________________
૨૭ર
બબુ
જીવન
તા. ૧૧-૪૯૭
5 શ્રી વિમલબહેન સાથે કરેલી સિલેનની યાત્રા >>> પ્રબુદ્ધ જીવન'ના વાચકો શ્રી વિમલબહેન ઠકારના નામથી અન્ય કોઇ ધર્મગુરુ કે ઉપદેશક માટે કરવામાં આવ્યું ન સુપરિચિત છે. પૂ. શ્રી પરમાનંદભાઇની પ્રેરણાથી ૧૯૬૭ની વિમલ- હતા, તે આસાન બહેનશ્રીને માટે મૂકવામાં આવ્યું હતું. તેમને બહેન સાથેની અમારી નારાયણ આકામની યાત્રાનું વર્ણન પ્રબુદ્ધ જ બૌદ્ધ ભિક્ષાઓ આ સભામાં હાજર રહ્યા હતા. આ સભામાં જીવનમાં પ્રસિદ્ધ થયું હતું. ત્યાર બાદ ડેલહાઉસીમાં તેમની સાથેના ધારાસભ્ય, એલચી, કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના ચેરમેન તથા અનુઅમારા સહજીવનની વિગત અને તે પછી તેમને ગંગોત્રી, યાયીઓ, સેનેટના પ્રેસિડન્ટ, સરકારી અધિકારીએ, બૌદ્ધ ધર્મના જનેત્રી, ગૌમુખ, બદ્રીનારાયણ તથા કેદારનાથની યાત્રાને ઉલ્લેખ ભિક્ષુઓ વિગેરે ઉપસ્થિત થતા હતા. જુદા જુદા સ્થાને જાહેર પણ પ્રબદ્ધ જીવનમાં પ્રકાશિત થયો હતે. આ વર્ષે તેમની સાથે સભાઓ થતી જેની ૫૦૦ થી ૧૦૦૦ સુધીની લોકોની હાજરી સિલેનના પ્રવાસે જવાનું સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. આ રહેતી. પ્રવાસનું નીચે આપેલું વર્ણન પ્રબુદ્ધ જીવનના વાચકોને ગમશે શ્રીલંકામાં એનીબેરાન્ટનાં પ્રવચને બાદ ઘણા વર્ષે આધ્યાએવી આશા રાખું છું.
ત્મિક પ્રવચનેના સ્ત્રીપ્રવકતા બહેનશ્રી પ્રથમ જ હતાં. અહીંના સીલેનનું મૂળ નામ શ્રીલંકા છે. સ્વાતંત્રય પ્રાપ્ત કર્યા પછી સંચાલકોએ બહેનશ્રીના પ્રવચનેને “સમગ્ર કાંતિ” તરીકે જાહેરાત અહીંની પ્રજાએ તેને તેના મૂળ નામથી અપનાવ્યું છે. શ્રી વિમલ- આપી હતી. બહેનશ્રીના પ્રવચનના મુખ્ય મુદ્દાઓ એ હતા કે “આજે . બહેનના શ્રીલંકાના પ્રવાસનું આયોજન ચર્ચાસભાએ, વ્યકિતગત માનવીનું જીવન ખંડિત બની ગયું છે. સવારથી રાત સુધી તેનાં . સંપર્ક અને ધ્યાનશિબિર માટે કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના મન અને બુદ્ધિ કેવી રીતે કામ કરે છે તેની તેને જાણ નથી. સુમ બે સજજનોએ બે વર્ષ પહેલા બહેનશ્રીના પુસ્તકો વાંરયા, તેમાંથી કે સ્થલ વિચાર, વિકાર, ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની શરીર પ્રેરણા મેળવી અને તેઓએ બહેનશ્રીને શ્રીલંકા આવવા માટે આમં- અને મન પર રાસાયણિક (કેમીકલ) અસર શું થાય છે, તે માત્ર મન ત્રણ આપ્યું. તેમના આ આમંત્રણને લક્ષમાં લઇ બહેનશ્રીએ ત્રણ અને બુદ્ધિથી સમજવાને વિષય નથી. તે માટે પિતાની જાતનું સપ્તાહને કાર્યક્રમ નક્કી કર્યો. શ્રીલંકાની સરકારના સહકારથી અહીંના સમગ્રપણે નિરીક્ષણ કરવું આવશ્યક છે” વિગેરે. સેનેટના પ્રમુખશ્રીએ બહેનશ્રીને એક મુખ્ય મહેમાન તરીકે આ ઉપરાંત સરકારી અધિકારીઓની સભામાં દેશને વિકાસ આમંત્રણ આપ્યું હતું. બહેનશ્રીના આ કાર્યક્રમ માટે “વિમલા કેવી રીતે થાય, પ્રજા સાથે કેવી રીતે કામ કરવું વિગેરે પ્રશ્નોની ઠકાર ફેલેશીપ” અને “વિમલા ઠકાર રીસેપ્શન કમિટી” ની રચના છણાવટ થઇ હતી. બહેનશ્રીએ વ્યકિતગત પરિવર્તન પર ખૂબ જ ભાર કરવામાં આવી હતી. આ કમિટીમાં ધારાસભ્ય અને સ્થાનિક આગેવા
મૂકયો હતો. તેમણે સમજાવ્યું કે “પ્રત્યેક વ્યકિતની સમગ્ર કાંતિ થશે નોને સમાવેશ કરવામાં આવ્યો હતે.
તે જે સમાજને સમગ્ર વિકાસ શકય બનશે. વ્યકિત રૂષ્ણ હશે ત્યાં - તા. ૨૩-૨-૭૧ ના રોજ અમે મુંબઇથી એરઇન્ડિયાના સુધી સમાજને કે દેશને સમગ્ર વિકાસ શકય નથી. ” માઓ, માર્કસ, વિમાનમાં શ્રીલંકા જવા રવાના થયાં. અમારે કાર્યક્રમ ત્રણ સપ્તાહને ગાંધીજી અને વિનોબાજી વિશે પ્રવચનની માંગણી હોવાથી એક દિવસ હતા. બહેનશ્રી પ્રથમ જ વાર શ્રીલંકા આવતા હતા. મારા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આ વિષયને સ્પર્શતા વાર્તાલાપ તે આ પરદેશને પ્રવાસ પ્રથમ વારને હતે. કોલંબે એરપોર્ટ ઉપર ગોઠવ્યો હતે. શ્રીલંકાના અગ્રગણ્ય નાગરિકોએ બહેનશ્રીનું ખૂબ જ આદરપૂર્વક કોલંબેમાં અમે દસ દિવસ રહ્યાં અને આજુબાજુના જેવાઅને ઉમળકાભર્યું સ્વાગત કર્યું. એકબીજાને પ્રત્યક્ષ પરિચય તે લાયક સ્થળની મુલાકાત લીધી. ખાસ કરીને અહીંનું બૌદ્ધ મંદિર હતે જ નહિ, છતાં તરત જ સૌ એકબીજાની સાથે મૈત્રીભાવે
ધ્યાન ખેંચે તેવું હતું. તે મંદિરના એક ખંડમાં ભગહળીમળી ગયા હતા. સરકારશ્રી તરફથી સુરક્ષાખાતાના અધિકારી વાન બુદ્ધની શયનમુદ્રામાં લગભગ ૨૦ ફટ જેટલી લાંબી પ્રતિમા હાજર રહ્યા હતા.
હતી. બીજી પદ્માસનવાળી નિરીક્ષણ કરતી મુદ્રામાં અને ત્રીજી ઊભેલી કોલંબે એરપોર્ટ પરથી અમારે ઉતારે ૨૫ માઇલ દૂર હતે. મુદ્રામાં લગભગ ૨૦ ફટ જેટલી ઊંચી પ્રતિમા હતી. આ ખંડની. માર્ગમાં આવતાં નાનાં નાનાં ગામડાંઓ વટાવી રાત્રે ૮-૪૫ વાગે બહાર બુદ્ધભગવાનના ૨૪ અવતારનું દર્શન કરાવતી ૨૪ પ્રતિ અમે અમારા નિવાસસ્થાને પહોચ્યાં. કાર્યક્રમનું સંચાલકે અને માએ હતી જે લગભગ એકસરખી હતી તેનાં દર્શન કર્યા. આ યજમાન પૂબ માયાળુ હતા. અમારુ નિવાસસ્થાન સુસજજ ઉપરાંત ભગવાન બુદ્ધના ભાવી અવતારની પ્રતિમા જોઇ. બધી જ તે હતું જ; પરંતુ તેઓની સરભરા અને નાનામાં નાની વરનું દિવાલે ભગવાન બુદ્ધના અભુત જીવનપ્રસંગે અને કથાએથી માટેની કાળજી જોઇ અમે ખૂબજ પ્રસન્નતા અનુભવી. ચિત્રિત હતી, આ મંદિરની સ્થાપના ૧૯૩૦માં કરવામાં આવી હતી.
તા. ૨૪-૨-૭૧થી અમારા કાર્યક્રમની શરૂઆત થઇ. બહેનશ્રીના સાંજે સભામાંથી પાછા ફરતાં અમે કેવાંબેના ગેલફેસ બ્રીજ પત્રવ્યવહાર અનુસાર કલ્પના એવી હતી કે નાની ચર્ચાસભા, ધ્યાન- પર ફરવા જતાં. આ સમુદ્રપટ અત્યંત રળિયામણા છે. અહિં આંતરશિબિર અને વ્યકિતગત મુલાકાતને કાર્યક્રમના સંચાલકોએ ગેઠળે રાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખૂબ સુંદર અને ભવ્ય માઉન્ટ વીનીવિયા, હશે; પરંતુ તેમણે તે મોટી જાહેરસભાઓ ગોઠવી હતી. આમ હૉટેલ જોઇ. ત્યાંથી લંબે શહેરનું સમગ્ર દર્શન થાય છે, અને જાહેરસભાની પેટી જનસંખ્યાને પરિણામે વ્યકિતગત મુલાકાતી- સૂર્યાસ્ત પણ સરસ રીતે નિહાળી શકાય છે. અન્ય ઔદ્યોગિક ઓની નામાવલિ ખૂબ જ મોટી બની હતી. એકજ દિવસે ૫૦ થી શહેરોની જેમ કોલંબેમાં મોટા ભાગની સ્ત્રીઓ પ્રમાણમાં મહેનું ૬૦ વ્યકિતઓએ મુલાકાત માગી હતી. આમાંથી સંચાલકોએ અને ઉદ્યમી હોવાથી કાંઇ ને કાંઇ કામમાં પ્રવૃત્ત રહે છે. સ્ત્રીઓ. આને માર્ગ કાઢી બધાને સાથે લાવી એક સંયુકત ચર્ચાસભા દ્વારા જ ચાલતી સ્ક્રીન પ્રિન્ટ સાડીઓની વર્કશૉપ જોઈ. અમે ગોઠવી હતી. ચાર દિવસ સારી રીતે પ્રશ્નોત્તર થયા હતા. આ ઉપ- અહિના હેન્ડીક્રાફટ એમ્પરિયમમાંથી તથા મલ્ટીપરપઝ સ્ટોરમાંથી રાંત ઉદ્દે જિજ્ઞાસુઓની વ્યકિતગત મુલાકાતે ગઠવવામાં આવી થોડી ખરીદી કરી. કોલંબે પ્રમાણમાં નાનું પરંતુ મુંબઈને મળતું હતી. પ્રથમ દિવસની પ્રવચનસભા બુદ્ધ કોંગ્રેસ હૈલમાં હતી. શહેર લાગે. અહિના બજારનો કેટલોક ભાગ કોલાબા જે અને આ હૈલના સ્ટેજ પર બૌદ્ધ ધર્મગુરુનું આસન કે જેને ઉપગ કેટલોક કાફડ મારકેટ જેવો લાગે. અસલના ડચ લોકોના સમયનો