________________
નું
તિને આ
જો ને ર
છે અને
તા. ૧-૧૨-૧૯૭૧
બુદ્ધ જીવન * પ્રકૃતિ, સંસ્કૃતિ, વિકૃતિ માણસની પ્રકૃતિમાં ઘણી વાત સારી હોય છે. જીવવા માટે બહુ કામમાં આવે છે. આ માટે માણસે ‘સંગ્રહને પણ “ધર્મમાં જે ચીજો ખૂબ જ આવશ્યક છે એને સંભાળવાનું કામ પ્રકૃતિએ સમાવેશ કરી દીધે. પિતાની પાસે જ રાખ્યું છે. શ્વાસ લે, સમયસર સૂઈ જવું, મનુષ્યની બુદ્ધિ દીર્ધદર્શી જરૂર હોય છે પણ ધર્મ-અધર્મને શરીરના પિષણ માટે ખેરાકની આવશ્યકતા લાગે ત્યારે ભૂખ લાગવી
ભેદ એ આસાનીથી કરી શકતી નથી. ધર્મ દ્વારા પણ જો વિકૃતિને
પિપણ મળતું હોય તે એને અધર્મ જ કહેવો જોઈએ. ‘સંસ્કૃતિને થોડોક અને પ્રાણીઓને વંશ ચાલુ રહે એ માટે પ્રજોત્પાદન કરવું, ઈત્યાદિ
લાભ’ અને ‘વિકતિને અધિક પિપણ” મળવા લાગે તો એ લાભને. વસ્તુઓ પ્રારંભથી જ આપણી પ્રકૃતિમાં રહેલી છે. પ્રકૃતિની આવી
જતો કરવો જોઈએ. ધર્મને નામે જો આપણે અધર્મ ચલાવવા લાગીએ પ્રેરણાને આપણે ‘સ્વાભાવિક કહીએ છીએ. પશુ-પક્ષી વગેરે જાનવર તે આપણને નુકસાન જ થશે. કોઈ પણ ચીજને ધર્મનું નામ આપપિતાની પ્રકૃતિની પ્રેરણાને વશ રહે છે, જીવે છે અને મૃત્યુ પામે વાથી એ “ધ” બની જતી નથી. એ તે અધર્મ જ રહે છે. છે. પરિસ્થિતિ જો અનુકૂળ ન રહે તે કેટલાંક પ્રાણીઓને સર્વનાશ દુનિયામાં આજે નાના-મોટા, નવા-જૂના જેટલા ધર્મ છે, એવી
ઘણી ચીજો છે જે અધાર્મિક હોવા છતાંયે ધર્મના નામે જ લખાયેલી છે. પણ થાય છે. પ્રકૃતિને આ બધી બાબતો મંજૂર હોય છે. માત્ર પ્રકૃતિના પ્રયત્નથી કેટલાંક પ્રાણીઓને સારા વિકાસ પણ થયું છે.
પોતાના પરિશ્રમ વડે અનાજ પેદા કરવાનો નિયમ સાર્વભૌમ છે. અને કેટલાંક પ્રાણીઓને પૃથ્વી પરથી સદંતર નાશ પણ થઈ ગયે
જે શરીર ધારણ કરે છે એને ભૂખ લાગે છે. એણે શરીરશ્રમ દ્વારા છે. પ્રકૃતિને એને કોઈ હરખ-શોક નથી.
અનાજ પેદા કરવામાં પોતાને પૂરેપૂરો હિસ્સો આપવો જોઈએ.
પણ જયારે ઘણા લોકોએ અનાજને સંગ્રહ કર્યો અને થોડા લોકોને પરંતુ મનુષ્ય-પ્રાણીને એ જ પ્રકૃતિએ બુદ્ધિ આપી છે; અને
પરિશ્રમ કર્યા વિના ખાવાનું મળ્યું ત્યારે પ્રથમ કૃતજ્ઞતાને લીધે અને એણે એ જ બુદ્ધિને પ્રકૃતિ’ પર ચલાવી છે. આના પરિણામે મનુ
દેનારાઓને એમણે “ધન્યવાદ આપ્યા અને પછી એ જ કૃતજ્ઞતાને ધ્યને પ્રકૃતિથી પણ આગળ જઈને વિશેષ ઉદાત્ત હેતુ સિદ્ધ કરવા
લીધે અન્નદાતાઓની તેઓ ‘સેવા” કરવા લાગ્યા. શરીરશ્રમને માટે ‘સંસ્કૃતિ’ સૂઝી અને એણે લોકોત્તર પ્રગતિ અને ઉન્નતિ કરી.
સાર્વભૌમ નિયમ તૂટી ગયો, સામાજિક જીવનમાં વિકૃતિ આવી અને પણ એ જ માનવપ્રકૃતિને એની બુદ્ધિને દુરુપયોગ કરવાનું
આવી વિકૃતિને સંસ્કૃતિ માનીને આપણે એને ધર્મમાં સ્થાન આપી સૂછ્યું અને એણે પ્રકૃતિની પ્રેરણાની જે સ્વાભાવિક મર્યાદા હતી
દીધું. એને તોડીને પ્રાકૃતિક પ્રેરણાને અનિષ્ટ માર્ગ પર બેહદ આગળ
હવે શરીરશ્રમને ટાળતા લોકોએ એમ કહેવા માંડયું કે અમે લઈ જવાનું કર્યું. આથી ઈન્દ્રિયોને કલ્પનાતીત સુખ મળવા લાગ્યું. જ્ઞાનની ઉપાસના કરીશું, જ્ઞાનને સંગ્રહ કરીશું. ‘સંસ્કૃતિ પરન્તુ એની સાથેસાથે જીવનમાં તરેહતરેહનો બગાડ પણ પેસી ગયે. શામાં છે? એને વિકાસ કઈ રીતે થઈ શકે તેમ છે? વિકૃતિને માણસે પોતાની સ્વાભાવિક “પ્રકૃતિમાં જે ઉન્નતિ કરી એને
લીધે કેવું અધ:પતન અને નાશ થાય છે?” આ બધી ચીજો
વિશે અમે ચિંતન કરીશું. સમાજને અમે ‘સલાહ આપીશું, સંસકૃતિ’ કહેવાય છે અને પ્રકૃતિમાં જે અનિષ્ટ પરિવર્તન થવા
એટલે કે સમાજનું ‘નિયંત્રણ કરીશું. અમે જ્ઞાનની ઉપાસના કરીશું, લાગ્યું એને ‘વિકૃતિ' કહેવામાં આવે છે.
ધર્મનું ચિંતન કરીશું, એને પ્રચાર કરીશું, સમાજ ઈચ્છશે તે આવા મેં ‘પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વિશે અનેક વાર લખ્યું છે ધર્મ અનુસાર સમાજનું નિયંત્રણ કરવાનો માર્ગ બતાવીશું. આના છતાંયે એક ખાસ ઉદ્દેશથી એની પુનરુકિત કરી રહ્યો છું.
બદલામાં અમે માત્ર અન્ન ઉત્પન્ન કરવાના કામમાંથી મુકિત માગીએ
છીએ. તમે અમને અન્ન ખવડાવે, અમે તમને જ્ઞાન આપીશું,' • ઉન્નતિની પ્રેરણાને આપણે “ઈશ્વરી પ્રેરણા” પણ કહીએ છીએ. શિક્ષાણ આપીશું અને તમે જે કંઈ સેવા અમને આપશે એને આ પ્રકારની સઘળી ઈશ્વરીય પ્રેરણાને આપણે ધર્મ” અથવા સધર્મ’
કૃતજ્ઞતાપૂર્વક અમે સ્વીકાર કરીશું. આ રીતે ‘શ્રમવિભાજન થયું.
શાનેપાસક વર્ગ અનાજ માટે આમ તે આશ્રિત બને પણ સમાજએવું નામ આપ્યું છે. માણસની સાંસ્કૃતિક પ્રેરણા હમેશાં સારી-સાચી
નિયંત્રણનું નેતૃત્વ એને મળ્યું. આ વર્ગને આપણે નામ આપ્યું બ્રાહ્મણજ હોય છે એવું પણ નથી. જે ચીજને ખરાબ સમજવા છતાંયે વર્ગ અને બીજા બની ગયા સામાન્ય લોકો, જેને નામ મળ્યું વૈશ્ય. માણસ સુખના લોભથી અથવા તે એવી જ કોઈ અનિષ્ટ વૃત્તિને (વિશ, વિ-સામાન્ય). લીધે ચલાવી લે છે એને ઓળખવાનું કંઈ મુશ્કેલ નથી. જયાં સુધી જયાં બહારનું નિયંત્રણ આવે ત્યાં બીજાના અજ્ઞાનને લાભ આપણે વિકૃતિને વિકૃતિ જ માનીએ છીએ ત્યાં સુધી એને સરળતાથી
લેવાની દુર્બુદ્ધિ આવી જ જાય છે. ‘શ્રમવિભાજનને લીધે સામાઈલાજ થઈ શકે છે. શરીરધારણ માટે માણસ ખેરાક ખાય છે. આમાં
જિક ઉન્નતિમાં ઘણી પ્રગતિ થઈ, પણ એની સાથેસાથે નૈતિક
જીવનમાં બુનિયાદી વિકૃતિ પ્રવેશી ગઈ. ગફલત ન થાય એ માટે ખેરાક લેવા સંબંધમાં કુદરતે થોડી રુચિ અને
આ બુનિયાદી વિકૃતિને વધારતાં વધારતાં છેવટે મનુષ્ય એને સ્વાદ મૂકેલ છે. માણસ ભૂખની પ્રેરણા થતાં અન્ન ખાય છે અને
અસ્પૃશ્યતાનું અંતિમ રૂપ આપ્યું. જે સેવા કે કર્મ પવિત્ર છે પણ ખાવામાં એને જે સ્વાદ મળે છે એને કારણે એને સંતોષ થાય છે,
એને ગંદુ ગણવામાં આવે છે એ કામ કરવા માટે સમાજનું નિયંત્રણ એ ખાવાને સમય યાદ રાખે છે અને ખાવાની ચીજો ઉત્પન્ન કરવા
કરનારા લોકોએ એક દલિતવર્ગ ઊભો કર્યો અને એને જ આ કામ માટે પ્રવૃત્ત થાય છે. આ બધું ઠીક છે. વરસાદ પડે નહિ કે એવા
કાયમ માટે સોંપી દીધું, અથવા તે એના પર આ કામ નિયંત્રકોએ બીજા કુદરતી કારણસર અનાજ પેદા થતું નથી ત્યારે ભૂખની તૃપ્તિ
જબરજસ્તીથી લાદ્ય હશે. ગમે તે હોય, મેલું ઉઠાવવાનું પવિત્ર થઈ શકતી નથી. માણસનું અકાળે મૃત્યુ થાય છે. આના ઈલાજરૂપે
કામ અત્યંત ગંદી રીતે કરવાની વ્યવસ્થા થડાક લેક પર બળમાણસ જમીનમાંથી જરૂર કરતાં વધારે અનાજ પેદા કરે છે અને
જબરીથી લાદવામાં આવી અને એને જ ધર્મ સમજવાનું સમાજને એને સંગ્રહ કરી રાખે છે. જયારે એ બીજાને અન્ન વિના તડપતા
- સમજાવી દેવામાં આવ્યું. જુએ છે ત્યારે પોતાના સંગ્રહમાંથી એ બીજાને ખવડાવે છે અને કહેવા લાગે છે કે “મેં જરૂર કરતાં વધારે અનાજ પેદા કર્યું અને
મનુષ્ય જીવનમાં શુદ્ધ ધર્મબુદ્ધિને લીધે સુધારો થઈ શકે છે એને સંગ્રહ કરી રાખ્યો એ કેટલું સારું કર્યું?”
અને એવું થાય જ છે પણ એ સાથે બધા ધર્મોમાં ધર્મને દુરુપયોગ પછી દીર્ધદર્શી બુદ્ધિએ અનાજ જરૂર કરતાં વધારે ઉત્પન્ન પણ થતો આવ્યો છે. સુધારો ધીરેધીરે થાય એ અનિવાર્ય છે. એ કરવાનું જ સારું છે એમ સમજાવી દીધું. મુશ્કેલ સમયમાં આ સંગ્રહેલું માટે આપણામાં ધીરજ પણ હોવી જોઈએ. પરન્તુ કોઈ પણ ધર્મમાં