________________
તા. ૧-૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
ડિક છે
2
શ્રીમતી ઈન્દિરા ગાંધીની રાજનીતિ ઉપર એક દષ્ટિપાત કે
ફેરફાર અનિવાર્ય છે, કારણ કે સમય બદલાય છે!”
નથી.
' (સુપ્રિમ કૅર્ટ ના તાજેતરના ચુકાદાથી આજે રાજવીઓનાં સાલિયાણાં રદ કરતા રાષ્ટ્રપતિને હુકમ રદ થયો છે. આ રાજવીઓનાં સાલિયાણ નાબૂદી પ્રકરણની ભૂમિકા ઉપર લખાયેલ અને તા. ૨૩-૧૧-૭૦ ના ‘ઇન્ડિયન એકસપ્રેસ' માં પ્રગટ થયેલ આચાર્ય જે બી, રિપલાણીનો કટાક્ષપ્રધાન લેખ શ્રીમતી ઇન્દિરા ગાંધીની રાજનીતિ ઉપર તેમ જ અઘતન સમગ્ર પરિસ્થિતિ વેધક પ્રકાશ પાડે છે એમ સમજીને એ લેખને સો. શારદાબહેન બાબુભાઈ શાહે કરી આપેલો અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
ભારત પ્રજાસત્તાક બન્યું અને બંધારણને અમલ થયો એ બંધ રાખ્યાનું જણાવ્યું. આના કારણમાં પ્રમુખને જણાવવામાં આવ્યું પહેલા શાસક ભારત સરકાર અને દેશી રાજ્યો વચ્ચે થયેલા કોલ- કે વડાપ્રધાનને એમ લાગે છે કે આગળ ચર્ચા કરવાથી કોઇ
હેતુ સિદ્ધ થવાનો નથી. " કરારની વિચારણા કરવા લોકસભા અને રાજ્યસભામાં એક ઘણી
" * * * * મોટી ચર્ચા થઈ હતી.
- સાલિયાણાં નાબૂદી અંગેના બંધારણીય સુધારા વિરુદ્ધ મત સંધિ અને જે કોલકરાર થયા તે દરેક રાજવી સાથે અલગ
આપવાની નરસિહગઢના રાજાને ઇચ્છા થઇ; પરંતુ સમય બદલાઈ અલગ થયા છે, એટલે આ કરારો એક નહિ પણ અનેક
ગયો હોવાથી એમના અંતરની ઇચ્છાનું કોઈ મૂલ્ય રહ્યું નહિ. છે. આ પ્રકારના કરારોને જયારે નાબુદ કરવામાં આવે છે ત્યારે
તેમને કહેવામાં આવ્યું કે સુધારા વિરુદ્ધ મત આપવાથી પક્ષને એને અર્થ તો એ થશે કે રાજવીઓ નાગરિક મટી ફરી
શિસ્તભંગ થશે. રાજાને માટે અંતરને અવાજ ઊઠવાને કોઇ પોતપોતાના રાજ્યમાં રાજા બને છે.
સવાલ હતો જ નહિ. વિરુદ્ધ મત આપવા પાછળ તેમને હેતુ પિતાના હિતની રક્ષા કરવાને હતે. "
" ! જો કે વર્તમાન પરિસ્થિતિમાં આમ થવાની કોઇ શકયતા '
પિતાના બચાવ સાથે સંકળાયેલા કહેવાતા ઉચ્ચ હેતુ માટે નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદો આ ઘટનાને કઇ રીતે ઘટાવશે
વડાપ્રધાન અને તેમના ટેકેદારોને અંત:પ્રેરણાને અનુસરવાની જાણે તે પ્રશ્ન છે. કાયદો આનો જે ઉકેલ લાવે તે ખરું!
છૂટ મળી હોય તેમ લાગે છે. પરંતુ વડાપ્રધાન એટલું ભૂલી અસ્થિર નિર્ણય
જાય છે કે બેંગલોર પ્રકરણથી તેમણે જે પ્રકારના વ્યવહારોને બારંભ હું તે અહીં કેવળ આ કરાને રદ કરવા માટે જે જે
કર્યો છે કે, તેમને સ્થાનભ્રષ્ટ કરવા માગતી સિન્ડીકેટની કહેવાતી કારણો બતાવવામાં આવ્યા છે તેની ચર્ચા કરવા માગું છું. વડાપ્રધાન
ગેરરીતિઓ સામે તેનો પડકાર છે; તેમ જ પોતાની સત્તાને સાબુત અને તેમના ટેકેદારો નીચે મુજબ કારણો આપે છે:
રાખવાની ચાલબાજી છે. સત્તાને એવું મહત્ત્વ આપવામાં આવ્યું (૧) સમય બદલાય છે.
છે કે તેને સિદ્ધ કરવા મથતી વ્યક્તિ પોતાના હિતની વાત જ્યાં (૨) રાજવીઓને આપેલા હક્કો લોકશાહી સાથે સુસંગત
ઓવતી હોય ત્યાં તેને અંતરના અવાજ રૂપે લેખે છે. (૩) આ અધિકારે સમાજવાદના વિરોધી છે. .
નામંજૂર ખરડો (૪) પ્રજાના દારિદ્રય સાથે તેને મેળ બેસતો નથી.
અને આ હકીકતની તે નોંધ રાખવામાં આવી છે કે રાજ્યહવે એક એક મુદ્દા પર આપણે વિચાર કરીએ. વડા- સભામાં બંધારણીય સુધારા પરના પિતાના વક્તવ્યના ' અંતમાં પ્રધાને પાર્લામેન્ટમાં કહ્યું કે હર પળે સમય બદલાય છે.
વડાપ્રધાને કટાક્ષમાં જનસંઘના સભ્યોને સંભળાવેલું કે પોતે (Time changes from moment to moment.) ald તેમના જેવા નથી. જનસંઘને ચૂંટણીમાં હારી જવાની બીક લાગે તદ્દન સાચી છે. સમય બદલાઈ ગયું છે અને હરપળે તે બદ- છે ત્યારે હુલ્લડ અને ધાંધલ ધમાલ ઊભા કરે છે. પિતે લોકલાતો રહે છે. આપણે સમય સાથે કદમ મિલાવી તેને અનુકૂળ શાહીના હિમાયતી છે અને સત્તાની રૂએ સાલિયાણાં રદ કરાવી થઇ રહેવાનું છે. પરંતુ સમયની સાથે આપણી વ્યવસ્થા અને નિયમો શકયા હોવા છતાં તેમણે પાર્લામેન્ટને નિર્ણય લેવાનું સ્વીકાર્યું. પણ બદલાતા રહે? આ મ જ જે હોય તો તો આપણે ન કઇ આવું જ નિવેદન તેમણે અગાઉ પણ લોકસભામાં કરેલું. ચોક્કસ નિર્ણય લઈ શકીએ કે ન કોઈ કોલકરારો કરી શકીએ.
પરંતુ અર્ધા ક્લાક બાદ જ્યારે રાજ્યસભાના પ્રમુખે લાભ ભવિષ્ય અંગેની એક નિશ્ચિત જન કે વિચારણા વગરનું અનિ- અને કંઈક નારાજી સાથે જાહેર કર્યું કે વડાપ્રધાનની દરખાસ્ત 'શ્ચિત અને સ્થિર એવું જીવન જીવતા હોઇએ.
વિરુદ્ધ મત જાય છે ત્યારે એકદમ સમય બદલાઇ ગયો અને. અલબત્ત ! આપણા વડા પ્રધાન તો ગયે વર્ષે બેંગલોર
પાર્લામેન્ટના લોકશાહી નિર્ણયને વધાવી લેવા વડા પ્રધાન તૈયાર ન થયા. ખાતે કેંગ્રેસની મીટિંગ મળી ત્યારથી આ રીતને જ વર્તાવ કરતા
રાજ્યસભાના નિર્ણય બાબત પત્રકારોએ મારો અભિપ્રાય રહ્યા છે. ભારતના પ્રમુખ માટેની રેડીની ઉમેદવારીને બેંગલોરમાં
પૂછયે ત્યારે મેં કહ્યું : “પ્રભુની ઈચ્છા મુજબ થયું,” પરંતુ થોડા તેમણે વિરોધ કર્યો, પરંતુ દિલ્હી આવ્યા બાદ સમય એકદમ બદ
ક્લાકોમાં તે પ્રભુની ઇચ્છાને વડા પ્રધાને હડસેલે મારી પોતાની લાઇ ગયે. બેંગલોર કોંગ્રેસ કમિટીના બહુમતિ નિર્ણયને માન આપી
ઇચ્છા પ્રતિષ્ઠિત કરી. પ્રમુખ માટેનું રેડીનું ઉમેદવારીપત્રક તેમણે ભર્યું.
ભારતમાં ખરેખર સમય બદલાય છે કે કેમ તે હવે આપણે થોડા જ ગાળામાં વળી સમયે અણધાર્યું પાસું બદલ્યું અને જોઇએ, સમય પરિવર્તનની અસર મુઠ્ઠીભર માણસ પર નહિ, કેંગ્રેસ તથા રેડીને ટેકો આપવાને વડા પ્રધાને ઇન્કાર કરી તેમણે પરંતુ વિશાળ જનસમાજ પર જ્યારે થાય ત્યારે જ આપણે ખાત્રીથી અને તેમના ટેકેદારોએ બિનકોંગ્રેસી ઉમેદવાર ગિરિને આગળ કર્યા.
કહી શકીએ કે સમય બદલાયો છે. ગામડાં તરફ આપણે દષ્ટિ કરીએ. અંતરને અવાજ
ભારતની વિશાળ ગ્રામીણ પ્રજાના વિચારો, માન્યતા અને જીવનવળી સમયે ગુલાંટ ખાધી. વડાપ્રધાને સુલેહ અંગે ચર્ચા પદ્ધતિમાં પરિવર્તનના દર્શન આપણને થાય છે ખરા? કરવા કેંગ્રેસપ્રમુખ સાથે લંચ લેવાનું . શેઠવ્યું. આગળ ચર્ચા- થોડા દિવસ પહેલાં ગામડાંને મારે એક નોકર મારી પાસે વિચારણા કરવા માટે ડિનર કેંગ્રેસ પ્રમુખને ત્યાં ગોઠવવામાં આવ્યો અને ૫૦૦ રૂપિયા ઉછીના માગ્યા. આટલી મોટી રકમની આવ્યું હતું, પરંતુ બપોરના ૩ થી ૮ ના ગાળામાં તે સમય
માગણી માટેનું કારણ પૂછતાં તેણે પોતાની પુત્રીના વિવાહ પ્રસંગે વળી બદલાઈ ગયે. વડાપ્રધાનના સેક્રેટરીએ ફોન કરી ડીનર કરિયાવર અને નાતને જમાડવા માટે ખર્ચ કરવાની વાત કરી. મારા