________________
૨૦૨
'પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧
ધર્મને નામે અન્યાય અને અત્યાચાર થતો હોય એને દૂર કરવા માટે જો આ એક કાનૂન, કંઈ નહિ તે બે-ત્રણ વર્ષ આખા દેશમાં આપણે ધીરજ કેમ રાખી શકીએ? હરિજને પ્રત્યે જે અન્યાય થાય બરાબર અમલમાં આવે તે તે ભંગીઓની અસ્પૃશ્યતા તત્કાળ છે એની સામે ગાંધીજીએ ખૂબ જ જોરદાર આંદોલન ચલાવ્યું, દૂર થઈ જશે. ભંગીકામ જ અસ્પૃશ્યતાને ગઢ છે. જો ભંગી પ્રાયશ્ચિત્ત પણ કર્યું. હવે લોકો કહે છે કે ધીરેધીરે બધું બરાબર થઈ અસ્પૃશ્યતાથી મુકત થઈ જાય તે પછી આપણે મોટા ભાગનું જશે. ઉતાવળ કરવાથી શું લાભ થવાને છે?
કામ પૂરથઈ ગયું જ સમજો. આ વિશે કોઈકે પૂછ્યું: જે લોકો અન્યાય કરે છે અથવા તે જે લોકો દૂર રહીને અન્યાય | ‘પછી સંડાસ સાફ કરવાનું કામ કઈ રીતે થશે?” મેં કહ્યું: જુએ છે એમને માટે ધીરજ રાખવાનું સરળ છે. પણ જેમને અન્યાય “જે સંડાસ જાય છે એ જ આ વિશે વિચાર કરે. જેને ભૂખ લાગે સહન કરવો પડે છે, એમને કયા મેએ આપણે ધીરજ રાખવાનું છે એ જ ખાવાનું રાંધી-રંધાવીને ખાય છે. જેને સંડાસ જવાનું સમજાવી શકીએ તેમ છીએ? અન્યાય કરનારાને મારીએ-પીટીએ, થાય છે એ જાય જરૂર, પણ એને સાફ કરવાને પ્રબંધ એણે પોતે કાયદા દ્વારા એને સજા કરીએ વગેરે ઈલાજ તો છે જ. આવા ઈલાજ કરવાનું રહેશે અને જો એ એવે પ્રબંધ ન કરે તો પછી હમેશાં કારગત પણ નીવડે છે. પણ આ ઈલાજ એવા છે જે બીજા અન્યાય ભલે એ જ નરક પર જઈને બેસે! સંડાસ જવું ન પડે એ આખી પેદા કરે છે.'
દુનિયામાં એક પણ માણસ નથી. એટલે એ સાફ કરવા માટે કાં તે અસ્પૃશ્ય ગણાય છે એવા લોકોને જે અન્યાય સહન કરવો માણસ પોતે મહેનત કરે અથવા તો બીજાને નિયુકત કરે. આ કામ પડે છે એની સામે લડવાને એમને અધિકાર છે જ. પણ અધિકાર માટે એને ભંગી જાતિને માણસ તો નહિ જ મળે. પછી જે જન્મથી હોય એટલું પૂરતું નથી; એમનામાં શકિત પણ જોઈએ. શકિત વિના ભંગી નથી એ કર્યો માણસ ભંગી બનીને અસ્પૃશ્ય રહેવા તૈયાર જો તેઓ કોઈ ઈલાજ કરવાનું વિચારશે તે એનું ફળ એમણે ભેગ- છે એ આપણને જોવા મળશે. સંડાસ સાફ કરવા માટે સારો પગાર વવું પડશે.
આપવામાં આવે તો કદાચ કોઈ ગરીબ બ્રાહ્મણ પણ આ કામ કરવા મહાત્માજીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે “અસ્પૃશ્યતા માટે તૈયાર થશે! મહાપાપ છે, અધર્મ છે, કાનૂન મુજબ એ ગુને પણ છે. જે ધર્મ- ગાંધીજીના આશ્રમમાં અમે બ્રાહ્મણો અને બીજા બધા લોકો શાસ્ત્ર અસ્પૃશ્યતાનું સમર્થન કરે છે એ અધર્મને જ પ્રચાર કરે સંડાસ સાફ કરવાનું અમારે ભાગે આવતું કામ કરતા હતા અને છે. એની વાત માનવી નહિ જોઈએ.'
હરિજનને ભાગે રાઈ બનાવવાનું કામ પણ આવતું હતું. ગાંધીજીની આ વાત જેમને સમજાઈ ગઈ એમાંથી છેડા આપણે ધર્મસેવકોએ અને સમાજસુધારકેએ આ રાષ્ટ્રવ્યાપી લકોએ અસ્પૃશ્યતાની વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો પણ ગામડામાં આંદોલને જોરશોરથી ચલાવવું જોઈએ. જે લોકો ભંગી પાસેથી આ એક પ્રચાર થયો. સુધારકોએ અને સરકારે હરિજનોને શિક્ષણ મળે, કામ લે છે એને આપણે સામાજિક બહિષ્કાર કરીએ અને ભંગીઆત્મોન્નતિ માટે સગવડો મળે એને પ્રબંધ કર્યો. આ બધું ધીરે- જાતિને માણસ સંડાસ સાફ કરે તે આપણે એને પણ સજા કરીએ. ધીરે થઈ રહ્યું છે. પણ અન્યાયને ઈલાજ તો તરત થવું જોઈએ. આમ થશે તે દેશમાં સુધારે થશે અને અસ્પૃશ્યતાનિવારણ જોતએ નથી થતું એ માટે આપણે શું કરીએ? અન્યાય તરત દૂર થ જોતામાં અમલમાં આવી જશે. આ કામ હવે પાંચ-દસ ગાંધીજીનું જોઈએ, પણ એમ કરવા જતાં આપણે પોતે હિંસા કે અન્યાય કરી કે પાંચ-દસ લાખ હરિજનસેવકનું નથી. બધાં શહેરની અને બેસીએ નહિ.
ગામની સુધરાઈએ તરફથી આ કામને પ્રારંભ થશે. અન્યાયનું આ માટે તે સત્યાગ્રહ જ એકમાત્ર ઉપાય છે અને સત્યા- નિવારણ કરવાનું કામ માત્ર સંતોનું જ નથી. દરેક નાગરિકનું ગ્રહની સાથે અસહકારને પણ સ્થાન મળવું જોઈએ). આ ઉપાય વિશે એ કામ છે; અને સમગ્ર સમાજે જે પાપ આજ સુધી ચલાવે છે આપણે બહુ વિચાર કરતા નથી. હવે સરકાર અને સમાજસેવક એને ધોઈ નાખવાનું કામ પણ સમાજે જ કરવું જોઈએ. નેતાઓને માટે ભારતભરમાં વ્યાપક આંદોલન શરૂ કરવાને વિચાર (“મંગળ પ્રભાતમાંથી સાભાર )
કાકાસાહેબ કાલેલકર, '. કરવાનો સમય આવી ગયો છે.
નિર્ગુન્ય થઈએ એક વાત મને સૂઝી છે. અસ્પૃશ્ય જાતિએ તે ઘણી છે. આમાંથી અત્યંત દુ:ખી અને પીડિત ભંગીઓને આપણે સૌપ્રથમ હાથમાં “તારી લઘુતાગ્રંથિ કાઢી નાખ, નહિ તે જિન્દગીમાં લઈએ. સમગ્ર રાષ્ટ્રવતી આપણે કાનૂન કરીએ, સમાજને કાનૂન
૭તું જરાયે આગળ વધી નહિ શકે.” ગુરુએ શિષ્યને અને સરકારને પણ કાનૂન, જે કાનૂન અનુસાર જે કોઈ માણસ શિખામણ આપી. ભંગી જાતિમાં જન્મે છે એને કયાંય પણ સંડાસ સાફ કરવાનું “લઘુતાગ્રંથિ? એ શું છે?” શિષ્ય પૂછયું. કામ રોપવામાં આવશે નહિ-એ આ માટે ગમે તેટલો તૈયાર હોય “મારાથી આ અઘરું કામ નહીં થઈ શકે, મારામાં એવી શકિત જ તે પણ એને આ કામ નહિ મળે. માણસ જન્મથી ભંગી છે એ
' કયાં છે?” એમ દઢતાથી માની લેવું અને જ્યારે પણ કસોટીની ક્ષણ કારણે એને સંડાસ સાફ કરવાનું કામ આપવું એ સામાજિક ગુને થશે. આવે ત્યારે હતાશ થઈ જઈ, તે ક્ષણને ઝડપી લેવાને બદલે સાવ જો કોઈ પણ વ્યકિત કે સંસ્થા, સુધરાઈ હોય કે કોપેરિશન, ભંગીએ
નિષ્ક્રિય થઈ જવું તેને લઘુતાગ્રંથિ કહે છે. લઘુતાગ્રંથિથી પીડાતા પાસેથી ભંગીકામ લેશે તે એને તરત સજા કરવામાં આવશે.
માનવીએ જિન્દગીમાં કશું પણ અસાધારણ પરાક્રમ કરી શકતા નથી.” મારા ઘરના સંડાસ સાફ કરવાનું ભંગીનું કામ પગાર આપીને કે
ગુરુએ શિષ્યને વસ્તુને સ્ફોટ કર્યો. મફત ભંગીઓ પાસેથી લઉં તે હું સમાજના કાનૂનને ગુનેગાર
“લઘુતાગ્રંથિ કાઢી કઈ રીતે નાખવી?” શિષ્ય પેતાની મૂંઝતે સાબિત થઈશ જ પણ સરકાર પણ મારી પાસેથી દંડ લઈ શકશે. આ થયે કાનૂનને એક હિસ્સો,
વણ વ્યકત કરી
જે જે નરેએ મહાન પરાક્રમ કરી, ભગીરથ પુરુષાર્થ કરી બીજા હિસ્સામાં જે કોઈ માણસ જન્મથી ભંગી છે, એટલે કે ભંગી જાતિમાં એને જન્મ થયો છે, એને પોતાના ભરણપોષણ
અસાધારણ સિદ્ધિ મેળવી હોય તેવાઓને દાખલ કઈ તારે માટે સમાજ અથવા તો સરકાર પાસેથી કોઈ ને કોઈ સારું કામ,
પણ તારા મનમાં દઢતાથી એવો ભાવ કેળવવો જોઈએ કે “હું પણ મેળવવાનો અધિકાર રહેશે. એક પણ ભંગીને બેરોજગાર રાખવામાં
મનુષ્ય છું. મને કુદરતે કંઈક પણ શકિત તે બક્ષી જ છે. હું એને આવશે નહિ.
વિકાસ કરું, મારું સત્ત્વ વધાર્યું અને એશકય ભાસનું કાર્ય પાર પાડું.”