________________
તા. ૧-૨-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન
૨૧૭ = = == વિધાતા છે. આમાં જ નૈતિક અને આધ્યાત્મિક સ્વાતંત્રય રહ્યું છે. વિશ્વશકિત મને વિશ્વવ્યાપી અને તેના બધા બનાવમાં જણાય (Moral and Spiritual Freedom).
છે તેથી, હું અશેયવાદી નથી પણ ઘણા માણસો જે પ્રકારે ઈશ્વરમાં
માને છે તે રીતે હું માનતો નથી. આ દુનિયામાં રહેલ દુ:ખો અને અનિષ્ટો અનેક સંવેદનશીલ
પ્લેટ અને ટાગોરનાં પુસ્તકો જોઈ જવા તમે સૂચના કરી આત્માને વ્યથિત બનાવે છે. છતાં પણ અંતે, અનિષ્ટ ઉપર તે માટે આભારી છે. તે મેં વાંરયા હોય તેવું યાદ છે, પણ ઘણાં વર્ષો sozal for4 914 9. (good triumphs over cvil).
પહેલાં ફરીથી જોઇ જવા પ્રયત્ન કરીશ. અનિષ્ઠ કોઇ સ્થાયી તત્વ નથી. જીવનની સાધનાનું એક અંગ
દરમ્યાન, તમે આ તરફ આવો તે તમને મળવા અને તમારા છે. કુદરતી આફત બાદ કરતાં, દુનિયામાં જે દુ:ખ અને પત્રમાં જે વિષયે લખ્યું છે તે વિષે વાતચીત કરવા હું ઇચ્છું છું.. અનિ છે તેમાં મોટો ભાગ માનવીની સ્વાર્થી અને રાગદ્વેપ
- સપ્રેમ તમારી એમ. એસ. સેતલવડ યુકત વર્તનનું પરિણામ છે. જીવનમાં દેખીતું ગમે તેટલું અરાન્ય,
શ્રી ચીમનભાઈને પ્રત્યુત્તર : અનિ9 અને અસુંદર હોય તે પણ, અંતિમ વાસ્તવિકતા, સત્યમ્
મુંબઈ, તા. ૩૦ ડિસેમ્બર ૧૯૭૦ શિવમ, સુન્દરમ છે. આમ ન હોત તે જીવનને કયારને ય અંત પ્રિય શ્રી મોતીલાલભાઈ. આવ્યો હતો. આ બુનિયાદી શ્રદ્ધા ઉપર જ જીવન ટકી શકે.
આપના તા. ૨૮ ડિસેમ્બર ૧૯૭૦ના પત્ર માટે ઘણે માનવ સ્વભાવમાં રહેલ પાયાની સચ્ચાઇ (innate આભારી છું. rectitude) ને આપે વ્યાજબી રીતે ઉલ્લેખ કર્યો છે. બી.એ. અને એમ.એ. માં મારે વિષય તત્વજ્ઞાન હતો. એમ. (પૃષ્ઠ ૬૨૨) આ જ અંતિમ સત્ય છે. માનવી પાયામાં ઇમાનદાર એ. માં તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પ્રથમ હેઇ, કે. ટી. તેલંગ સુવર્ણ (વિશ્વાસપાત્ર) છે, કારણ કે, વિશ્વશકિત પેઠે, તે આધ્યાત્મિક ચંદ્રક મને મળ્યો હતો. તે તો ૧૯૨૫ ની વાત છે. પણ ત્યાર પછી અને નૈતિક છે.
પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાન અને ધર્મના વિષયમાં મારો આપને જિજ્ઞાસા હોય અને વાંરયા ન હોય તે, પ્લેટોના સંવાદો, એપોલોજી અને ફીડે અને ટાગોરની સાધના વાંચી જવી હું
રસ અને અભ્યાસ ચાલુ રહ્યા છે. ખરી રીતે, આ અભ્યાસથી વિનંતિ કરું છું. .
મને ખૂબ શાન્તવન, સમતા અને માનસિક શાંતિ મળ્યાં છે. આશા રાખું છું કે મેં આપને કેઇ અવિનય કર્યો નથી.'
દિલહી આવીશ ત્યારે જરૂર આપને મળીશ. સપ્રેમ, આપને, સી. સી. શાહ
પ્રેમ આપને સી. સી. શાહ શ્રી મોતીલાલ સેતલવડના ઉત્તરનો અનુવાદ તંત્રીને અનુરોધ : આ જ પ્રશ્ન ઉપર પ્રકાશ પાડતું મિતાક્ષરી
ભાષામાં લખાયેલું તત્ત્વચિન્તન કોઈ મિત્ર મોકલી આપશે તો તેને
ન્યુ દિલ્હી, ન્યુ દિલ્હી, તા. ૨૮ ડીસેમ્બર, ૧૯૭૦
પ્રબુદ્ધ જીવનમાં જરૂર આવકારવામાં આવશે. તંત્રી. પ્રિય શ્રી ચીમનલાલ
અમેરિકામાં જૈન ધર્મને પ્રચાર તમારા તા. ૨૨ ડિસેમ્બર ૧૯૭૦ ના પત્રથી આનંદ થયો. મારી આત્મજ્જા સંબંધે ઘણી ચર્ચા થઇ છે. પુસ્તકમાં અમુક
શ્રી અમૃતલાલ લ. શાહ જણાવે છે, કે ડિસેમ્બર માસની ૧૩ વ્યકિતઓની ટીકા કરતા કેટલાક વિવાદાસ્પદ (Sensalional) તારીખે જૈન સંસાયટી, શિકાગોની વાર્ષિક સામાન્ય સભા મળી ફશ ઊંચકીને, અને બાકીને પુસ્તકનો ભાગ સર્વથા અવગણીને
હતી. જેમાં ૧૯૭૧ ના નવા વર્ષ માટે કાર્યવાહક સમિતિની એને પરિણામે એકપક્ષી ચિત્ર રજુ કરતી, કેટલીક ટીકાઓ થઇ છે. તેથી, પુસ્તકમાં ખરેખર ઉપયોગી એવી બાબતો તરફ ધ્યાન આપે
ચૂંટણી કરવામાં આવી હતી. તેવા તમારી જેવાને જાણીને મને આનંદ થયો છે.
પ્રમુખ : શ્રી મહેન્દ્ર અમૃતલાલ શાહ સેક્રેટરી : શ્રી જગદીશ
એન. શાહ ખજાનચી : શ્રી રાજેન્દ્ર એચ. શાહ સભ્ય : શ્રી ર્ડો. તમે મારા ‘તાત્વિક વિચારો” સંબંધો લખ્યું છે. મને
કાક ઉદાણી, શ્રી હર્ષદ એમ. દોશી લાગે છે કે મેં જે કાંઈ થોડું આ સંબંધે લખ્યું છે, તેને માટે
૧૯૬૯-૭૦ ના વર્ષ દરમ્યાન સોસાયટીએ શરૂ કરેલી પ્રઆ બહુ મોટું નામ છે. ધર્મ અથવા તત્વજ્ઞાનને અભ્યાસ કર્યાન
તિઓ અને સિદ્ધિઓ: હું દાવ કરી શકતો નથી. એક સામાન્ય જન તરીકે, સદના
૧ જૈન રસાયટી પત્રિકાનું પ્રકાશન રામયે, આ બાબતે સંબંધે મને જે કાંઇ ફુરણ થયાં, તે ઉપરથી
૨ ઘર દહેરાસરની સ્થાપના મારા વિચારો બંધાયા છે.
૩ જૈન ધર્મ પરનાં પુસ્તકોની લાઈબ્રેરી તમારા પત્રના બે વાકયો સાથે હું સંમત થતું નથી. એ છે, “આધ્યાત્મિક અનુભૂતિ આપને કેવળ સ્વલક્ષી (Subjective)
૪ ભાવના - ધાર્મિક ભજન સમૂહપ્રાર્થના લાગે છે.” “તમે અજ્ઞેયવાદી છે.” મેં આ પુસ્તકમાં નવું કહ્યું
૫ જૈન સંસાયટી ડિરેકટરીની તૈયારી નથી. પૃષ્ઠ ૫૯૭ ઉપર જશે તે મેં કહ્યું છે: “એક કે બે વર્ષ પહેલાં, ૧૯૭૦-૭૧ના વર્ષ માટે સોસાયટીએ કરવા ધારેલી પ્રવૃત્તિઓ : મલ્લીકજી, જેમના પ્રત્યે મને ખૂબ પ્રેમ અને આદર છે, તેમણે
- ૧ ઘરદહેરાસર માટે ૧૨૦ ઈંચની પ્રભુપ્રતિમા મેળવવી. મને અન્તર્મુખ બનવા કહ્યું. મારું મન જે રીતે ઘડાયું છે તે મુજબ હું આ કરી શકું ખરો? મને લાગે છે હું એ કરી ન શકું. સંભવિત છે
૨ લાઈબ્રેરી માટે વધુ ને વધુ પુરત : અંગ્રેજીમાં વસાવવા. કે એવી કેટલીક વ્યકિતઓ હોઇ શકે છે જે તે પ્રમાણે વર્તી લાભ ૩ ભજન તથા પ્રવચનની વધુ ટેપ રેકોર્ડ મેળવવી. પામે. મલ્લીકજી જેમણે એવું પરિવર્તન સાધ્યું છે અને દૈવીશકિતમાં - ૪ દહેરાસર માટે ફંડ વધારવું. જેમણે શ્રદ્ધા અનુભવી છે અને તે શકિત સાથે જેમણે અનુસંધાન 1 અમેરિકામાં વસતા જૈન - જૈનેત્તર ભાઇઓને સક્રિય રસ પ્રાપ્ત કર્યું છે, તેવાને અંગત અનુભવ હું કેમ ઇનકારી શકું?
લેતા કરવા. આ રીતે જેઓ એમ કહે છે કે તેમને આધ્યાત્મિક અનુભૂતિ
અંગ્રેજી પુસ્તકો, ટેપ રેકોર્ડ, નવકારમંત્ર કતરેલી પ્લેટો તથા થઇ છે તે હકીક્તને હું પૂરે સ્વીકાર કરું છું. હું અશેયવાદી છું
આર્થિક સહાય મોકલવા માટે રસ ધરાવતા ધર્મપ્રેમી સજજનોને એમ કહેવું પણ બરાબર નથી. હું એક વિશ્વશકિતમાં માનું છું વિનંતિ, પૃષ્ટ - ૧૮૨ ઉપર મેં કહ્યું છે: “ઊંડેથી વિચાર કરતાં એમ લાગે છે સરનામું: જેન સેસાયટી, C/o શ્રી મહેન્દ્ર અ. શાહ કે કાર્યકારણના અફર નિયમ અનુસાર, કોઇથી પણ ટાળી ન શકાય , અા કે, ૭૭૪૨, ને હેસ્કીન્સ, શિકાગે, ઇલીનેઇસ, ૬૦૬૨૬, એવી એક શકિત આ વિશ્વમાં નિષ્ફરપણે કામ કરી રહી છે.” આ યુ. એસ. એસ. ફોન: ૩૧૨, ૩૩૮, - ૮૩૦૪