________________
૧૯૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૯૭૧
જણાયું કે અટકાયતી પાસેથી માહિતી કઢાવવા તેમને કલાકે જ હોય છે. એ લોકો તે પ્રજાની નાડના ખરેખરા પારખુ હોય છે. સધી દીવાલને અઢેલી ઊભા રાખ્યા, ભૂખ્યા રાખ્યા, ઊંધ લેવા એટલે ગાંધીજીએ જ્યારે મનુબહેન ગાંધીને કહેલું કે “રાગથી મરું ન દીધી. તેમની આસપાસ ખૂબ અવાજો કરી તેમનું મગજ
તે દંભી મહાત્મા ઠેરવજે પણ મને કોઈ ગોળીથી મારે તો જ કહેજે બહેર મારી જાય તેમ કર્યું. કમિશને સુફિયાણી ભાષા વાપરી છે કે, This was physical ill-treatment but not
કે સાચે મહાત્મા હતા.” ત્યારે એ પ્રજાને બરાબર સમજાવતા હતા. brutalityઆ બધી શારીરિક વેદના કહેવાય પણ અમાનુષી એમનું કથને કોઈ જ્યોતિષી જેવી આગાહી કે આત્માના અવાઅત્યાચાર ન કહેવાય. લશ્કરી નિયમ પ્રમાણે અટકાયતી પાસેથી જ ચમત્કાર નહોતું પણ પરિસ્થિતિ અને જનમાનસની સમજ હતી. માહિતી કઢાવવા શારીરિક જુલમની છૂટ છે - શારીરિક જુલમ અને ' જૉર્જ બર્નાર્ડ શો ની જેમ ગાંધીજી પણ જાણતા હતા કે પોતાના યુગના અમાનુષી અત્યાચાર વચ્ચેની રેખા બહુ પાતળી છે. આ અહેવાલથી મોટા ભાગના માણસે કરતાં અતિશય સારા માણસની તેના દેશબાંધ ઊહાપોહ ઘણે થયો. એટલે સરકારી રીત મુજબ બીજું કમિશન અંતે ખરાબ દશા કરે છે. તે નીમ્યું છે આ નિયમોમાં ફેરફારની વિચારણા અને ભલામણ કરવા. શિક્ષણશાસ્ત્રમાં એક પ્રચલિત ઉકિત છે કે શાળાના એક વર્ગની
સરકારલશ્કર અને પોલીસ બધા દેશમાં જુલમ અને ઝડપ વર્ગના સૌથી ધીમા છોકરાની ઝડપ જેટલી હોય. આથી શિક્ષક અત્યાચાર કરતાં જ રહેવાના. એક જ ધર્મના અનુયાયીઓ પ૦. ઈચ્છે તે પણ વર્ગને વધુ વેગથી આગળ દોડાવી શકે નહિ. ધીમામાં વર્ષના ગાળામાં પણ પરસ્પર ન્યાયવૃત્તિ કેળવી ન શક્યા.
ધીમા છોકરાને સાથે લઈને જ એ એનું કામ ચલાવી શકે. સમાજના રહોડેશિયા ,
નેતાઓ જેવા સંતે, ધર્મસ્થાપકો પણ આ વાત જાણતા હોય છે.
પણ આ અગ્રણીઓ હમેશાં સમાજ સામે એક આદર્શ મૂકે છે. ‘આ દક્ષિણ આફ્રિકાની ઉત્તરે આવેલ બ્રિટનના આ સંસ્થાનમાં
આદર્શ માત્ર અમારી જેવા જ સિદ્ધ કરી શકે એમ નહિં પણ તમે લગભગ ૫૦ લાખ આફ્રિકન અને ૧૦ લાખ અંગ્રેજો છે. આ અંગ્રેજ
સૌ પ્રયત્ન કરો તે સિદ્ધ કરી શકે એવી એમની બાંયધરી હોય છે. લઘુમતી આફ્રિકનોને લૂંટે છે. પાંચ વર્ષ પહેલાં બ્રિટન સામે બળવો
એ જાણે છે કે મોટા ભાગની પ્રજા આ પ્રયત્ન કરી શકવાની નથી. કરી અંગ્રેજ લઘુમતીએ સ્મિથની આગેવાની નીચે રહોડે
છતાં એ આદર્શ તે પ્રજા સામે રાખે જ છે. કારણ? કારણ એટલું શિયાને સ્વતંત્ર જાહેર કર્યું અને રાજયસત્તા કબજે કરી બ્રિટિશ
જ કે એ સમજે છે કે ઝાઝા નહિ તો થેડા, બહુ નહિ તે એકાદ ગવર્નરને હાંકી કાઢયો. બ્રિટને ધમપછાડા કર્યા. આફ્રિકન બહુ
પણ મનુષ્ય આ માર્ગે જનારે નીકળ્યો તોયે જગતની એ દિશાની ગતિ મતીનું શાસન હોવું જોઈએ એવો લોકશાહી હોવાને દેખાવ કર્યો.
ચાલુ રહેશે. ગાંધીને મોટી આશા કયાં હતી? એક ડગલું બસ થાય મામલે રાષ્ટ્રસંધ સુધી પહોંચ્યા. રહોડેશિયાને આર્થિક બહિષ્કાર
એમાં “એક માણસ બસ થાય” એવો અર્થ પણ સમાયેલો છે જ. જાહેર થયો. પણ દક્ષિણ આફ્રિકા, પોર્ટુગલને અંદરથી કેટલાય બ્રિટિ
આજે નહિ તો કાલે, કોક દિવસે, આ આદર્શ ઝીલનારા કોઈક તો શરે અને બીજાઓને સાથ હતો. એટલે સ્મિથ ટકી રહ્યો. રહાડે
નીકળશે. જેમ શિક્ષકમાં અનંત ધીરજ હોવી જોઈએ તેમ જગતના શિયામાં દક્ષિણ આફ્રિકા જેવી રંગભેદની નીતિ અમલમાં મૂકી. હવે
શિક્ષકમાં પણ અનંત ધીરજ હોવી જોઈએ. ગાંધીમાં એ ધીરજ હતી, બ્રિટિશ સરકાર મિથ સાથે સમાધાન કરવા નીકળી. વિદેશમંત્રી
બુદ્ધમાં હતી, મહાવીરમાં હતી, કાઈસ્ટમાં પણ હતી. સર એલેક હ્યુમ રહોડેશિયા ગયા અને દશ દિવસની વાટાઘાટ પછી સમાધાન કરી પાછા ફર્યા. અનિશ્ચિત સમય પછી આફ્રિકન
તો પછી આ બધાના પ્રયત્નોનું પરિણામ આપણે એમના આશબહુમતી શાસન થશે એવું લખાણ કર્યું છે. આવા દંભથી કોઈ યની દષ્ટિએ માપવું જોઈએ. પોતાના બધા અનુયાયીઓ સુધરી જાય, છેતરાય તેમ નથી. આ સમાધાન આફ્રિકન પ્રજાને માન્ય છે કે નહિ જગત આખું સુધરી જાય એવો કોઈ ભમ આ અગ્રણીઓ સેવતા તે જાણવા એક કમિશન નીમ્યું છે. આફ્રિકને પ્રજાનું કોઈ મતદાન
નહોતા. એમનો હેતુ તે સત્કૃત્યને, ઉચ્ચ હેતુ તરફની ગતિને, થવાનું નથી. કમિશનને ઠીક લાગે તેવી રીતે તપાસ કરશે અને અહેવાલ આપશે. આફ્રિકન રાજકીય પક્ષો ગેરકાયદેસર જાહેર
નાને સરખે પણ દોર ચાલુ રાખવાનો હતો. આખરે તે એવો દોર થયા છે. તેના નેતાઓ જેલમાં છે અથવા ભૂગર્ભમાં છે. તેમને મુકત- અખંડ રહેવાથી જ જગતમાં જે કાંઈ સામાજિક, ધાર્મિક, આધ્યાપણે પિતાને અભિપ્રાય જાહેર કરવાની તક મળશે કે નહિ એવા ત્મિક પ્રગતિ આપણે જોઈએ છીએ તે થઈ છે.” સવાલના જવાબમાં આમસભામાં સર એલેકે ગાળગેાળ જવાબ
જો આટલી વાત સ્વીકારીએ તો પછી એવી તારવણી કરવી પડે આપ્યો. આફ્રિકન પ્રજાનો અભિપ્રાય જાણવા કમિશન નીમવાની જરૂર છે? નિક સને આમાં જે ભાગ ભજવ્યો તે ખેદજનક છે.
કે ગાંધી જેવા અગ્રણીઓ પ્રજાની સુધરવાની ગતિ વિશે અજાણ નહોતા. રહોડેશિયાને આર્થિક બહિષ્કાર છે છતાં ત્યાંથી કૅમ ખરીદવાની
પ્રજા ગાંધીને પગલે સુધરી નથી ગઈ તે કોઈ આશ્ચર્યકારક ને નિરાશાનિક સને પરવાનગી આપી. અમેરિકન ઈતિહાસમાં નિક સન પ્રત્યી- જનક ઘટના નથી અને તેથી આપણે ગાંધીને વટાવી ખાધા છે એવે ઘાતી અને લોકશાહીવિરોધી તત્ત્વોના પ્રતિનિધિ તરીકે સ્થાન પ્રાપ્ત
ખે કરનારા લેખકો ને ટીકાકારે ન તે ગાંધીને સમજ્યા છે, ને કરશે. ૧૯૭૨ની ચૂંટણીમાં નિકસન ફરીથી પ્રમુખ ચૂંટાય તો અમે
પ્રજાને. ગાંધીએ પ્રજાના ગજા ઉપરવટની અપેક્ષા નહિ રાખી હોય, રિકન પ્રજાનું અને દુનિયાનું દુર્ભાગ્ય લેખાશે. એશિયા અને આફ્રિકાની પ્રજાએ પશ્ચિમની ગોરી પ્રજાની સાન ઠેકાણે લાવવાનું કામ
પણ આ ટીકાકારે એવી અપેક્ષા રાખતા જણાય છે. બાકી ગાંધીની હજી બાકી છે. નહેરનું આ સ્વપ્ન હતું. ચીન અને ભારત હજી પણ અસર જોવી જ હોય એને માટે તો એ ડગલે ને પગલે દેખાય એટલી નજીક આવે અને એશિયા – આફ્રિકાના દેશોની આગેવાની લે તો પડી છે. પણ એ અસર એટલી સૂક્ષ્મ હોય છે, આપણા જીવનને ગારી પ્રજાએ સદીઓ સુધી કરેલ શોષણને અંત આવે અને
એવો ભાગ બની ગઈ હોય છે કે આપણને ખ્યાલ પણ ન આવે સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવની વાતો કરનાર ગેરી પ્રજાના દંભને પડદો કાયમ માટે ઊંચકાય.
કે અરે, આ તે ગાંધીને વિચાર, ગાંધીનું વલણ! ૨૮–૧૧–૭૧.
ચીમનલાલ ચકુભાઈ
પ્રજા પ્રજાની રીતે જ વર્તવાની. એ ગાંધીચીંધ્યાં ઘણાંયે કામ નહિ કરવાની અને છતાં, એ ગાંધીથી સાવ અલિપ્ત રહી ગઈ હોય એવું કદી નહિ બનવાનું. ગાંધી જેવા નેતાનાં કામ અને પરિણામને
જોવાની આ પણ એક દષ્ટિ હોઈ શકે. [વધુ વિચારણા]
તે ઉપરનું લખ્યા પછી તા. ૧૬/૧૧/૧૯૭૧ના અંકમાં પ્રબુદ્ધ તા. ૧-૧૧-૧૯૭૧ના પ્રબુદ્ધ જીવનમાં આ વિષય ઉપર
જીવનના તંત્રી શ્રી ચીમનલાલ ચકભાઈ શાહને લેખ વાં. લખ્યા પછી શ્રી નિરંજન ભગત સાથે થોડીક વાત થઈ. એને પરિ
બંનેમાની વિચારણા ઘણા પ્રમાણમાં સમાંતર ચાલેલી જણાય છે.) ણામે થોડાક વધુ વિચારો સૂઝયા. એ લેખમાં પરિસ્થિતિ વિશે પ્રશ્નાર્થ
યશવંત દોશી હતો. સંતોએ પ્રજાને સમજવામાં ભૂલ તો ન કરી હોય? પણ જે શંકા
*
ભૂલ સુધાર થતી હતી તેને એક ખુલાસો નીચે પ્રમાણે પણ હોઈ શકે: સંતે, ધર્મસંસ્થાપકો, દ્રા પ્રજાની ગતિ જાણતા જ હોય
ગયા અંકમાં શ્રી ચીમનલાલ ચકુભાઈના ગાંધીજી વિશેના છે. પ્રજાનું ગજું કેટલું છે એ એમના ખ્યાલ બહાર હોતું જ નથી.
લેખમાં “ સમ કૌન કુટિલ ખલ કામી' પંકિત તુલસીદાસજીના નામે અમારા ઉપદેશથી પ્રજા સુધરી જશે એવા ભ્રમમાં પણ એ ભાગ્યે ભૂલથી છપાઈ છે પણ એ સુરદાસજીની છે. –ાંત્રી
ગાંધીને આપણે વેચી ખાધા છે?