________________
Regd. No. MR. II7.
ક પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૩ : અંક ૧૩
મુંબઈ નવેમ્બર ૧, ૧૯૭૧ સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ -૪૦ પૈસા તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
-
છે પ્રકીર્ણ નોંધ વડા પ્રધાનની વિદેશયાત્રા
ભારતને સંડોવવા મથે છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પ્રમુખ યાહ્યાદેશમાં ગંભીર કટોકટી છે અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે ખાન સાથે આ બાબતમાં કોઈ વાટાઘાટ કરવાની સ્પષ્ટ રીતે અને તેવા સ્ફોટક સંજોગે છે તે સમયે શ્રીમતી ઈન્દિરા ગાંધી ત્રણ મક્કમતાથી ના પાડી તે જ વાજબી છે. બંગલા દેશમાં શાન્તિ અઠવાડિયાં યુરોપ-અમેરિકાના પ્રવાસે ગયાં તે હકીકત આ પ્રવાસનું સ્થાપવી અને બધા નિર્વાસિતે વિશ્વાસપૂર્વક પાછા જાય તેવું વાતામહત્ત્વ અને અગત્ય સૂચવે છે. પરિસ્થિતિની ગંભીરતાની વિદે- વરણે ઉત્પન્ન કરવાની ફરજ પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી શાસશના વડાઓને અને તેની પ્રજાને જાણ કરવા અને તેનાં પરિણામે નની છે. બંગલા દેશની પ્રજા અને તેનાં આગેવાનોને માન્ય હોય માટેની તેમની જવાબદારી પ્રત્યે તેમનું ધ્યાન દોરવા આવા સમયે તેવું સમાધાન ભારતને માન્ય રહેશે, જેમાં બધા નિર્વાસિત બંગલા પણ વડા પ્રધાનને દેશ છોડી આ પ્રવાસ કરવાનું જોખમ ખેડવાની
દેશ પાછા જાય તે અનિવાર્ય શરત છે. આરબ-ઈઝરાઈલ યુદ્ધ જરૂર પડી છે.
૧૯૪૮ માં થયું ત્યારથી લાખ આરબ નિર્વાસિતોને રાષ્ટ્રસંઘ યાહ્યાખાન યુદ્ધની ધમકીઓ આપતા રહ્યા છે
અબજે ઑલર ખરચી ૨૨ વર્ષથી નિભાવે છે. બંગલા દેશના નિર્વાઅને ચારે તરફ લશ્કરની મોટી જમાવટ કરી છે તે કારણે ભારતને
સિતેને તેવી જ રીતે નિભાવવાની રાષ્ટ્રરાંધની અને તેના સભ્ય પણ લશ્કરી તૈયારી કરવાની ફરજ પડી છે. છ મહિના સુધી ભારે
રાજ્યોની ફરજ છે. આ બધી બાબતો અસંદિગ્ધપણે અમેરિકા સંયમ જાળવીને ૯૦ લાખ શરણાર્થીઓને અસહ્ય બાજો ભારતે
અને યુરોપના દેશોને જણાવવા અને તેને શકય હોય તે શાન્તિસહન કર્યો છે. આ પરિસ્થિતિ માટે ભારત કોઈ પણ રીતે જવાબદાર
મય માર્ગ કાઢવા વડા પ્રધાન જાતે ગયાં છે. દેશને ગમે તે ભેગ નથી. પાકિસ્તાને પૂર્વ બંગાળમાં ચૂંટણી ફરી પણ તેના
આપવો પડે તે આપીને આ પ્રશ્નને તાત્કાલિક નિકાલ લાવ્યે જ પરિણાવ ને લેકશાહી રીતે અમલ કરવાને બદલે, અમાનુષી
છૂટકો છે. ચેમાસું પૂરું થતાં, પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર અને અત્યાચારો અને ભયંકર હત્યાકાંડ આદરી, લાખે મનુષ્યને સંહાર
બાંગલા દેશની મુકિતવાહિની વચ્ચેનો સંઘર્ષ વધશે અને સંભવ છે. કર્યો અને ૯૦ લાખ માનવીઓને બેહાલ દશામાં વતન છોડવું
કે તેના પરિણામે શરણાર્થીઓને પ્રવાહ વેગ પકડે. અત્યાર સુધી પડયું દેનાં પરિણામે ભારતે ભોગવવા પડે તેમાં કોઈ ન્યાય નથી.
આવેલ શરણાર્થીઓમાં લગભગ ૮૦ ટકા હિન્દુ છે, પણ હવેના પડોશી પોતાના ઘરમાં આગ લગાડે અને તે અગ આપણા ઘરમાં
પ્રવાહમાં મોટે ભાગે મુસલમાન હશે. પૂર્વ બંગાળના આ આંતરફેલાય તે તેને અટકાવવાની જવાબદારી આગ લગાડનારની છે
વિગ્રહમાં , પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી શાસનના જુલમના ભેગ અને તેની જવાબદારી અદા કરવા તે તૈયાર ન હોય તે તેના ઘરમાં
હિન્દુઓ અને અવામીન લીગને ટેકો આપનાર લાખો મુસલમાન જઈને પણ આગ બુઝાવવાની આપણી ફરજ થઈ પડે છે. વિદેશી બન્યા તે બધાને ખતમ કરવાને પંજાબી લશ્કરને પ્રયત્ન છે. સત્તાઓ અને ખાસ કરીને અમેરિકા અને ચીન, પાકિસ્તાનના લશ્કરી મુસલમાન શરણાર્થીઓની વધારે ભારત દેશમાં થાય તેનાં કોમી
પરિણામો અત્યંત હાનિકારક છે. તે અટકાવ્યે જ છૂટકો. શારીનને આવાં દુષ્કથી અટકાવવાને બદલે તેને પ્રોત્સાહન આપે છે ત્યારે ભારત મૂંગે મોઢે આ યાતનાઓ સહન કરે તે શકય
" આપણે આશા રાખીએ કે વડા પ્રધાનની આ યાત્રા ભારતની
યાતનાઓને અંત લાવવામાં સફળ થાય, નહિ તો કોઈ પણ ભાગ નથી. ૯૫ લાખ શરણાર્થીઓને આથિક બોજો તે અસહ્ય છે જ
આપવા આપણે તૈયાર રહેવું પડશે. પણ તે વધારે સમય ભારતમાં રહે તે તેનાં બીજાં સામાજિક અને
વિલાં ઝાન્ટને શાતિપારિતોપિક રાજકીય પરિણામે ભારત માટે તેથી પણ વધારે હાનિકારક આવશે.
- પશ્ચિમ જર્મનીના ચાન્સેલર વિલી બ્રાન્ટને વિશ્વવિખ્યાત આપણી ધીરજ હવે .ખૂટી છે અને આ પરિસ્થિતિના અંતે
નોબલ પારિતોષિક, દુનિયામાં શાનિત સ્થાપવાના સાચા પ્રયત્નની લાવવા તાત્કાલિક પગલાં અનિવાર્ય છે. છ મહિના સુધી આંતર
કદર તરીકે એનાયત થયું તે નોંધપાત્ર બનાવી છે. રાજડીય રાષ્ટ્રીય લેકમત જાગ્રત કરવા આપણે ઘણા પ્રયત્નો કર્યા છે. હવે
સત્તાસ્થાને હોય તેવી વ્યકિતએ, દુનિયાની વ.માન પરિસ્થિતિમાં, યુદ્ધ વડા પ્રધાન પતે. યુરોપ-અમેરિકાને ગંભીર ચેતવણી આપવા ગયાં
'અટકાવવા અને શાન્તિનું વાતાવરણ સર્જવામાં, અસરકારક ફાળો છે. આપણે તેમની દયા યાચવી નથી. તેમને તેમની નૈતિક અને રાજકીય
આપી શકે છે, એવી વ્યકિતઓ દુનિયાની અશાન્તિ વધારવામાં પણ જવાબદારીનું ભાન કરાવવું છે. અમેરિકા, ચીન અને બીજા કેટલાક
નિમિત્ત બને. મેટાં રાજ્યના વડાઓના હાથમાં એટલી વિપુલ દેશના અસહકારી વલણને કારણે આપણે રશિયા સાથે કરાર કરવી સત્તા છે કે દુનિયાના ભલા કે બૂરાના તેઓ કારણરૂપ બની શકે. વિલી પડયા. તેનું સ્પષ્ટીકરણ . પણ દુનિયાના બીજા દેશોને કરવાની જરૂર
બ્રાન્ટ પશ્ચિમ જર્મનીના ચાન્સેલર થયા પછી તેમણે શાન્તિ માટે છે. બંગલા દેશને પ્રશ્ન એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રશ્ન ખરેખર પ્રામાણિક પગલાં લીધાં છે. ' છે જ નહિ. એ પ્રશ્ન પશ્ચિમ પાકિસ્તાન અને બંગલા દેશની પ્રજા વિલી બ્રાન્ટનાં માતા અપરિ ત્રીત હતાં. કુમારિકાના પુત્ર તરીકે અને તેના ટામેલ પ્રતિનિધિગો વચ્ચે છે.'' માહ્યાખાન તેમાં કાંઈક સામાજિક આભડછેટ . ભેગવવી પડી. ગરીબાઈને કારણે