________________
-
-
- -
- -
-
-
-
તા. ૧૯–૮–૧૯૭૧ પંખુ જીવન
૧૭
- - જાપાની લોકોએ કોરિયામાં જઈ ત્યાંને બદ્ધધર્મ પિતાના દેશમાં બૌદ્ધધર્મને જ માનીશું અને એ પ્રમાણે પિતાનું જીવન ઘડવાના દાખલ કર્યો. પણ તેમ કરવા જતાં પોતાના સ્વદેશી ‘શિન્તો ધર્મના - તેમ કરવા જતાં પોતાના સ્વદેશી શિસ્તે ધર્મના પ્રયત્ન કરીશું. તેમ કરતાં અમારા પરંપરાગત ખ્રિસ્તી સંસ્કાર જો
એમાં દાખલ થાય તે થાય પણ ખરા. એ સંસ્કાર સ્વીકારીશું, પણ સંસ્કારોની એને દીક્ષા આપી.
એમને શુદ્ધ બુદ્ધ ધર્મનું આવશ્યક અંગ માનવાની ભૂલ નહિ કરીએ. બૌદ્ધધર્મની આવી અનેક આવૃત્તિઓ છે. હવે પશ્ચિમના એટલે
હું માનું છું કે દુનિયાના બધા જ ધર્મોમાંથી એ ધર્મોની મૂળ કે યુરોપ અમેરિકાના કેટલાક ગેરા ખ્રિસ્તીઓ ખ્રિસ્તી ધર્મથી નારાજ આવશ્યક જીવન-દષ્ટિ અલગ કાઢી એને માનવજાતિ માટે સાર્વથઈ બૌદ્ધધર્મને સ્વીકાર કરવા માંગે છે. તેઓ મહાયાન, હીનયાન,
ભૌમ પ્રચાર થવું જોઈએ. તિબેટી બૌદ્ધધર્મ, ચીની બૌદ્ધધર્મ, જાપાની બૌદ્ધધર્મ, બધાનું અધ્યયન
આ જાતનો પ્રયત્ન બધા જ ધર્મના લોકોએ કરવો જોઈએ. પણ કરે છે. તે તે ધર્મના રૂઢિવાદી બૌદ્ધધર્મના સાધુઓ પાસેથી તેમના
એમાંયે સ્યાદવાદની ભૂમિકા ઉપર ઊભેલા જૈનધર્મનું કર્તવ્ય વિશેષ ધર્મની ખૂબીઓ (અને દોષ) જાણી લે છે. અને કહે છે “એ સ્થાનિક છે. સ્યાદવાદની શુદ્ધતમ દષ્ટિને સ્વીકારી ‘તમામ થપ્રામાણ્ય એટલે અને પ્રાદેશિક બૌદ્ધધર્મ ભલે તે તે પ્રદેશમાં ચાલે. અમે તે બુદ્ધ
કે વચનપ્રામાણ્ય કરે મૂકી દઈ જેનેએ શુદ્ધ જૈનદષ્ટિ, જૈન ભગવાને ચલાવેલા અને પાછળથી વિકસિત થયેલા (અને બગડેલા)
સંસ્કૃતિ અને જૈન ધર્મભાવનાં નાખી પાડવી જોઈએ. અને ભારતમાં બૌદ્ધધર્મમાંથી મૌલિક તો તારવી કાઢી એને જ સ્વીકાર કરવા
પ્રચલિત જૈનધર્મનું વૈશિષ્ટ્રય નોખું પાડવું જોઈએ. જૈન સમાજ જે માંગીએ છીએ. અમે અભિમાન અને આદર સાથે પોતાને બૌદ્ધ કહે- આટલું કામ કરે તો દુનિયાના બધા ધર્મો આગળ એક શુદ્ધત્તમ, લગ
ભગ, દિવ્ય દાખલે તૈયાર થશે. અને એમાંથી જે વિશ્વની સાર્વવડાવીશું. આજ સુધી થઈ ગયેલા અનેક બુદ્ધો અને બોધિસ પ્રત્યે આદર રાખીશું. પણ અમે તો (અમારી દષ્ટિએ શુદ્ધ અને મૌલિક) ભૌમ ધાર્મિકતાનું પ્રાગટય થશે. કાકાસાહેબ કાલેલકર
બંધારણમાં ફેરફાર વિક બેંક રાષ્ટ્રીયકરણ કેસમાં, બંધારણની સ્પષ્ટ જોગવાઈ અને સાલિયાણાંને પ્રશ્ન લટકતો રહ્યો. સુપ્રિમ કૅર્ટના પિતાના પૂર્વના ચુકાદાઓની વિરુદ્ધમાં જઈ,
આ પરિસ્થિતિ અસહ્ય હતી. ૧૯૭૧ ની ચૂંટણીમાં આ એક સુપ્રિમ કૅટૅ બહુમતિથી ઠરાવ્યું કે, જાહેર હિત માટે રાજ્ય કોઈ
મુખ્ય મુદ્દો હતો. પ્રજાએ ઈન્દિરા ગાંધીને મોટી બહુમતી આપી. મિલકત લે તો તે માટે અપાયેલ વળતર પૂરતું છે કે નહિ તેને
આર્થિક અસમાનતાઓ દૂર કરવી હોય અને ગરીબી હટાવવી હોય નિર્ણય કરવાનો કૅર્ટને અધિકાર છે.
તે હાલ છે તેવા મિલકતના અધિકારો યથાવત ચન્દ્રદિવાકરી - અબા- રાજવીઓના સાલિયાણાંના કેસમાં સુપ્રિમ કૅટે ઠરાવ્યું કે ધિત રહે નહિ. સરકારે ત્વરિત પગલાં લેવા જ રહ્યાં. તેથી, બંધાકલમ ૩૬૬ (૨૨) મુજબ માત્ર જાહેરાત કરીને, રાષ્ટ્રપતિ બધા
રણમાં ફેરફાર કરતાં ત્રણ ખરડા–જેને ૨૪, ૨૫ અને ૨૬ માં રાજવીઓને આપેલ સ્વીકૃતિ રદ કરી શકતા નથી. આ કેસ માટે
ફેરફાર કહે છે-લોકસભામાં દાખલ કર્યા છે. મિલ્કતને લગતા મૂળઆટલે નિર્ણય પર્યાપ્ત હતા. પણ તેથી આગળ જઈને કેટલાક
ભૂત હકોમાં કોઈ ફેરફાર કરાય તે પહેલાં, ગલકનાથને ચુકાદો રદ કરી, જોએ સ્પષ્ટપણે અને કેટલાંક ગર્ભિત રીતે, એવો અભિપ્રાય
એવા ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર છે તે સ્થાપિત કરવું વ્યકત કર્યો છે કે સાલિયાણાં એ મિલકતને લગતો મૂળભૂત
જોઈએ. ૨૪ મો ખરડો તે માટે છે. ૨૫ માં ખરડામાં ફરીથી જાહેર અધિકાર છે. પરિણામે, સાલિયાણાં રદ કરવા હોય તો પૂરું વળતર
કરવામાં આવે છે કે વળતર કેટલું અને કેવા સ્વરૂપે આપવું આપવું પડે. જો પૂરું વળતર આપવું હોય તો રદ કરવાને અર્થ તેને નિર્ણય પાર્લામેન્ટ જ કરી શકશે. અને તે પુરેપુરું નથી તે શું છે?
કારણે જ એવા કોઈ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે નહિ. રાજપને જાહેર હિત માટે કોઈ મિલકત લેવાની જરૂર પડે ૨૬ મે ખરડો સાલિયાણાં નાબુદી મટે છે. મોટેભાગે, આ ત્રણે ત્યારે, તેનું વળતર આપવું એવી જોગવાઈ બંધારણમાં છે જ. પણ આવું ખરડાઓ, સુપ્રિમ કોર્ટના ઉપર જણાવેલ ત્રણ ચુકાદાઓ પૂર્વે વળતર કેટલું અને કેવા સ્વરૂપે-રોકડેથી ફે લાંબાગાળાના બેન્ડઝ જે રિથતિ હૈતી, તે કાયમ કરવા માટે છે. પણ ભવિષ્યમાં આવી રૂપે–આપવું તે નક્કી કરવાને અધિકાર પાર્લામેન્ટને છે એમ પરિસ્થિતિ ઊભી ન થાય તેની કાંઈક ચિન્તાથી, આ ખરડાઓની માનવામાં આવતું. જમીનદારી નાબુદ કરી અને ખેત-જમીનને જોગવાઈ વધારે સ્પષ્ટ અને કાંઈક વિશેષ છે. લગતા બધા રાજાએ કાયદાઓ કર્યા તેમાં વળતરને સવાલ મુખ્ય
પહેલાં ૨૪ મે ખરડો કાયદો થાય પછી જ ૨૫ અને ૨૬ હિતે. ૧૯૫૪ પહેલાં સુપ્રિમ કૈર્ટે એમ ઠરાવ્યું હતું કે પૂરું વળતર
"મા ખરડાઓ હાથ ધરાય. તેથી આ બને ખરડાઓ દાખલ કર્યા છે આપવું જોઈએ-ઓછું અપાય નહિ. તેથી ૧૯૫૪ માં મૂળભૂત
પણ તેની વિચારણા પછી થશે. ૨૪ મે ખરડો લોકસભામાં ૩૮૪ અધિકારની કલમ ૩૧ માં ફેરફાર કરી સ્પષ્ટ જોગવાઈ કરી કે વળતર
વિરુદ્ધ ૨૩ ની જંગી બહુમતિથી અને રાજ્ય સભામાં, ૧૭૭ વિરૂદ્ધ ઓછું અપાય છે તે કારણે કૅર્ટમાં એવા કાયદાને પડકારી શકાશે
૩ની બહુમતીથી પસાર થયો છે. આ ખરડાથી કલમ ૩૬૮ માં ફેરફાર . No such law shall be cal ed in question 11 any
થતો હોવાથી, ઓછામાં ઓછા ૯ રાજ્યની ધારાસભાની court on the ground that the compensation provi
તેને મંજૂરી મળવી જોઈએ. તે મળવામાં મુશ્કેલી જણાતી નથી. ded by that ay is not adeque..te.
- મૂળભૂત હક્કોમાં ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર છે. તે
હવે ૨૪ મે ખરડો થોડી વિગતથી તપાસીએ, ગેલકનાથ
કેસના બહુમતિ ચુકાદાનો સાર એ હતો કે બંધારણમાં ફેરફારને હકીકત સુપ્રિમ કૅટૅ છેક ૧૯૫૧થી સર્વાનુમતે આપેલા ચુકાદાઓથી
લગતી કલમ ૩૬૮, બંધારણની કલમ ૧૩ ને કારણે, મૂળભૂત સ્વીકારી હતી.
હકોને લાગુ પડતી નથી. તેથી બંધારણમાં ફેરફાર કરવાની કલમ વળી, વળતર પૂરતું ન હોય તે પણ એવા કાયદાને પડકારી
૩૬૮માં જોગવાઈ છે તે મુજબ મૂળભૂત અધિકારોમાં પાર્લામેન્ટ શકાતું નથી એ હકીકત, ૧૯૫૪ પછી સુપ્રિમ કોર્ટે આપેલ ચુકા
ફેરફાર કરી શકતી નથી. ૨૪ મા ખરડામાં કુલ ૧૩ અને ૩૬૮મા દાઓમાં સ્વીકારવામાં આવી છે.
રાધારા કરી સ્પષ્ટ કરવામાં આવે છે કે, મૂળભૂત હકોમાં ફેરફાર છતાં ૧૯૬૭ માં, હવે બહુ ગવાયેલ ગેલકનાથ કેસમાં, માત્ર કરવાને પાર્લામેન્ટને અધિકાર છે અને કલમ ૧૩ એવા ફેરફારોને એક બહુમતિથી (છા વિરુદ્ધ પાંચ), સુપ્રિમ કૅટે, પોતાના પૂર્વના
લાગુ પડશે નહિ. સર્વાનુમતિ ચુકાદાઓ રદ કરી, ઠરાવ્યું કે મૂળભૂત અધિકારો રદ કરવા અથવા ન્યુન કરવાને પાર્લામેન્ટને અધિકાર નથી. બેંક રાષ્ટ્રીય
પાર્લામેન્ટ પસાર કરેલ કોઈ પણ ખરડાને રાષ્ટ્રપતિની
મંજૂરી મેળવવી રહે છે અને બંધારણીય પ્રથા (Conventi n) કરણ કેસમાં, ૧૯૫૪ના ફેરફારને અને ત્યાર પછીના પિતાના ચુકાદાઓને અવગણી, સુપ્રિમ કૅર્ટે ઠરાવ્યું કે વળતર પૂરતું છે કે
મુજબ રાષ્ટ્રપતિ મંજૂરી આપે જ છે. પણ ૨૪ મા ખરડામાં એવી નહિ તેને નિર્ણય કરવાને સુપ્રિમ કૅટને અધિકાર છે.
જોગવાઈ કરી છે કે બંધારણમાં ફેરફાર કરતાં ખરડાને રાષ્ટ્રપતિએ
મંજૂરી આપવી જ જોઈશે. આવી જોગવાઈ શા માટે કરવી પડે આવો અર્થ કરવામાં Compensation શબ્દને આધાર લીધો.
છે તેને કોઈ ખુલાસે લોકસભાની ચર્ચા દરમ્યાન થયો નથી. ગિલકનાથના કેસ પછી, મૂળભૂત હકોમાં ફેરફાર થાય એવું ના કદાચ, વધારે પડતી ચોક્સાઈ માટે હોય. તેમાં રાષ્ટ્રપતિને કાંઈક છે. તેથી વટને ખાતર, આપવું જોઈએ તેના કરતાં બમણ અથવા અવિશ્વાસ રહ્યો છે, હું જ છે - સુધી, હiાણ ફળીના