________________
સ્વ. મુનિ કુ મા ર “ભ ત્રુ
૧૧૮
પ્રબુધ જીવન
તા. ૧૬-૮-૧૯૭૧ કરેલ ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપવા આનાકાની કરી હોય. .
- હિન્દુ વારસા ધારો થયો ત્યારે રાજેન્દ્રબાબુ તેને મંજૂરી આપવા નારાજ હતા. પણ છેવટે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે
મુનિકુમાર ભટ્ટને પરિચય બાળપણથી હતો. એમના પિતા મંજૂરી આપવી જ જોઈએ અને પછી આપી.
"મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાન્ત) ભાવનગરમાં દીવાનપરામાં ૨૪ મા ખરડાએ દેશમાં સારી પેઠે વિવાદ જગા છે. અમારા ઘરની સામે જ રહેતા. હું પાંચ-છ વર્ષના હઈશ ત્યારે મુનિહકીકતમાં, ગલકનાથ કેસને ચુકાદો આવ્યો ત્યારથી જ આ વિવાદ કુમાર મારી સાથે રમવા આવે. મારું માથું મોટું અને શરીર પાતળું શરૂ થયું છે. સ્થાપિત હિતોએ આ ચુકાદાને ઉમળકાભેર આવકાર્યો જોઈને મારાં ફોઈના એક પુત્રને પૂછે કે “આ ભાઈ આવા કેમ છે. માત્ર, બંધારણની દષ્ટિએ જ. જોઈએ તે, ગોલકનાથ કેસના છે?” અને પેલા ભાઈ ઉત્તર આપે કે “એમનું મગજ જરા ચક્કર ચુકાદામાં, છ. જજોએ બંધારણની કલમ ૩૬૮. અને ૧૩ ને જે છે એટલે !” આનું સ્મરણ તે અતિશય ઝાંખું છે અને આ અને અર્થ કર્યો છે તે ખોટો છે. તટસ્થ કાયદાના નિષ્ણાતે, શ્રી મોતીલાલ
આવી વાતે પછીથી સાંભળેલી. , સેતલવડ, શ્રી સીરવાઈ, અને બીજા ઘણાને સ્પષ્ટ અભિપ્રાય છે
આ કોલેજમાં આવ્યા પછી મુનિકુમાર સાથે સંબંધ ગાઢ થશે. એ કે ગોલકનાથ. કેસને બહુમતિ ચુકાદો ખોટો છે. સેતલવડે કહ્યું છે કે તે રાજકીય હેતુથી પ્રેરિત ચુકાદો છે. It is a political
જો કે જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતા અને હું dicition, ગલકનાથને બહુમત ચુકાદો અસંગતિથી (Con
મુંબઈમાં એલ્ફિન્સ્ટનમાં; પરંતુ વેકેશનમાં હું ભાવનગર જતો ત્યારે tradictions) ભરપૂર છે. જે પાંચ જજોએ વિરુદ્ધ અભિપ્રાય આપ્યો
મળતા. અમારું મિત્રમંડળ પણ બહોળું હતું. કપિલભાઈ અને રામુ
ભાઈ ઠકકર, મુનિમારના નાના ભાઈ જયન્તભાઈ, જીતુભાઈ મહેતા છે તેમણે બહુમતિ ચુકાદાની દરેક દલીલનો જડબાતોડ જવાબ
અને એમના મોટાભાઈ, ચુનિલાલ કાપડિયા ઈત્યાદિ સૌ મળીએ, આપ્યો છે.
:- . : " ગમ્મત કરીએ, "ચર્ચા કરીએ, સાથે કોઈ પુસ્તક વાંચીએ. હાસ્યરસિક પણ, બંધારણની દષ્ટિ ઉપરાંત, બીજી ઘણી બાબતો સ્થાપિત લેખક સ્ટીકન લીકોકના લેખે સાથે વાંચેલા. બર્ટાન્ડ રસેલ અને હિતોએ ઊભી કરી છે. મૂળભૂત હકોમાં ફેરફાર કરવાને પાર્લા- બર્નાર્ડ શોના પણ. ગુજરાતી લેખે પણ વાંચીએ. મુનકુમાર પણ મેન્ટને અધિકાર હશે તો બધા મૂળભૂત હકો રદ થશે, લોકશાહી પિતાના લેખો વાંચી સંભળાવે. ૧૯૨૫માં “ગધેડીઆ ખેતરના ખતમ થઈ સરમુખત્યારશાહી આવશે, બધાની મિલકત સરકાર શિર્ષક હેઠળ એમણે પ્રતિકાવ્ય (Parody)ને એક સરસ લેખ પડાવી લેશે, લઘુમતીઓને કોઈ રક્ષાણ નહિ રહે, એવી ઘણી ભ્રામક લખ્યો હતો. એ કાળના ગુજરાતને કવિઓ આ વિષય પર કેવા માયાજાળ ઉભા કરવા પ્રયત્નો થયા છે. બાળકનાથના ચુકાદા ૧૧ પ્રકારનું કાવ્ય રચે એ એને વિષય હતા. ત
. આ અધિકાર હતો જ અને પામિંટે તેને ઉપયોગ પણ કર્યો છે તે હકીકત ભુલાઈ જવાય છે. પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓને અણ- - ઈંટરમિડિયેટ આર્ટસની પરીક્ષા મુંબઈમાં અમે ગામદેવીમાં મારા વિશ્વાસ કરવો તે લોકશાહીના મૂળમાં કુઠારાઘાત છે અને તેમાં જ 'પિત્રાઈ ભાઈને ત્યાં રહીને આપેલ. પરીક્ષા મંડપ ગોવાળીયા લોકશાહીને દ્રોહ છે. મૂળભૂત હકો બંધારણમાં પ્રજાના પ્રતિનિધિઓ- ટેક પર (જેને હવે ઓગસ્ટ ક્રાંતિદાન કહે છે ત્યાં) હતા. નિકુમારે એ જ મૂકયા છે. કોઈ પણ સત્તા કે અધિકારને સદુપયોગ થશે કે પછી આગળ અભ્યાસ નહોતો કર્યો અને થોડો વખત મારા પિતાની દુરુપયોગ તેનો આધાર પ્રજાની જાગૃતિ ઉપર છે, ગલકનાથ કેસમાં (લલ્લુભાઈ શામળદાસની) ઓફિસમાં મુંબઈમાં કામ કર્યું હતું. એ જસ્ટીસ વાંછુએ કહ્યું છે :
પછી એ ભાવનગર જઈને રહ્યા. જુદા જુદા ખાતાઓમાં નોકરી "Possibility of abuse of any power granted to any
કરી. છેલ્લે પુરાતત્વ ખાતામાં હતા અને એક નાળામાં શિક્ષક
તરીકે પણ કામ કર્યું. ગમે ત્યાં હોય પરંતુ એમની જ્ઞાનપ્રાપ્તિની authority is always therc; and if possibility of
પિપાસા એવી જ હતી. એ ૧૯૨૦-૨૪ના વર્ષોમાં ગણિકાના abusc is a reason for withholding the power, no power એમને ઘેર વારંવાર જતા અને એમના પિતાના પરિચયને લાભ whalovor can cvor be conforlod on any authority, પણ મળત. be it oxecutive, logislative or even judicial .... even મુનિકુમાર હળવા નિબંધ લખતા. એમણે લાક્ષણિક શૈલી if it (Parliamont) abuses thic power of Constitutional કેળવી હતી. કટાક્ષ એમના નિબંધોનું મુખ્ય લક્ષણ હતું. વર્ષો પહેલાં amondment under Article 368, the chocle in such
કૌમુદીમાં એમનું તુલિકા પાટવ આવતું. પછીના વર્ષો ‘ભાવનગર circumstances is not in Courts but is in the poople
સમાચાર'માં એમના કટારલેખો નિયમિત આવતા. એમના હાસ્યમ્સ
માર્મિક અને હળવે હતો. “ડે પહોરે” નામનો એક ગ્રંથ પણ who olect members of Parliament".
પ્રસિદ્ધ થયો છે. એમના બીજા લેખોનો સંગ્રહ એમણે કર્યો નહિ, - ૨૪ માં ખરડાને માત્ર પાર્લામેન્ટમાં જ નહિ પણ દેશભરમાં
હજી થાય તો સારું. છેલ્લા થોડા વર્ષથી એ લખતા બંધ થઈ ગયા મેટો આવકાર મળ્યો છે. વાણીસ્વાતંત્ર્ય,ધાર્મિક, સાંસ્કારિક અથવા લઘુ
હતા. એમનાં પત્ની ગિરિબાળાના અવસાન પછી એ એકલા પડી મતિના હકો વગેરે કોઈ રદ કે ન્યુન કરવાનું નથી કરી શકે નહિ –
ગયા હોય એમ લાગતું. ભાવનગર કે મુંબઈ એક સ્થળે એ સ્થિર એવી કોઈ સરકાર આવશે ત્યારે બંધારણ જ નહિ હોય. અત્યાર
થઈ શકતા નહિ અને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરવા મથતા હોય ઉહાપોહ માત્ર મિલકતના હકો માટે જ છે. તેમાં પણ જેની પાસે
એમ લાગતું. આનું એક કારણ એમની નબળી તબિયત પણ હતું. માટી અને વધારે પડતી મિલકતો છે તેવા સ્થાપિત હિતેના રક્ષણ માટે.
મુંબઈની ધમાલ અને ભીઠ એમનાથી સહન થઈ શકતાં નહિ. ૨૪ મા ખરડાને પણ કૅર્ટમાં પડકાર તે થશે જ. ગલકનાથ ભાવનગર એમને સૂનું લાગતું. ' કેસમાં જ જસ્ટીસ હીદાયતુલ્લાએ આવા પડકારને નિર્દેશ કર્યો છે. પાર્લામેન્ટને અધિકાર કાયમ કરવા, કલમ ૩૬૮ માં સુધારો
| મુનિકુમારનું દુ:ખદ અવસાન એમના ઓપરેશન પછી ચારેક કલાકે કરવામાં આવે તે પણ, તેમના મત મુજબ, તે સુધારો, કલમ
બુધવારે ૨૧ જુલાઈએ બપોરે થયું. એના ત્રણ દિવસ પહેલાં ભાટિયા ૧૩ ને કારણે થાય નહિ. આ દલીલ ધ્યાનમાં રાખી, ૨૪ મા ખુર
જનરલ હોસ્પિટલમાં એમની ખબર કહાડવા ગયો ત્યારે પથારીમાં ડામાં કલમ ૩૬૮ અને ૧૩ બન્નેમાં ફેરફાર કર્યો છે. સુપ્રિમ કોર્ટની
બેસી પાનસેપારી ખાતા હતા અને આનન્દમાં હતા; અને કહે: સારી પેઠે ટીકા થઈ છે, કેટલીક અનુચિત. સુપ્રિમકૅટે પણ છેલ્લાં
આ ખાવાની મને રજા છે.” ઓપરેશન માટે હિમત આપવા પાંચ વર્ષમાં મિલકતના હકોના રક્ષણ માટે વધારે પડતી ચિન્તા બતાવી
પ્રયાસ કર્યો અને અનેક રમૂજી ટૂચકા કહી હસાવ્યા. એના ત્રણ છે. સુપ્રિમ કૅર્ટ અને પાર્લામેન્ટ, બન્નેએ પરસ્પરના માન અને
દિવસ પછી એ સદાને માટે ચાલ્યા ગયા. બાળપણના મિત્રો આદર જાળવવા જોઈએ અને પોતપોતાની મર્યાદા સમજવી
- ચાલ્યા જાય છે ત્યારે આપણી વયનું તીવ્ર ભાન થાય છે અને જોઈએ. એકને અનાદર બીજામાં અનાદર પ્રેરે. પાર્લામેન્ટ અને કાળના આવેગની પ્રતીતિ થાય છે. સુપ્રિમ કૅટે વચ્ચે કોઈ સંઘર્ષ થવાની જરૂર નથી; નહિ થાય એવી
"Time like an ever rolling stream: આશા રાખીએ. ગલકનાથ કેસને બહુમતી ચુકાદો સર્વથા ખેાટે
Bears all his sons away છે અને તેને પાર્લામેન્ટ રદ કરવો જ રહ્યો.
They fly forgotten, as a dream ૨૫ અને ૨૬ મા ખરડાઓ હવે પછી વિચારીશું.
Dies at the opening day." ચીમનલાલ ચકુભાઈ શાહ
ગગનવિહારી મહેતા