________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
GUબદ્ધજીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૧૮
,
મુંબઈ, જાન્યુઆરી ૧૧, ૧૯૭૧, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપ ! પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ( વર્તમાન રાજકીય પરિસ્થિતિ શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે તા. ૭-૧-૭૮ના રોજ ખાના સરવાળે નુકસાન કરે છે. જો કે આમાં દોષ સિદ્ધાંતને સાંજના સમયે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તાજે. નથી. સિદ્ધાંતને વ્યવહારૂ રૂપ આપનારી વ્યકિતઓને દોષ છે. તરમાં વિસર્જિત થયેલી લોકસભાના સભ્ય અને સંસ્થાકિય કેંગે
હવે બીજો પ્રશ્ન છે, સમાજવાદ લાવ-તે શા માટે? સના એક અગ્રણી શ્રી શાન્તિલાલ હ. શાહને વર્તમાન રાજકીય
ગરીબી દૂર કરવા. આ આને તરત જવાબ છે. પરંતુ શું પરિસ્થિતિ ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખ
જેની પાસે સંપત્તિ છે એની પાસેથી સંપત્તિ લઈ લેવાથી ગરીબી પણા નીચે એક વાર્તાલાપ રાખવામાં આવ્યું હતું. પ્રસ્તુત સભામાં
દૂર થશે? સમજે કે એક વાર એની સંપત્તિ લઇ લે અને બધાને શ્રેતાજને સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.
વહેંચી દો. પછી શું? એટલે મૂળ પ્રશ્ન છે દેશની સંપત્તિ વધારવાને, પ્રારંભમાં સંધના ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદભાઇએ શ્રી અને આ તે જ વધે જો ઉત્પાદન વધે. હવે દશ મુદાના કાર્યક્રમમાં શાન્તિલાલ શાહને હાર્દિક આવકાર આપ્યું હતું અને આજના વિષય કયાંય આ વાત આવતી નથી. અને આથી દેશમાં બેકારી, મેંદઉપર તેમનું વ્યાખ્યાન ગોઠવવાની કેટલાક વખતની ઇચ્છા આજે વારી અને ગરીબી વધતા જાય છે. વસ્તુઓનું ઉત્પાદન વધારવું પાર પડતી જોઇને પોતાને આનંદ વ્યકત કર્યો હતો.
એ એક જ માત્ર ઉપાય દેશની સંપત્તિ વધારવાનું છે. ' - ત્યાર બાદ શ્રી શાંતિલાલ શાહે પોતાના વાર્તાલાપ દર
- આજે દેશમાં એક બીજે માટે પ્રશ્ન છે–સામ્યવાદ દેશમાં મિયાન નીચેના વિચારો રજૂ કર્યા હતા :
આવે છે કે નહિ? દેશમાંથી ભૂંસાઇ ગયેલા સામ્યવાદીઓને ઇન્દિ
રાજીએ એમની સાથે લીધા છે અને સામ્યવાદીઓને જે જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ
કરવાની ઇચ્છા છે એ બધું એ કરે છે. આજની રાજકીય પરિસ્થિતિની વાતમાં ચૂંટણી પણ આવે એમની અને સામ્યવાદી વચ્ચે વણલખેલા કરાર છે એમ છે એટલે જાતજાતનાં પ્રવાહી વહે છે. બધા જ કહે છે કે સમાજ- કહું તે પણ ખેટું નથી. એમની સરકાર ટકે છે તે તે સામ્યવાદ જવાદની સ્થાપના કરવી છે.
અને મુસ્લિમ લીગના સહકારથી ટકે છે. આજે અમારા ઉપનગરમાં પણ આ સમાજવાદ શું છે તે વિશે કોઈ સ્પષ્ટ કરતું નથી. મુસ્લિમ લીગની દશ શાખાઓ થઈ છે. આને જશ-અપજશ જે માસે વર્ણવેલ મૂડીવાદ આજે કયાંય રહ્યો નથી અને માર્ક સે હોય તે ઇન્દિરાજીને જાય છે. અને, આના પરિણામે જુઓ. ૨જ કરેલા સિદ્ધાંતે પ્રમાણે કોઈ દેશમાં સમાજવાદ સ્થપાયે નથી બંગાળમાં જ બે પાંચ ખૂન થાય છે. હું એમ માનું છું કે રાજઅથવા તે તેઓ કહેતા હતા તે મુજબ આજે કોઇ રાજ્ય સંસ્થા કીય ધાક બેસાડવા બંગાળમાં નિર્દોષાનાં ખૂન થઇ રહ્યા છે. અને સુકાઇને અદશ્ય બની ગઈ હોય એવું કયાંય બન્યું નથી. હું એક ઇન્દિરાજી આ પરિસ્થિતિ ઉપર કાબૂ રાખવા તૈયાર નથી. આજે લાકે મુદ્દો એ સમજ્યો છું કે મૂડીદાર પિતાના માત્ર માલિકી હક્કથી સમક્ષ સારા અને ખરાબ વચ્ચે નહિ પણ ખરાબ અને અત્યંત બીજાનાં ફળમાંથી ભાગ પડાવે એ અન્યાય છે, અને આવું જ્યાં
ખરાબ વચ્ચે પસંદગી કરવાને સમય આવ્યો છે, આથી ગ્રામ્યવાદ
કરતાં શિવસેનાને ટેકો આપવા વધુ વાજબી છે. શિવસેનાનું હૃદય ન હોય ત્યાં સમાજવાદ. પણ સમાજવાદની આ સ્થૂળ વ્યાખ્યા થઇ. દેશ સાથે છે. જ્યારે સામ્યવાદનું હૃદય પરદેશ સાથે છે. એટલે સામ્યખરી વાત એ છે કે વગર મહેનતનું કોઇએ ખાવું નહિ. પરંતુ વાદમાં જોખમ વધારે છે. વ્યાજ, શેર, ભાડાં, વધારે નફા—આ બધી વસ્તુઓને શી રીતે રોક્વી આજે વસ્તુઓની મોંઘવારી રોજ-બ-રોજ વધતી જાય છે. એ પણ એક મોટો પ્રશ્ન છે.
શ્રી ચવ્હાણ માટે બજેટ રજૂ કરવું મુશ્કેલ હતું. બેંકની ડિપોઝીટ આપણે ત્યાં સવાલ ઊભે થયો. પ્રજાતંત્ર મારફત સમાજ- કરતાં લેને વધી ગઈ છે. બેંકોમાં અને સરકારી ખાતાંઓમાં નેકવાદ ઊભા થઈ શકે કે નહિ? આજે તે ગમે તે પક્ષ હોય, એ રોના પગાર પણ વધતા જાય છે. આ બધાને બે આખરે તમારાએમ જ કહે છે કે પ્રજાતંત્રને ઉપયોગ કરીને સમાજવાદની સ્થાપના મારા ઉપર આવે છે. લોકોના મત મેળવવા ઇન્દિરાજી લોકોને કરવી છે. જ્યારે સામ્યવાદે પ્રજાતંત્રને ઉપયોગ કરી પ્રજાને કચ
ખુશ કરવાનાં પ્રયત્ન કરે છે. હવે ઇન્દિરાજીને બંધારણમાં ફેરફાર ડી જ છે–આ આપણે બીજા દેશમાં જોઈએ છીએ. આથી જ જે
કરવા છે. શું ફેરફાર કરવા છે એ એમણે સ્પષ્ટ કરવું જોઇએ. અને સામ્યવાદ એક વાર આવી ગયો તે પછી પાછળથી પ્રજાતંત્ર મૂળભૂત અધિકાર -Fundamental Rights–ફેરવવા હોય તો નહિ જ આવે. સમાજવાદ પ્રજાતંત્ર મારફતે જ લાવવો જોઇએ.
એ ફેરવતાં પહેલા ખૂબ વિચાર કરવો જોઇએ. સુપ્રિમ કોર્ટને હવે ઇન્દિરાજીની સમાજવાદની વ્યાખ્યા એ છે કે ઉત્પાદનના કોઇ એક રાકાદો એમની વિરુદ્ધમાં આવ્યું એટલે શું બંધારણમાં સાધનનું માલિક રાજ્ય થાય. તે, જો બધા જ ઉઘોગે સરકાર ફેરફાર કરવાની જરૂરત છે ખરી? કબજે કરે તે શું એ સારો વહીવટ કરી શકે? અને, કયાંય સારો ' રાજાઓનાં સાલિયાણાં અંગે મારો એક જ પ્રશ્ન છે. આપણને વહીવટ થયો હોય એવું દેખાયું નથી. સરકારની માલિકીનાં કાર- આપણાં વચનની કંઇ કિંમત ખરી કે નહિ? સાલિયાણાં રદ કર્યા