________________
૧૯૦.
પ્રભુ
જીવન
તા૧૧-૧૯૭૧
શ્રી શાદીલાલજી જેનું મુંબઇના સમગ્ર જૈન સમાજ તરસ્થી સન્માન નિવૃત થયેલા સર્વોચ્ચ ન્યાયમૂતિ શ્રી હિદાયતુલ્લા
: તા. ૨૩-૧૨-૭૦ના બુધવારના રોજ સાંજંના સમયે પાટી મુસલમાન હોવા છતાં અને સર્વોચ્ચ ન્યાયમૂતિને છેદા ધરાઉપર આવેલા બિરલા ક્રિડા કેન્દ્રના ચોગાનમાં, શ્રી શાદીલાલજીની વતા હોવા છતાં દારૂ, તમાક કે સિગરેટ સુદ્ધાં. જેમને વ્યસન મહારાષ્ટ્ર સરકારે શેરીફ તરીકે નિમણૂંક કરી તેના અનુસંધાનમાં, મુંબઇના નથી–એવા નિર્વ્યસની અને સાદું જીવન જેમને પસંદ છે–અને સમગ્ર જૈન સમાજને આવરી લેતી ૨૬ જાહેર જૈન સંસ્થા તરફથી કદાચ એ કારણે જ તેઓ પોતાનું પ્રભાવશાળી વ્યકિતત્વ ટકાવી એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ શ્રી એમ. એમ. ધ્રુવના પ્રમુખપણા નીચે શકયા છે–એવા ન્યાયપાસક માનનીય હિદાયતુલ્લા વિષે થોડી શ્રી શાદીલાલજીનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન જાણકારી વાચકો માટે રસપ્રદ બનશે એ ઉદ્દેશથી તેમને ખૂબ જ સમારંભમાં શ્રી મુંબઇ જેન યુવક સંઘ સામેલ થયો હતો.
ટૂંકો પરિચય નીચે આપવાને પ્રયત્ન કર્યો છે. . દેશના ભાગલા પડયા અને અનેક લોકોને સ્થાનાંતર કરવાની તેમણે ૨૪ વર્ષની ઉમરે નાગપુરમાં વકીલાત શરૂ કરી. કેટલાંક ફરજ પડી, તે અરસામાં શાદીલાલજી મુંબઇ આવીને સ્થિર થયેલા | વર્ષો સુધી નાગપુર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કામ કર્યુંપછી સુપ્રીમ અને પિતાના ધંધાની જમાવટ તેમણે શરૂ કરેલી ત્યારથી આજ કોર્ટમાં તેઓ નિમાયા અને ૧૯૬૮માં ભારતના ૧૧મા ચીફ સુધીના ગાળામાં તેમણે પોતાને ધંઉદ્યોગ તે ખૂબ જ ખીલ- જસ્ટીસ બન્યા. તેઓ હિંદી, સંસ્કૃત, ઉર્દ, પર્શિયન, ફ્રેન્ચ અને વ્યો છે પણ સાથે સાથે પોતાના અનેક વિશિષ્ટ ગુણોને લીધે મુંબ- અંગ્રેજી ભાષાઓ વિશે સારું જ્ઞાન ધરાવે છે. ' ઇના પ્રજાજનેના અને વિશેષે કરીને મુંબઈના જૈન સમાજના . ૧૯૬૯ ના જુલાઇમાં તેમને કામચલાઉ રાષ્ટ્રપતિ પદ મળ્યું હતું. અત્યન્ત પ્રીતિપાત્ર બન્યા છે. તેમના સ્થાયી નિવાસસ્થાન ખારમાં • ગયું વર્ષ ૧૯૭૦ માં સાલિયાણા નાબૂદીને હુકમ ખોટે છે તેમણે “અહિંસા હૈ” ઊભા કરીને ત્યાંની જનતા માટે એક સુભગ એ ચૂકાદો આપવાને લગતી તેમને કડવી ફરજ બજાવવી પડી. મિલનકેન્દ્ર ઊભું કર્યું છે. ૧૯૩૭ માં તેમના વડિલજાએ બનારસ તેઓ નહેરુ કુટુંબ સાથે ઘણા સારા સંબંધ ધરાવતા હોવા છતાં અને હિન્દુ યુનિવર્સિટીના કેમ્પસમાં પાર્શ્વનાથ વિદ્યાશ્રમ સંશોધન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પોતે અંગત રીતે પ્રશંસક હોવા છતાં, મંદિર સ્થાપેલ તેને વિકસાવવાના હેતુથી ગયા સપ્ટેમ્બર માસની કાનૂનને વફાદાર રહીને તેમણે આ ચૂકાદો આપ્યો.' ' આખરમાં એક સમારંભ યોજીને સાડા ત્રણ લાખની રકમ તેમણે
તેમના છેલ્લા પ્રવચનમાં તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હજુ તાજેતરમાં એકઠી કરી છે. આમ તેમના હાથે આજ
“જો કાયદા અનુકુળ ન હોય તે સંસદ તે બદલી શકે છે. આને સુધીમાં અનેક શુભ કાર્યો થતા રહ્યા છે. '
ભાવાર્થ એ છે કે જેણે કાયદા ઘડયા છે તે સરકાર ભલે સામે હોય તેમનું અસાધારણ સૌજન્ય, સાંપ્રદાયિક સંકીર્ણતાને સર્વથા
પરંતુ ન્યાયમૂતિની ફરજ સાચે ન્યાય તોળવાની છે અને કાયદાને અભાવ અને જે કંઇ જાય તેને આવકાર આપતે ઉમળકો અને
જે સ્પષ્ટ અર્થ થતા હોય તે પ્રમાણે તેને અ કરીને જે કાયદાદ્રારા મદદરૂપ થવાની તત્પરતા અને તેમનું ખાનદાન ખમીર--આવી
પગલું ભરવામાં આવ્યું છે તે યોગ્ય છે કે અયોગ્ય છે એની સ્પષ્ટતા વ્યકિતની મુંબઇના શેરીફ તરીકે કરવામાં આવેલી' પસંદગી અનેક
કરવાનું તેમનું કામ હોય છે અને તે કામ તેમણે પ્રમાણિકપણે બનાવીને રીતે આવકારપાત્ર છે. તેમને દીર્ધાયુષ્ય, સુદઢ આરોગ્ય અને ઐશ્વર્ય
ન્યાયના પલ્લાને જનતાના હૃદયમાં ઉચ્ચ સ્થાને સ્થાપ્યું છે. ધન્ય પૂર્ણ જીવન પ્રાપ્ત થાય અને નવી જવાબદારીના એક વર્ષના
છે તેમની ન્યાયપ્રિયતાને! ટૂંકા ગાળામાં તેમના હાથે અનેક શુભકાર્યો થાય તેવી પરમેશ્વરને
તા. ક: અહિં જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે તેમાં નાગઆપણી પ્રાર્થના છે !
પુર હાઇકોર્ટના જજ હતા તે દરમિયાન તેમણે જાણીતા જેન આઇ. “અગ્નિપરીક્ષા’ સામે સરકારી હુકમ હાઈકોર્ટે રદ કર્યો
સી. એસ. અને હાલ જેઓ નિવૃત છે તેવા શ્રી અંબાલાલ નરોત્તમદાસ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે, મધ્ય પ્રદેશની હાઈકોર્ટની
શાહનાં પુત્રી સાથે લગ્ન સંબંધથી જોડાયલ છે.
શાંતિલાલ ટી. શેઠ ત્રણ ન્યાયમૂર્તિની બનેલી બેંચે વિવાદાસ્પદ બનેલી આચાર્ય તુલસી
શહેરનાં સેવાભાવી સનિષ્ઠ સન્નારી રચિત અગ્નિપરીક્ષા’ ની નકલ જપ્ત કરતે અને તે પુસ્તક
શ્રીમતી બાબીબહેન મૂળજી દયાળને દેહવિલય ઉપર પ્રતિબંધ મૂકતે મધ્ય પ્રદેશની સરકારને હુકમ રદ કર્યો છે.
‘પ્રબુદ્ધ જીવનનાં વાચકોને - શ્રીમતી બાબીબહેનનાં અવસાનનાં “પ્રબુદ્ધ જીવન’ના વાચકોને સ્મરણ હશે કે રાયપુર ખાતે આચાર્ય
સમાચાર આપતાં હું દુ:ખ અનુભવું છું. તેઓ હજ તા. ૨૦ મી તુલસીને ચાતુર્માસ નિમિત્તે નિવાસ હતા તે દરમિયાન પ્રસ્તુત ડિસેમ્બરે તો ટેલિફોન ઉપર મને કહે છે - “જુઓ, ચીમનભાઇ, પુસ્તકમાં સીતાના પાત્રનું જે આલેખન કરવામાં આવ્યું છે તે તમારે જીવન જાગૃતિ કેન્દ્રના - આજીવન સભ્ય થવાનું છે. ૨જની
શજીને તમે સાંભળો - માત્ર પૂર્વહ રાખી એમને માટે અભિપ્રાય સામે ત્યાંના સનાતની હિન્દુઓએ વાંધો ઉઠાવ્યો હતો અને તે પુસ્તક
ન બાંધો. ખરે જ એમને સાંભળતા ખૂબ મજા આવે છે, એટલું જ સામે એક જબરજસ્ત આન્દોલન ઊભું કરવામાં આવ્યું હતું અને નહિ, એ જે કહે છે તે સત્ય અને નગ્ન સત્ય છે.” ... અને ૨૪. લેક્લાગણીને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશની સરકારે અગ્નિપરીક્ષા
કલાક પૂરા થયા નથી ત્યાં તે એમનાં અકસ્માતનાં સમાચાર મને સામે પ્રતિબંધ મૂક્યો હતો. આ પુસ્તક પ્રગટ કરનાર તેરાપંથી મહા
મળે છે. બીજ રોવીસ કલાક પૂરા થયા નથી ત્યાં તો એમની સભાએ આ હુકમ સામે મધ્ય પ્રદેશની હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પાર્થિવ જગતમાંથી વિદાય જાણવા મળે છે અને હું એક જબ્બર તા. ૨૪ મી ડિસેમ્બરનાં રોજ આ હુકમને રદ કરતો ચૂકાદો આપતાં
આઘાત અનુભવું છું. જણાવવામાં આવ્યું છે કે “ આ પુસ્તકમાં એવું કશું નથી કે જેને
- શ્રીમતી બાબીબહેન સાથે મેં ઘણાં વર્ષો સુધી બાળકોની અખિલ વાંધાપડનું અને લોકલાગણી ઉશ્કેરે તેવું કહી શકાય. અત્યન્ત આળી
હિંદ સંસ્થા બાલ્કન-જી-બારીમાં કામ કરેલું. તેઓ નાનાની સાથે લાગણીઓ ધરાવતી કેઇ એક વ્યકિત આવી બાબતમાં કેમ વિચારે
નાના થઇ શકતા એટલું જ નહિ એમની મોટી ઉમર અને ભારે છે એ ધરણે નહિ પણ સામાન્ય સૂઝ અને સમજણ ધરાવતા
શરીર રમતગમતમાં ય ગમે તેટલું ચાલવામાં અવરોધરૂપ નહોતાં આદમીના મને ગત સંવેદનના ધોરણે આવી બાબતને નિર્ણય કરવો
થતાં. તેમનું હિંદી ભાષા ઉપર પ્રભુત્વ પણ ઘણું સુંદર હતું. તેઓ ઘટે.” એડવોકેટ જનરલે આ કિસ્સામાં એવી દલીલ કરેલી કે રામા- :
પુજય ગાંધીજીની અસર નીચે આવેલા અને આઝાદીના જંગમાં યણનું જૈન રૂપાન્તર રજૂ કરીને આચાર્ય તુલસીને આશય લોકોને
પણ સારો એવો એમને ફાળો હતો. તેમને આજીવન ખાદી પહેરવાનું જૈન ધર્મ તરફ વાળવાને હતો અને તેથી આ પુસ્તક વાંધાપડનું
વ્રત હતું. ગણાવું જોઇએ. આ દલીલને અસ્વીકાર કરતાં નામદાર ન્યાયમૂર્તિ
તેઓ અનેક સ્ત્રીસંસ્થાઓમાં ૫દાધિકારે હતાં. “શકિતદળ’ : શ્રી તારેએ જણાવ્યું હતું કે, એટર્ની - જનરલ જે કહે છે તે હેતુ
અને “મહારાષ્ટ્ર સ્ટેટ વીમેન્સ કાઉન્સીલ” તથા “બાપનું ઘર” સંસ્થાઓને આચાર્ય તુલસને હતે એમ સ્વીકારવામાં આવે તે પણ એટલા ખાતર
એમની ખેત હંમેશ સાલશે. આ પુસ્તકને વાંધા પડતું ગણવું ન જોઇએ.
તેઓ ભાટિયા જ્ઞાતિના હતાં, પરંતુ જ્ઞાતિની વાડાનું કોઇ સંકુ' લોકલાગણીઓ ઉશ્કેરીને ઊભા કરવામાં આવેલ દુ:ખદ પ્રકરણનો
ચિતપણું એમનામાં ન હતું. જ્યાં જ્યાં સત્સંગની તક મળે ત્યાં
તેઓ દોડી જતાં. હંમેશા હસતા રહેવું અને પ્રસન્ન રહેવું - આ એમના આ રીતે અન્ત આવે છે. અદાલતી ચુકાદા દ્વારા અગ્નિપરીક્ષા
સ્વભાવની ખુલ્બ હતી - ખૂબી હતી. નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર મળ્યું છે. આ માટે આચાર્ય તુલસીને
પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી આપણ સૌની અભિનંદન અને ધન્યવાદ! પરમાનંદ. પ્રાર્થના હો.
ચીમનલાલ જે. શાહ