________________
૧૯૦
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
.
‘પ્રબુદ્ધ જેનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૧૭
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૭૧, શુક્રવાર
પરદેશ માટે સીલિંગ ૧૫
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપ
છૂટક નકલ ૪૦ પિસાર
- તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
૪
:
પ્રકીર્ણ નોંધ આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિ
મધર શેરીસાને માટે પિપે જાહેર કરેલું પારિતોષિક શ્રીમદ્ વિજયવલ્લભસૂરિને વડોદરા ખાતે ઇ. સ. ૧૮૭૦ ૧૯૬૯ ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જેમણે ભાગ લીધે ની સાલમાં જન્મ થયેલે અને મુંબઇ ખાતે ૮૪ વર્ષની ઉમરે ' હશે તેમને યાદ હશે કે એ વ્યાખ્યાનમાળામાં ભાગ લેવા માટે સંઘના ઇ. સ. ૧૯૫૪ ના સપ્ટેમ્બરમાં અવસાન થયેલું. ચાલુ વર્ષે તેમની જન્મ શતાબ્દિનું હોઈને મુંબઈના જૈન શ્વે. મુ. સમાજે ડિસેમ્બર
નિમંત્રણને માન આપીને કરુણામૂર્તિ મધર શેરીસા મુંબઈ આવ્યાં માસની તા. ૨૫, ૨૬, ૨૭ એમ ત્રણ દિવસના ભરચક કાર્યક્રમ
હતાં. આ મધર શેરીસાને તેમની અપાર સેવાની કદર રૂપે રોમન પૂર્વક તેમની જન્મ શતાબ્દી ઊજવી. આ જન્મ શતાબ્દી સમા- કેથોલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ નામદાર પિપ પલે જેની રૂપિ૨ ની વિગતો હવે પછીના અંકમાં આપવામાં આવશે.
યામાં ૧,૮૦,૦૦૦ ની કીમત અંકાય તેવું ૧૫ મિલિયન લાયરનું 1. આ મહાન આચાર્યશ્રી પંજાબ બાજુએથી આ બાદ એ પીસ પ્રાઇઝ (સુલેહશાંતિના પ્રતીકરૂપ પારિતોષિક) અર્પણ કરવાની આવ્યા ત્યારથી તેમના અવસાન સુધીનાં વર્ષો દરમિયાન, તેમના સમાગમમાં મને અનેક વાર આવવાનું બનેલું. તેમની પ્રેરણાથી જેનું
જાહેરાત કરી છે. નિર્માણ થયું છે તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સાથે
આ મધર થેરીસાની આજે ૬૦ વર્ષની ઉમર છે. તેમણે ભારત તેના પ્રારંભથી આજ સુધી હું જોડાયેલ રહ્યો છું અને તે નિમિત્તે ખાતે ૧૯૫૦ની સાલમાં “મિશનરીઝ ઑફ ચેરીટી ” નામની સંસ્થાનું તેમના પ્રત્યક્ષ પરિચયને લાભ મને સાંપડયો છે. તેમણે મહાવીર નિર્માણ કર્યું છે. આ સંસ્થામાં દુનિયા ભરના કુલ ૪૦૦ સભ્ય
જૈન વિદ્યાલયના વિકાસમાં અનેક રીતે ખૂબ ફાળે આપ્યો છે, તેને હું સાક્ષી છું. એ સંસ્થાના પ્રારંભના વર્ષોમાં એક જૈન મુનિ
જોડાયેલા છે. આવી સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લે એ સામે એ વખતના સ્થિતિ
કાર્ડિનલની સેક્રેડ કોલેજને સંબોધતા નામદાર પપે ૨ાત જૈન મુનિઓ અને આગેવાનોએ ખૂબ જોરદાર ઝુંબેશ ચલા
જણાવ્યું છે કે “મધર શેરીસા એક નમ્ર અને મુંગી વ્યકિત છે, એમ વેલી. આ ઝુંબેશની સામે અણનમ રહીને તેમણે મહાવીર જૈન વિદ્યા
છતાં પણ, ગરીબની દુનિયામાં હિંમતપૂર્વક દાનદયાનું જે કાર્ય લયને ટેકો આપ્યા હતા. તેમણે જોયું કે જૈન સમાજના ઉત્કર્ષ સાધવો
કરી રહ્યા છે તેમનાથી તેઓ અજાણ નથી. મધર શેરીસાએ સ્થાપેલી હોય તે વ્યવહારિક કેળવણીના ક્ષેત્રે ઊગતી પ્રજાને આગળ વધા
સંસ્થાના મિશનરીઓ છેલ્લાં વીસ વર્ષથી ભારતના ખૂણે ખૂણે રવી જોઈએ અને તેમને તેમ કરવામાં સર્વ પ્રકારની સગવડ આપવી
વૃદ્ધો, બાળક અને ત્યકત માનવીઓને વસાવવાનું તેમ જ કુષ્ઠ રોગથી જોઇએ અને આજે તેનું સફળ પરિણામ જોતાં તેમનું જૈન સમાજના
પીડાતા લોકોની વ્યથા હળવી કરવાનું ભવ્ય કાર્ય કરી રહેલ છે. ભાવિ વિશેનું એ દર્શન યથાર્થ હતું એમ કબૂલ કરવું પડે તેમ છે.
ઇશુ ખ્રિસ્તના પ્રેમના આ અડગ સંદેશવાહક પ્રત્યે અમે ઊંડે તેમના કાર્યની કદર આજની બદલાયેલી પરિસ્થિતિ ઉપરથી નહિ,
આદર અનુભવીએ છીએ.” પણ તેમના સમયની સ્થિતિચુસ્ત પરિસ્થિતિને તેમણે કેવી
આ મહાદેવને આલ્બનીઓમાં ૧૯૧૦ ની સાલમાં જન્મ દ્રઢતાપૂર્વક સામને કરેલ તે ઉપરથી કરવી જોઈએ.
થયો હતો. તેઓ ૧૯૪૮માં એકલા કલકત્તા આવ્યાં. ભારતની આ જ હેતુથી તેમના જીવનના છેલ્લાં વર્ષો દરમિયાન મુંબઇ અનેક બહેને તેમની સાથે કામમાં જોડાઇ અને બે વર્ષમાં ધી મિશનખાતે વે. મુ. જૈન સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના ઉર્ષ માટે તેમની પ્રેરણાથી પાંચ લાખ રૂપિયાનું ફંડ કરવામાં આવેલું
રીઝ ઑફ ચેરીટી નામની સંસ્થા ઊભી કરવામાં આવી. * * અને તેમાંથી કેંન્ફરન્સ ઉદ્યોગગૃહનું નિર્માણ થયું. જે સંસ્થાને
૧૯૬રમાં મધર શેરીસા મુંબઈ આવેલાં અને પૂના તથા આજે ખૂબ વિકાસ થયે છે અને જે દ્વારા નાત-જાત કે ધર્મના ભેદ
અમરાવતીમાં તેમણે કામ શરૂ કરેલું. આઠ વર્ષના ગાળા દરમિયાન સિવાય બધી કોમના ભાઇ બહેનને–વિશેષે કરીને બહેનને સારા
મુંબઇ અને અન્ય સ્થળોએ નિરાશ્રિતો માટે, નિરાધાર અને અપંગ પ્રમાણમાં આશિક ટેકો મળી રહ્યો છે.
બાળકો માટે, અને માતા અને માંદગીમાં રીબાતા સ્ત્રી-પુરુષ માટે તેમને સંબંધ વિશેષ કરીને જૈન શ્વે. મૂ. સમાજ સાથે રહ્યો
તેમણે અનેક નિવાસસ્થાને ઊભા કર્યા છે. હતો અને તેને સમગ્ર ઉત્કર્ષ એ તેમની સતત શિકતાનો વિષય આવી એક પવિત્રતાની મૂર્તિનું નામદાર પિપના હાથે આ હતે. એમ છતાં સાર્વજનિક ક્ષેત્રે પણ તેમની પૂરી સહાનુભૂતિ રીતે સન્માન થાય એ આપણ એ સર્વ માટે આનંદ અને ગૌરવને પ્રસંગ હતી અને તે ક્ષેત્રના હિતને પૂરક એવાં અનેક કાર્યો તેમના હાથે થયાં હતાં. આવી એક ઉજજવલ લાંબી કારકીર્દિપૂર્વકનાં જીવનને
લેખાવો જોઇએ. હા દોઢ વર્ષ પહેલાં તેઓ આપણી વચ્ચે આવેલાં. પ્રદીપ આજથી ૧૬ વર્ષ પહેલાં ઓલવાયા. આજે તેમની આ
તેમણે વ્યાખ્યાન તો માત્ર પંદર વીસ મિનિટ જ કરેલું, એમ છતાં જન્મ શતાદિ સમારંભના પ્રસંગે આપણે તે પુણ્યાત્માને પણ, તેમના વ્યકિતતત્વથી આપણે સૌ અત્યન્ત પ્રભાવિત બનેલા. અત્તરની અંજલિ આપીએ અને કૃતાર્થતા અનુભવીએ ! તેમના અવાજમાં જે પવિત્રતા-કરુણાનો રણકાર હતું, તેમની પૂરક નોંધ: જણાવતા આનંદ થાય છે કે આ જન્મશતાબ્દિ
મુખાકૃતિમાં જે નમ્રતાને, શુચિતાને, વિશ્વવ્યાપી સહાનુભૂતિનો પ્રસંગે જૈન . પૂ. વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે રૂ. ૩૦૦૦ ને એક સ્કોલર, એ રીતે મદદ આપનારનાં ૩૨૫ ઉપર નામે
ભાવ હતો – તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ હતું જ નહિ. આજે નોંધાયા છે અને એ રીતે આશરે દશ લાખની રકમનાં વચને
તેઓ યુરોપમાં છે. થોડા દિવસમાં તેઓ મુંબઈ આવી પહોંચે એવે મળ્યાં છે.
સંભવ છે. આશા રાખીએ કે તેમનાં દર્શનને આપણને લાભ મળે.'