ઇતિ’ સુધી વાંચું
પણ છું : એમની આ જાદુઈ શકિતથી જ એમણે મારા જેવા રૂઢિમાં ન
' એ એક દુખદ બિના છે કે પરમાનંદભાઇનાં જીવતાં એમની માનનાર અને માંસાહારીને ૧૯૬૪ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
જે ઇરછા હું પૂરી ન કરી શકે એ માટે આ રીતે 'પ્રબુદ્ધ જીવનના --પ્રથમ વ્યાખ્યાન આપવા માટે હા પડાવી; અને મેં માર્ટિન લ્યુથર
એમના સ્મૃતિ અંક માટે શ્રદ્ધાંજલિ લખીને પૂરી કરવી પડે છે. કીંગ અને અમેરિકામાં માનવહક માટેનાં નિ આંદોલન પર આ શાકનો સમય છે પણ તે સાથે જ આનંદનો પણ છે. આનંદ વ્યાખ્યાન આપ્યું. એ વર્ષમાં જ ડે. કીંગને શાંતિ માટેનું બિલ
એ વાતને કે પરમાનંદભાઇ આપણી વચ્ચે જીવ્યા અને આપણને
એમનાં જીવન અને કાર્યો નિહાળવાને અપૂર્વ લહાવો મળ્યો. પ્રાઇઝ’ મળ્યું હતું. આ પહેલાં ૧૯૫૯માં મુંબઇના ગાંધી સંગ્રહાલય
પરમાનંદભાઈએ જો મને ન સમજાવ્યો હતો તે હું ગુરદેવ અને જૈન યુવક સંઘના સંયુકત આશય નીચે ડે. કીંગ માટે એક
ટાગોરની નીચેની કવિતાને મર્મ કદિયે સમજી ન શક્યો હોત. સત્કારસમારંભ યોજવામાં આવ્યો હતો. તે વખતે હું હિંદીમાં
તેં મને અપરિચિત મિત્રોને પરિચય કરાવ્યો નહિ પણ ગુજરાતીમાં છે. આનું કારણ સમજાવતાં મેં પરમાનંદ
ને પરાયાનાં ઘરમાં પતીકે કરીને સ્થાપ્યો. ભાઈને હસતાં હસતાં કહ્યું હતું કે “બંગાળી મારી માતૃભાષા છે, હિંદી રાષ્ટ્રભાષા છે અને ગાંધીજીને રાષ્ટ્રપિતા માનનારા સૌ માટે ગુજ
તે દૂરનાને નજીકનાં બનાવી, અણજાણને આત્મીય બનાવ્યા. રાતી એ પિતૃભાષા છે.”
જ્યારે તારી સારો પરિચય થાવ ત્યારે - ૧૯૬૩માં હું જાપાનથી પાછા આવ્યા ત્યારે મને રસિક
પરાયાં પતીકાને ભેદ ભૂંસાય છે. ઝવેરીએ એમના ચોપાટીના ઘરમાં આશરો આપ્યો. ૧૯૬૫માં
અને સર્વ દ્વાર ખૂલી જાય છે. દિલ્હી આવ્યો ત્યાં સુધી હું ત્યાં જ રહ્યો. આ બે વર્ષ દરમ્યાન મારે મારી આટલી અરજ સાંભળો કે અવારનવાર પરમાનંદભાઈને મળવાનું થતું. ઘણી વખત તેઓ - દુનિયાની લીલામાં અટવાઈ હું વહેલી સવારે મને મળવા આવી પહોંચતા. હું રહ્યો સૂર્યવંશી એટલે બ્રહ્મના દિવ્યસ્પર્શથી વંચિત ન રહું! મને વહેલા ઊઠવામાં જરા મુશ્કેલી પડતી. એક સવારે એએ સવારનું અનુવાદક:
મૂળ હિંદી : ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અને એટલાસ લઈને આવ્યા. કારણ એમને ડૅ. ઉષા મહેતા
સત્યેન્દ્રકુમાર ડે. વિયેટનામની પરિસ્થિતિ સમજવી હતી અને એમને કોઈ તરફથી સેક્રેટરી, ગાંધી સ્મારક સંગ્રહાલય સમિતિ, નવી દિલ્હી.