SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન 33 ભારતને સ્પર્શતું રશિયા, ચીન અને અમેરિકાનું રાજકારણુ << શ્રી ચેસ્ટર બેલ્સને આ લેખ કાળજીપૂર્વક વાંચી જવા હું અને વ્હાઈટ હાઉસમાં લગભગ દરેક જણે નકારી કાઢી. એવું ધારભલામણ કરું છું. અમેરિકાની વર્તમાન વિદેશનીતિ, ખાસ કરીને વામાં આવતું હતું કે ભારતને અમેરિકા રિવાય બીજું કોઈ ઠેકાણું ભારત પ્રત્યેની, કેટલી હાનિકારક છે, તે હકીકત શ્રી બેશે સ્પષ્ટ નથી. આમ છતાં પ્રમુખ કેનેડી મારા મત સાથે સંમત થયા હતા અને બતાવી છે. ભારતે રશિયા તરફી વલણ કેમ લેવું પડયું તે પણ તેમણે જુલાઈમાં હું ભારત પહોં. તે પછી તુરત જ વડા પ્રધાન સમજાવ્યું છે. તંત્રી. ' ' નહેરુ અને તેમના સાથીઓ સાથે પરિસ્થિતિ ચકાસી જોવાનું મને ૧૯૬૨ના ઓકટોબરમાં રચીનના આક્રમણ પછી ભારતની મદદ કહાં. પછી કેનેડી સાથે વધુ ચર્ચાઓ કરવા માટે પાછા વૉશિંગ્ટન માટેની અપીલને અમે જે ત્વરાથી દાદ આપી તેમાં અગ્રતાની અગતાની પાછા ફરવું એવું નક્કી થયું હતું. નવી દષ્ટિનું પ્રતિબિંબ પડતું હતું, જેને માટે હું આશા સેવતો રહ્યો નહેરુ સાથે મંત્રણા હતા. નહેરુની માંગણી વૉશિંગ્ટન પહોંચ્યા પછી થોડા જ દિવસેમાં ગ્રીધા અને શરદ ઋતુમાં મારે નહેરુ, સંરક્ષાણ પ્રધાન યશવંતઅમે હવાઈ માર્ગે સાત કરોડ ડૅલરની સામગ્રી રવાના કરી એ ભાર- રાવ ચવ્હાણ અને બીજા ભારતીય અધિકારીઓ સાથે ચીનની સામે તના લાશ્કરી દળના આધુનિકરણની દિશામાં તે વખતે પ્રથમ પગલું પિતાની લશ્કરી સલામતીના પ્રશ્નોની જ નહીં પણ સમગ્ર રીતે લેખવામાં આવતી હતી. પાંચ વર્ષના ગાળામાં વાપરવા માટેની ૫૦ એશિયામાં સ્થિરતાની વધુ જવાબદારી ઉઠાવવાની ભારતની તૈયારી કરોડ ડોલરની લશ્કરી મદદની ભારતની માગણી અમે પાકિસ્તાનને અંગે પણ ચર્ચાઓ થઈ. નવેમ્બરની અધવચ્ચે હું ભારત સરકાર જે આપી ચૂકયા હતા તેના અડધા ભાગથી પણ ઓછી હતી. આમ સાથેની કામચલાઉ સમજૂતિની દરખાસ્ત સાથે અમેરિકા ગયા. છતાં જૂની ડલેસ-યુગની દલીલે વિદેશ ખાતામાં અને પેગેનમાં તાજેતરના ચીનના આક્રમણથી હચમચી ગયેલા નહેરુએ તદ્દન અણફરી ઊભી થવા માંડી-એ દલીલ એવી હતી કે જો આપણે ભારતને ધારી રીતે અગ્નિ એશિયામાં યુદ્ધને અંત લાવવા માટે રાજકીય તેની સંરક્ષણ શકિત ઊભી કરવા થોડી મદદ કરીશું તે તેનાથી આપણું સમાધાનની વાટાઘાટોમાં અમારી સરકારને ખરેખર ટેકો આપવાની વફાદાર સાથી પાકિસ્તાન નારાજ થશે. કેટલાક વર્ષોથી પાકિસ્તાન સ્વૈચ્છિક તૈયારી બતાવી હતી. (અમેરિકન ભૂમિદળે વિયેટનામ એશિયામાં જે કૌશલથી અમેરિકાની નીતિને ઝુકાવી રહ્યું હતું તે યુદ્ધમાં સીધા સંડોવાયા તે પહેલાની આ વાત છે.) નહેરુ પાકિસ્તાન કૌશલ માત્ર રાષ્ટ્રવાદી ચીનની તોલે ન આવે તેવું હતું.) સાથે લશકરી ખર્ચ પર ટોચમર્યાદા મૂકવા અંગેની વાટાઘાટો કરવા અમેરિકાની નીતિ પણ તૈયાર હતા. નવી દિલ્હીમાં સરકારનું આ નવું વલણ જોતાં શરૂઆતમાં તો હું ભારતની વિનંતિ વિશે જુદા જ કારણસર અને પ્રમુખના પીઠબળને લીધે ભારત સાથે રચનાત્મક સંબંધ ખંચકાટ અનુભવતો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ બહારની માટે જ નહિ પણ અગ્નિ એશિયામાં મંત્રણા દ્વારા પતાવટને માર્ગ અમારી ઘણીખરી લશ્કરી મદદ સંરક્ષણના કોઈ વાજબી હેતુ માટે પણ ખુલ્લે થતે જણાયો. આપવામાં આવી નહોતી પણ હકીકતે મદદ મેળવનાર દેશને આશાઓ તૂટી પડી અમેરિકાની વિદેશનીતિને ટેકો આપવા પ્રેરવાની રુશ્વતરૂપે અપાતી પણ આ આશાઓ તુરત જ પડી ભાંગી. હું વોશિંગ્ટન પહોંચ્યા હતી. એકવાર શરૂ થયા પછી આવી મદદ અટકાવવાનું મુશ્કેલ પછી છ જ દહાડામાં પ્રમુખ કેનેડીની હત્યા થઈ અને છ મહિના પછી બનનું. કેટલીક વાર તે અમે જે રાષ્ટ્રનું રક્ષણ કરવા માગતા હતા તે ૧૯૬૪ના મેમાં નહેરુનું અવસાન થયું, ત્યારે અમારી સરકાર અને રાષ્ટ્રના રાજકીય બંદીબાજ બની જતા હતા. ભારતનું વિષ્ટિમંડળ સમજૂતીને આરે આવી પહોંચ્યું હતું. એટલે આમ છતાં મને ખાતરી હતી કે ભારતની બાબતમાં પરિસ્થિતિ આ દુર્ઘટનાઓથી પ્રથમ નિર્ણય વિલંબમાં પડયો અને પછી જોનસન જુદી હતી. સ્પષ્ટ રીતે જ નહેરુ વંચાઈ જવા તૈયાર નહતા અને વહીવટીતંત્રે પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેની વધુ વિચારણા ભારતની સરથાણ-જરૂરિયાત સાચી હતી. ચીન સાથેની તેની ૨૫૦ મોકૂફ રાખી. ત્રણ મહિના પછી ભારતનું એ જ વિષ્ટિમંડળ મેરોની. માઈલની લાંબી સરહદ તાજેતરમાં ચીની ટુકડીઓએ ઉલંધી હતી મુલાકાતે ગયું અને તેણે જે માગ્યું હતું તે બધું મેળવીને પાછું ફર્યું. અને વધારામાં બર્મા સાથેની ૬૦૦ માઈલની સરહદ પર વ્યાપક આજે ભારતની ૨૮ ડિવિઝન, ૭૦૦ વિમાનનું હવાઈ દળ અજંપે જોવા મળતો હતો. પાકિસ્તાનના લશ્કર, હવાઈદળ અને અને તેનું નાનકડું પણ કાર્યદક્ષ નૌકાદળ મહદંશે રશિયન રામગ્રીથી નૌકાદળને અમેરિકાએ સુસજજ કરેલું હતું. તથા તાલીમ આપેલી સુસજજ છે. ભારતનાં સંરક્ષણ દળના મુખ્ય લશ્કરી પુરવઠો આપહતી છતાં તેણે ૧૯૬૨માં ભારત પરના ચીનના આક્રમણને મૌખિક નાર તરીકે રશિયાની ભૂમિકાના રાજકીય સંકેતોને વધુપડતા અંદાટેકો આપ્યો હતો અને ચીન ફરી ભારત પર આક્રમણ કરે તે પાકિ- જવા તે ભૂલ ગણાશે. પણ હું માનું છું કે એશિયામાં વધુ રાજકીય સ્તાનને ભરોસે કરી શકાય તેવું નહોતું. આ સંજોગોમાં પાકિસ્તાનને સ્થિરતા ઊભી કરવા માટે અમારી લશ્કરી મદદનો ઉપયોગ કરવાની ભારે પ્રમાણમાં ટેકો આપવાનું ચાલુ રાખીને ભારતને મદદ કરવાની એક મોટી તક અમે ગુમાવી બેઠા. ના પાડવી તે ટકી શકે તેવું નહોતું. ભારતમાં રશિથાનું સ્થાન લેવાની એક મહાન તક અમેરિકા ગુમાવી બેઠું! ભારતની જરૂરિયાત ભારતમાં સોવિયેટ પ્રવૃત્તિઓ, ભારતના સામ્યવાદી પક્ષના ત્રણ વળી ચીન સાથેના તાજેતરના સંઘર્ષ પછી ભારત પોતાનાં જૂથમાં પરિણમેલા ભંગાણની હકીકતથી વધુ અટપટી બની છે. સંરક્ષાણ-દળાને એક યા બીજી રીતે આધુનિક બનાવવા કૃતનિશ્ચયી પ્રથમ તે ભારતીય સામ્યવાદી પક્ષ (સી. પી. આઈ.) છે, જે બીજા હતું. અમે તેની રાલામતીની વાજબી જરૂરિયાતને પહોંચી વળવા તૈયાર સમાજવાદી પક્ષો સાથે સહકાર કરવા અને જવાબદારીપૂર્વક ન હોઈએ તે ભારત કચવાતા મને પણ સેવિયેટ રાંધ તરફ વળે વર્તવાનો મક્કમ પ્રયાસ કરે છે. તે નાનકડો અને સગથિત છે અને તેવું હતું. ચીન અંગેની રશિયાની ચિન્તા વધી રહી હતી તેથી સેવિયેટ તેથી દેખીતી રીતે જ તે ટીકાનું નિશાન ઓછું બને છે. પણ એ જ ઈશારાને ભારત દાદ આપશે એ લગભગ ચેકસ હતું. કારણસર ઘણા લોકો ધારે છે તે કરતાં તે વધુ મોટી અસરની ગુંજાશ બનાવોના આવા ક્રમની શકયતા વિદેશ ખાતામાં, પેન્ટોનમાં ધરાવે છે.
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy