________________
તા. ૧-૧૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૯૭
ર્થીઓ વિશ્વાસપૂર્વક પાછા જાય તેવું કોઈ પણ સમાધાન આપણને એવી જ સ્થિતિ છે. તાજેતરમાં જોધપુર યુનિવર્સિટીના વાઈસ માન્ય રહેશે. અત્યારના સંજોગો જોતાં બંગલા દેશ સ્વતંત્ર થાય ચેન્સેલર શ્રી વી. વી. જોહન આવા તોફાનના ભોગ બન્યા અને તો જ શરણાર્થીઓ પાછા જઈ શકે એમ લાગે છે. એવું જ હોય તો તેમને ઈજા થઈડૅ. જોહન જાણીતા કેળવણીકાર છે. હોસ્પિટલમાં બંગલા દેશની સ્વતંત્રતા પાકિસ્તાને સ્વીકારવી રહી. ધીરજ અને બિછાનેથી પોતાની વેદનાપૂર્ણ વિતકકથા The story of a fa1are સંયમ રાખવાની વિદેશી સત્તાઓની શિખામણ, આ પ્રશ્નન વિના- હમણાં જ તેમણે લખી છે. એક વિદ્યાર્થીએ તેમને છૂટું પેપરવેઈટ વિલંબે ઉકેલ ન થતો હોય તો, આપણને માન્ય નથી. એવી શિખા- માર્યું તેને ઉલ્લેખ કરતાં તેઓ લખે છે: મણ આપવાવાળાએ ઉકેલ શોધવો જોઈએ અને તેને સ્વીકાર કરવા To some of the present clientele of the પાકિસ્તાનને ફરજ પાડવી જોઈએ. ૯૦ લાખ શરણાર્થીઓને અસહ્ય
university a paperweight carried more weight આર્થિક બોજ અને તેથી પણ ગંભીર તેનાં રાજકીય અને સામાજિક
than reasoned utterance. પરિણામોથી આપણને મુકિત મળવી જ જોઈએ. તેથી લશ્કરો પાછાં ખેંચી લેવા અથવા રાષ્ટ્રસંઘના નિરીક્ષકો મુકવા અને યુદ્ધવિરામ પરિણામ એ આવ્યું છે કે સારા વિદ્વાન વાઈસ રાખવે એવી કઈ સ્થિતિ આપણને માન્ય નથી. તેનો અર્થ યથાવત
ચેન્સેલર થવાની ના પાડે છે. એક બહુ જાણીતા હિંદી સ્થિતિ ચાલુ રહે અને વિલંબ થાય એ આપણે માટે વિનાશકારી છે.
વિદ્વાનને આ પદ માટે દરખાસ્ત કરી તો જવાબ મળ્યો
"I wish to live a few days longer.” આંતરરાષ્ટ્રીય રાજરમતમાં પાકિસ્તાનના ભાગલા પડતા અટકાવવાનું કોઈ વિદેશી સત્તા જરૂરી માનતી હોય અને પાકિસ્તાનના ભાગલા પડે
દુનિયામાં બધે આવી સ્થિતિ છે એમ કહી આપણે આશ્વાસન તે ભારત સબળ થશે અને એશિયામાં સત્તાની તુલા-Balance
લઈ શકતા નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવાં તેફાનમાં ભાગ of power–બદલાશે એવા કારણે યથાવત સ્થિતિ ચાલુ રાખવા
લેવા નથી ઈચ્છતા. પણ વિદ્યાર્થીઓની એક અલ્પ સંખ્યા બળજબરીથી ગમે તેટલું દબાણ થાય તો પણ, તેને વશ થવા ભારત તૈયાર નથી. પિતાનું ધાર્યું કરે છે. આવા વિદ્યાર્થીઓને પંપાળવાથી આ લશ્કરી સરમુખત્યારો દીર્ધદષ્ટિથી અથવા પિતાની પ્રજાના હિતની
સમસ્યાને ઉકેલ નહિ આવે. આવાં અનિષ્ટ તરવાને અંકુશમાં લેવા દષ્ટિથી પણ વિચારતા નથી હોતા. પોતાની પ્રતિષ્ઠા તેમને માટે
જ રહ્યાં. કૅલેજ શિક્ષકોમાં એક વર્ગ આવા વિદ્યાર્થીઓને ઉત્તેજના સર્વસ્વ હોય છે. તેમાં પોતાની પ્રજાને અને બીજાને વિનાશ થાય તેની
આપે છે. વાઈસ ચેન્સેલરો આવા શિક્ષકો સામે પગલાં લે તો વિદ્યાપરવા કરતાં નથી. યાહ્યાખાન અને તેના લશ્કરી સલાહકારે આ
ર્થીઓ તેફાન કરે છે. સૌથી વધારે જવાબદાર રાજકીય પક્ષો અને બાબતમાં અપવાદરૂપ નથી જણાતા. પશ્ચિમ પાકિસ્તાનની પ્રજા
આગેવાન છે. મજુર-નેતાઓ જેમ રાજકીય હેતુથી મજૂરોને ઉપ
યોગ કરે છે તેમ રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને ઉપયોગ કરે છે. યુવકપિતાનું હિત સમજી યાહ્યાખાનને દૂર કરે અને તે લેનિને જેમ ઝારને હટાવી ગમે તે ભેગે રશિયાને યુદ્ધમાંથી છોડાવ્યું તેમ પાકિ
શકિતને ગેરમાર્ગે દોરવામાં રાજકીય આગેવાને અગ્રસ્થાને છે.
માબાપને અંકશ સંતાનો ઉપર-ખાસ કરીને કૅલેજમાં અભ્યાસ કરતાંસ્તાનમાં કોઈ વ્યકિત કરી શકે તે યુદ્ધ અટકે. અત્યારે તે સંભવ દેખાતો નથી. બંગાળની સરહદ ઉપર યુદ્ધ થાય તે પશ્ચિમમાં
કાંઈ રહ્યો નથી. પૈસાદાર કુટુંબનાં સંતાને અનેક વ્યસનમાં ફસાપાકિસ્તાન આક્રમણ કરશે એ સ્પષ્ટ છે. બન્ને સરહદે આપણી
યેલ હોય છે. યુનિવર્સિટીઓ અને કૅલેજો વિદ્યાધામ બનવાને બદલે તૌયારી છે. ૨૫ વર્ષથી સીંચાયેલું કોમી ઝેર નીચવવા આખરી ભેગ
અખાડાઓ બની રહ્યા છે. વિદ્યાર્થીઓની વાજબી ફરિયાદો દૂર આપ્યા વિના છૂટકો જ નથી.
કરવી જરૂરી છે. પણ નિઃસહાયપણે અનિષ્ટ તત્ત્વોને છૂટો દોર
આપવાથી ગંભીર પરિણામો નીપજશે તેની અવગણના કરી ન શકીએ, વિદ્યાર્થી આલમ • •
ઉત્તર આયર્લેન્ડ-અસ્ટર દિલ્હીની યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખની તાજેતરમાં
- સૈકાઓ સુધી ઈંગ્લાંડ સાથે લડીને આયર્લેન્ડે સ્વતંત્રતા પ્રાપ્ત ચૂંટણી થઈ તે સંબંધે કાવનારી વિગતો જાણવા મળી છે. વિદ્યાર્થી સંધના સભ્ય એવી યુનિવર્સિટીની ૩૩ કૅલેજના ૩૧૨ પ્રતિનિધિઓએ કરી. પણ આપણી પેઠે દેશના ભાગલા થયા. આયરિશ પ્રજા રામન આ ચૂંટણી કરવાની હતી. ચાર ઉમેદવારો હતા. દરેકને કોઈ રાજકીય કેથલિક છે પણ ઉત્તર આયર્લેન્ડમાં પ્રાસ્ટેસ્ટન્ટની બહુમતી છે. આ પાનો ટેકે હતે. એકને જનસંધને, એક માર્ક સિસ્ટ અને બે શાસક
લોકો કેથોલિક બહુમતીના શાસન નીચે જવા તૈયાર ન હતા. આયરિશ કેંગ્રેસના. જનસંધને ઉમેદવારો સફળ થયો. રાજદ્વારી ચૂંટણીમાં જેટલી ગેરરીતિઓ થાય છે તેમાંની કોઈ અહીં બાકી ન હતી.
સ્વતંત્રતાની લડત દરમિયાન ઉત્તર આયર્લેન્ડમાં ખૂબ તેફાને થયાં. ૩૧૨ મતદારોના મત મેળવવા લગભગ દોઢ લાખ રૂપિયાનું પરિણામે અંગ્રેજોની ખાસિયત મુજબ આયર્લેન્ડના ભાગલા કર્યા ચાર ઉમેદવારોએ ખર્ચ કર્યું. લાંચે અપાઈ, મતે ખરીદાયા, દારૂ અને ઉત્તર આયર્લેન્ડ બ્રિટન સાથે રહ્યું. પણ જેમ આપણા દેશના પાય, મહેફિલો આપી, નૈનિતાલની સહેલગાહે લઈ જવાયા, જુગાર ભાગલા કરવાથી હિન્દુ-મુસ્લિમ પ્રશ્નને નિકાલ ન આવે તેવું જ રમી મતદારોને જીત કરાવી પૈસા આપ્યા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ઉત્તર આયર્લેન્ડમાં થયું. ત્યાં પણ સારા પ્રમાણમાં કેથોલિકની સંખ્યા આવેલ માહિતી મુજબ :
છે. ૫૦ વર્ષ થયાં તો પણ એક જ ધર્મના બે વિભાગ–પ્રોટેThe voters were entertained in Delhi's best
સ્ટન્ટ અને કેથોલિક-વચ્ચે સુમેળ ન થયો એટલું જ નહિ પણ અંતર hotels and at holiday resorts. There was a free flow of liquor and whole-sale bribing of voters.
વધતું રહ્યું અને કેથોલિકલઘુમતીને લાગ્યા જ કર્યું કે રાજ્યશાસનમાં In the days preceding the poll, there were અને અન્ય રીતે તેને ભારે અન્યાય થઈ રહ્યો છે. પરિણામે છેલ્લાં regular gambling sessions at camps where કેટલાક મહિનાથી ઉગ્ર તોફાનો ફાટી નીકળ્યાં છે. કેથોલિક મરણિયા canddiates and their 'agents' would intentionally થયા હોય તેમ લાગે. આયરિશ રિપબ્લિકન આર્મીએ ત્રાસવાદી lose to the voters to win their support. A fleet - અત્યાચાર–Terrorist methods –નો આશરો લીધા છે. of over fifty-five taxis and private cars was also
હિન્દુ-મુસ્લિમ તોફાનને શરમાવે એવા તફાને પ્રોટેplaced at their disposal for joy rides.
સ્ટન્ટ - કેથોલિક વચ્ચે શહેરશહેરમાં અને લોલત્તામાં થઈ આ ચારે ઉમેદવારો પૈસાવાળા વેપારી કુટુંબોના હતા. પાર્લા- રહ્યાં છે. પરિણામે બ્રિટિશ લશ્કર પ્રોટેસ્ટન્ટ શાસનની મદદે ગયું છે મેંટના સભ્યોનાં નિવાસસ્થાને પ્રચાર અને ચૂંટણી–કેન્દ્રો બન્યાં.
અને કેથોલિક સ્વાતંત્ર્યવીરે ઉપર અનેક અત્યાચારો થાય છે. એગAccording to reliable sources, a charming
સ્ટની ૯ મી તારીખે ૩૪૨ કેથોલિકને અટકાયતમાં લીધા અને તેમની woman-chairman of a leading soft drink company financed the Jan Sangh candidate.
પાસેથી માહિતી મેળવવા તેમના ઉપર જેલમાં ખૂબ જુલમ થયા. દિલહી યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર ડે. કે. એન. રાજને ગમે
ઊહાપેહના પરિણામે બ્રિટિશ સરકારે તપાસ કમિશન નીમ્યું વર્ષે રાજીનામું આપવું પડયું હતું. એવા જ હાલ દેશની બીજી
જેને અહેવાલ હમણાં જ બહાર પડે છે. કેથેલિક જેલવાસીઓએ યુનિવર્સિટીઓના છે. બનારસ, બેંગલોર, સાગર, ઉત્તર પ્રદેશની
કમિશનનો બહિષ્કાર કર્યો કારણ કે કમિશને બંધ બારણે તપાસ કરવાનું યુનિવર્સિટીઓ વગેરે દરેક સ્થળે વિદ્યાર્થીઓનાં તોફાનને કારણે નક્કી કર્યું. તેમણે તપાસની માગણી કરી હતી. છતાં કમિશનને એટલી કેટલાય સમય બંધ રાખવી પડી છે. ટાગોરની વિશ્વભારતીમાં પણ માહિતી મળી કે થયેલ આક્ષેપમાં કેટલાક સાચા હતા. તેની તપાસમાં