________________
તા. ૧૬-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
* ૨૦૦
એટલા બધા અટવાઈ ગયા છીએ કે તેથી આચારની બેહદ આવી સમજણ અને સમભાવ કેળવી શક્યા હોય તે દુ:ખ છતાં ઉપેક્ષા આપણા પોતાના જ હાથે થઈ રહી છે, એને પણ આપણને આપઘાતને વિચાર ન કરે. આપઘાતમાં મનની નિર્બળતા છે -
ખ્યાલ રહેતો નથી; અને પીળું તેટલું સોનું અને ઊજળું એટલું પાપ કે કર્મબંધ હોય કે નહિ. પણ પ્રશ્ન એ છે કે આપઘાતના દૂધ માની લઈને ધર્મના આત્મારૂપ સર્વિચાર, સદ્ઘાણી અને પ્રયત્નને સામાજિક ગુને ગણી સજા કરવી કે નહિ? આપઘાતનાં સદ્વર્તનને જાણે આપણે ગૌણ માનવા લાગ્યા છીએ. શ્રીસંઘના કારણે તપાસીએ તો જણાશે કે મોટે ભાગે જીવનથી કંટાળી ગયેલા.
ગક્ષેમને માટે આ એક ચિંતા ઉપજાવે એવી સ્થિતિ ગણાય. અથવા કોઈનું ફૂર વર્તન અસહ્ય થઈ પડતાં માણસ તેવી યાતનાપણ આના કરતાં પણ વિશેષ ચિતા ઉપજાવે એવી વાત તે એ છે એમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. લો કમિશને ભલામણ કરી છે કે કે શ્રીસંઘ આવી શોચનીય સ્થિતિમાં આવી પડવા છતાં શ્રમણ- આપઘાતને ગુને ન ગણવે એટલે આ ભલામણ વાજબી લાગે છે. સંઘના મોવડીઓને શમણસંઘની આચારશુદ્ધિની રક્ષાની ચિંતા લૉ કમિશને બીજો મુદ્દો ઊભે કર્યો છે: જ્યાં કોઈ વ્યકિતને સતાવતી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આ બાબતની આપણી બીજના સતત કર વર્તનથી ત્રાસી જઈ તેમાંથી છૂટવો આપઘાત નિષ્ક્રિયતા ઠપકાને પાત્ર, ગુનાહિત અને વિધાતક સાબિત થાય
કરવો પડે, તે આવું દૂર વર્તન કરનાર વ્યકિતને ગુનેગાર કેમ એટલી બધી ઘેરી છે.” બાળદીપા ધામધૂમથી ઊજવવી, અગ્રેસરોએ તેમાં ભાગ
ન ગણવી? આમાં શારીરિક ક્રૂરતાને સમાવેશ નથી. કોઈના ઉપર લેવો અને પછી શમણસંધની શિથિલતાની ચિતા બતાવવી તેની
શારીરિક કુરતા અને ઈજા કરવી તે તે ગુનો છે જ. પ્રશ્ન એ છે
કે સતત માનસિક ત્રાસ - કૂરતા - એટલી હદે થાય કે આપઘાત અસંગતતા જૈન સમાજને હજી સમજાણી નથી. મારા બાળદીક્ષા જ
કરવો પડે તો આવા ત્રાસ આપનારને સજા કરવી કે નહિ? જો નહિ પણ બીજી દીક્ષાઓ માટે પણ યોગ્યતાનું કોઈ ધારણ સ્વીકારવું નહિ, દીક્ષાર્થીનાં જ્ઞાન, વૈરાગ્યની કોઈ તપાસ કરવી નહિ અને
કમિશનના આ પ્રશ્ન ઉપર જે અભિપ્રાય મળ્યા તેમાંના મોટા ભાગે પછી શ્રીસંઘના યોગ–ોમની ચિન્તી કરવી તેમાં બેદરકારી છે,
આ સૂચનાને વિરોધ કર્યો છે. તેનાં ત્રણ કારણે છે: એક, આટલી સમાજને દ્રોહ છે. “મણસંઘના મેવડીએને શમણસંઘની
હદે માનસિક ત્રાસ હતો કે નહિ તે પુરવાર કરવું ઘણું અઘરું આચારશુદ્ધિની રક્ષાની ચિન્તા સતાવતી હોય એવું ભાગ્યે જ
છે. આવા માનસિક ત્રાસ કોના તરફથી હતો તે નક્કી કરવું પણ જોવા મળે છે,” એવો ઉપાલંભ કરતી વેળા શ્રાવક સંધના મેવડી
અઘરું થાય. કુટુંબના બધા સભ્ય ઉપર વધતાઓછા અંશે. આ વિશે કેટલી ચિન્તા સેવે છે તેને કાંઈ વિચાર કરીશું? “આ
આરોપ મૂકી શકાય. આપઘાતનું સીધું કારણ આવે ત્રાસ હતો બાબતની આપણી નિષ્ક્રિયતા ઠપકાને પાત્ર, ગુનાહિત અને વિદ્યા
કે નહિ (causal connection) પુરવાર કરવું અઘરું થાય. તક સાબિત થાય એટલી બધી ઘેરી છે,” તે તેને વિષે કાંઈ કરીશું?
વળી કૂરતા માટે કોઈ વ્યકિતને સજા કરી શકાય પણ કોઈના કે ધામધુમથી ઉજવાયેલ દીક્ષાના અહેવાલ છાપીશું? આપણે
- આપઘાત માટે બીજાને સજા કેમ થાય? અંતમાં, આવી કલમ કાયબરાબર સમજી લેવું જોઈએ કે આ પરિસ્થિતિ માટે કામણસંધ
દામાં મૂક્યાથી, તેને દુરુપયોગ અને સતામણી થવાનો સંભવ કરતાં શ્રાવકસંધ વધારે જવાબદાર છે. શ્રાવકના સહકાર વિના
વધારે છે. નબળા મનની વ્યકિત સામાન્ય નજીવા પ્રસંગમાં પણ શ્રમણો કાંઈ કરી શકે તેમ નથી. ભવ્ય વરઘેડા શ્રાવકે કાઢે છે.
ઉશ્કેરાઈ જઈ આપઘાત કરી બેસે. બાળદીક્ષાઓ અને અયોગ્ય દીક્ષાઓ શ્રાવકના સહકારથી જ અપાય
આ મુદ્દા ઉપર ઘણાખરા જવાબ વિરુદ્ધમાં મળ્યા હોવા છતાં, છે. વેશપૂજા માટે શ્રાવકે જ જવાબદાર છે. કામણ સંઘના શિથિલા
લૉ કમિશને ભલામણ કરી છે કે નીચે મુજબ કલમ ઉમેરવી : ચારનાં પરિણામે શ્રાવકોએ જ ભેગવવાં પડે છે.
Whoever, by persistent acts of cruelty, drives a
member of his family living with him to comm't આપઘાતના પ્રયત્નને ગુનો ગણવો?
suicide shall be punised with imprisonment of either
description for a term which they extend to three years લૉ કમિશન મારફત દેશના મુખ્ય કાયદાનું સંશોધન થઈ
and shall also be liable to fire. રહ્યું છે. ફેજદારી કાયદો (Penal Code) ૧૮૬૦માં ઘડાય અને
મારા મત મુજબ, લૉ કમિશનની આ ભલામણ આકર્ષક લાગે ૧૮૬૨માં અમલમાં આવ્યા. તે સમયની પરિસ્થિતિ ઉપર રચાયેલા આ
પણ અવ્યવહારુ અને સારા કરતાં વિપરીત પરિણામનું કારણ બને કાયદામાં લૉ કમિશને વર્તમાન સમયને અનુરૂપ ઘણા સુધારાવધારા
એવી છે. પાર્લામેન્ટ વિચાર કરશે. સૂચવ્યા છે. તેમાંના એકની ટૂંકી સમીક્ષા અહીં કરી છે. કલમ ૩૦૮
ચીમનલાલ ચકુભાઈ મુજબ આપઘાત કરવા પ્રયત્ન ગુન ગણાય છે. આપઘાત સફળ
સાધનામાં સાવધાની થાય તો ગુને રહેતું નથી. આ એક જ કલમ એવી છે જેમાં પ્રયત્ન ગુને છે પણ કૃત્ય પૂર્ણ થાય તે ગુને નથી. લૉ કમિશને
આધ્યાત્મિક સાધનામાં સૌથી મોટી રુકાવટ હોય તે તે પ્રશ્નાવલિ કાઢી હતી. એમાં એક સવાલ એ હતું કે આપઘાતના આપણી બહુ બોલવાની વૃત્તિ છે. સ્વયં માયા જ આપણને એ વૃત્તિમાં પ્રયત્નને ગુને ગણવે કે નહિ? માણસ પોતાની જાતને અંત ખેંચી જાય છે, અને આપણે સહેલાઈથી ખેંચાઈ જઈએ છીએ. લાવવા ઈછે પણ નિષ્ફળ જાય તે ગુને શા માટે ગણવો? એક આ બહુ બોલવાની વૃત્તિવાળી વાતે તે પાછી પ્રભુ વિશે અને સાધના તે જાન કાઢવા જાય અને છતાં જીવતા રહેતાં નામેશી મળે અને વિષે જ . આ વખતે આપણે એવી ભ્રામક ખુમારીમાં રહેવાનું ઉપરથી સજા થાય. એમ કહેવાય કે ઈશ્વરે જીવ આપ્યો છે તે પવિત્ર બને છે કે આપણે કયાં ભૌતિક અને ઐહિક વાત કરીએ છીએ, વસ્તુ છે. જેણે આપ્યો છે તેને જ લેવાનો અધિકાર છે. આપઘાતને આપણે તે આધ્યાત્મિક વાતે જ કરીએ છીએ ને? પાપ ગણવામાં આવે છે અને એક જન્મે આપઘાત કરનારને
જાગૃતિપૂર્વકની થોડી સાધના બાદ આ બેલવાની વૃત્તિ પર સાતે જન્મ આપધાત કરવો પડશે–આપઘાત અટકાવવા આવી
વિજય મેળવ્યો એટલે આપણું ૫૦ ટકા કામ થયું કહેવાય. પણ તે માન્યતા ઊભી કરવામાં આવી છે. દુ:ખી માણસને પણ કહેતા સાંભ
- પછી તેટલી જ મેટી અને પ્રમાણમાં વધારે મુશ્કેલ સિદ્ધિ આપણે ળશે કે તે જીવ, કયાં કર્મ ભોગવવાના છે તે ભોગવી લેવાં જેથી કર્મ ભતિર મને ઉપર મેળવવાની છે. બહારનું બોલવાનું બંધ કરી શકયા ખપી જાય. સમતાપૂર્વક ઉદયકર્મ સહન કરવા અને મિથ્યા એટલે તેને માટે વિજય માનીને અંદરથી કિંચિત હરખાતા અને પાંત ન કરવો. આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી પણ કર્મ બંધાય છે. આનંદ મનાવતા હોઈએ છીએ, અને તે રીતે અંદરનું મન આખે.