________________
તા. ૧-૭–૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
3-
ઉકેલ મારું અત્તર
-
કુમકુમવર્ણી ઉપા આછા ઉજાસ સહિત પૃથ્વી પર પગલાં માંડતી ધરાવતો હતો. એ વનસ્પતિશાસ્ત્રને અભ્યાસી લાગતા હતા. હતી અને નવજાત શિશુની અધખુલી આંખે સમી નિર્દોષ પ્રકૃતિ કેવી રીતે મારા મૂળદ્રારા ખેરાક મેળવું છું અને ડાળીઓ તેમ જ પિતાનું મધુર સૌંદર્ય પ્રસારતી હતી એવી પ્રભાતે ડાળીઓ ઝુલાવતા પાંદડાંને એ કેવી રીતે પહોંચાડું છું એની વિગતવાર વાત કરતા વૃક્ષ નીચેથી હું પસાર થઈ.
હતો. ઓકસીજન બહાર ફેંકીને કાર્બનડાયોક્ષાઇડ અંદર લઉં છું, પ્રાત:કાળના મધુર સમીરને લીધે ડાળી પર ઝૂલનું પાન નીચે એ વાત પણ એણે કરી. જમીન પર ખરી પડયું. મેં એ પાંદડુ ઊંચકયું અને માત્ર એને એની વાત સાંભળીને મને થયું, પૃથ્વીમાંથી પોષક રસે ખેંચવા, સૂકયું ખરી પડેલું પાન ધારી ફેંકી દેવાને વિચાર કરતી હતી એવામાં રગોમાં આનંદ વ્યાપવા, શીતલ મધુર કયારામાં ડોલવું વગેરે મારે એકદમ એની પર કંઇક અંકાયેલું મેં દીઠું. એ હતી વૃક્ષની માટે કેટલું સહજ અને સરળ છે! આવી સરળ વસ્તુને માનવ આત્મકથી..
પિતાના સંકુલ મનદ્વારા કેટલી ગૂંચભરી બનાવી દે છે! મને ખબર નથી આ સ્થળે હું કેટલા સમયથી વસું છું. પણ જ્યારે હું નાદાન હતું ત્યારે મને બિલકુલ ખ્યાલ નહોતે કે એક વખત ઝરમર ઝરમર વરસાદ મારા મૂળ પર પડયો હતો એ
આટલું મોટું વિશાળ વૃક્ષ હું બનીશ. આજે એ માટે હું પ્રભુને
પાડ માનું છું. જ્યારે વસંતઃસ્તુમાં પ્રકૃતિદેવી સોળે શણગાર સજીને મને બરાબર યાદ છે. તે સમયે હું ખૂબ જ નાનું હતું. મારા હાથ
પિતાનું સૌંદર્ય જગતને છૂટે હાથે અર્પે છે અને જ્યારે વર્ષાના પણ નાજુક હતા અને પાંદડાં અતિ કોમળ હતાં. મારા પ્રત્યેક અંગમાં
રૂપમાં સ્વર્ગથી પ્રભુની કૃપા મારા પર ઉતરી આવે છે ત્યારે પહેપ્રાણ જોશપૂર્વક ધબકારા મારતો હતો.
લાની જેમ મારું ઉરકમળ હવે ઊભરાઇ જતું નથી. કારણ વૃક્ષને વરસાદને કારણે મારું હૃદયકમળ ઉભરાવા લાગ્યું અને હું આનંદ
પિતાના શિર પર ઝીલતાં પર્વતો પણ મને મારું જ સ્વરૂપ લાગે વિભેર બની ગયું.
છે. સમસ્ત સર્જન સાથેના તાદાભ્યને સહજ આનંદ હું અનુભવું છું.
રકતવર્ણી ઉપાના વહેતા મત્ત મલયાનિલના સંદેશા સાંભળું પણ આખરે વર્ષા ગઇ અને ઘણી વખત મારા પર વાવાઝોડાને
છું અને મારી જાતને એમાં ડુબાડી દઉં છું, એ એકત્વના અને મારે વરસવા લાગ્યું. મારી ઇચ્છા વિરુદ્ધ હું આમથી તેમ હલવા
આનંદની વિપુલતાના સંદેશદ્વારા મારી રગેરગમાં થનગનાટ અનુભવું લાગ્યું. આવા સંઘર્ષને મને આ પહેલા કદી અનુભવ નહોતે થયે. છું. વસ્તુ માત્રને હું મારા સ્વરુપે જોઉં છું. સ્વર્ગમાં કે પૃથ્વી પર એક જ્યારે ક્રૂર શિશિર આવી ત્યારે પ્રભાત ઝાકળયુકત બની
પણ એવું સ્થળ નહિ હોય જ્યાં હું નહિ હોઉં. એવો એક પણ આનંદ
કે આહલાદને અનુભવ નહિ હોય કે જે મારામાં એના પ્રતિબિબગયું અને અચાનક જ મારા વો હિમાચ્છાદિત બની ગયેલાં મેં
રૂપી સ્પંદને નહિ જગવતે હેય. સર્વત્ર મને પ્રસન્નતાને અનુભવ દીઠાં. મારી નીચેથી પસાર થતાં માણસોને મેં વાતો કરતાં
થાય છે. સાંભળ્યા. એક જણ બોલ્યો, “બરફની ચાદર ઓઢેલું આ મનહર તણ જે મોટું વ: શો: રામનુજ : વૃક્ષ જો. કેટલું આકર્ષક લાગે છે!” દરેક જણ મારા સૌંદર્યની
પાંદડા પરની રસમય કથા વધુ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ પ્રશંસા કરતાં કરતાં આનંદથી પસાર થતું હતું. પણ મારા મનમાં બધું ઝાંખું બની ગયું હતું અને પાંદડું મારા હાથમાંથી સરી પડયું. વિચાર આવ્યા વિના નહોતો રહી શકતા કે આ વસ્ત્ર કેટલું જાડું
તંદ્રાવસ્થામાંથી ઝબકી ઊઠતાં મને તડકાનું ભાન થયું અને મેં ઘર
ભણી પગલાં માંડયાં. અને અસહ્ય છે તે માત્ર હું જ જાણું છું.
(અંગ્રેજી ઉપરથી અનુવાદ) માલતીબહેન ખાંડવાળા મારા પાંદડાં ખરી પડયાં અને હું પાતળું થઇ ગયું. શિયાળો વધુ ને વધુ ઉગ્ર બનતો ગયો. મારી ત્વચા ખડબચડી થતી ગઇ. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી આકરી એકાકી પરિસ્થિતિમાં મને મૂકીને પક્ષીઓ પણ ઊડી સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના વકતાઓના ગયા હતાં. આવી વિષમ પરિસ્થિતિમાં પણ મારી રામાં કદ્ધા નામ ગતાંકમાં જાહેર કરવામાં આવ્યા હતા એ ઉપરાંત નીચેના
વકતાઓના વ્યાખ્યાને પણ નક્કી થઈ ચૂકયા છે: મુનિશ્રી રૂપવહેતી હતી અને પ્રાણના સંચારનો અનુભવ હું સતત કરતું રહ્યું.
ચંદજી, પા. નલિન ભટ્ટ, શ્રી સનત મહેતા, શ્રી ભેગીલાલ ગાંધી, શિયાળો પસાર થઇ ગયો અને સૂર્ય વધુ ને વધુ તેજસ્વી થતા શ્રી વિજયસિહ નહાર, શ્રી ગુલાબદાસ બ્રોકર અને ભૂતપૂર્વ ગયે. અનેક સંદેશા ઝીલતો ઉષ્માભર્યો પવન પણ હવે વાવા લાગે ચીફ જસ્ટીસ શ્રી એમ. હિદાયતુલ્લા. હતે. સરોવરમાં પાયણાં ખીલ્યાં હતાં. બગીચામાં કળીએ વિકસી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, હતી. સમસ્ત વાતાવરણ મધુર સૌરભથી મહેંકી રહ્યું હતું. રંગબેરંગી
* જીવનનો ભેદ * પુષ્પથી લચી પડતાં વૃક્ષે મેં જોયાં અને મારી દષ્ટિ મારા પિતાના
એક બૌદ્ધ સાધુ પાસે આવી શિષ્ય પૂછયું: ‘ગુરુદેવ, જીવન એ પર પડી. હું પણ યૌવનમસ્ત બન્યું હતું અને મારી ડાળીઓ ઉપર શું છે એ મને સમજાવશે?” ગુરુ તેની સામેથી ફરી વિરૂદ્ધ દિશામાં પણ સુંદર લીલાં પાને અને વિવિધરંગી ફૂલે ઝૂલી રહ્યાં હતાં. ' જોઈ રહ્યા. શિર્ષે ફરી ત્યાં સામે ઊભા રહી એને એ સવાલ પૂછો: આખું વાતાવરણ મને ઉત્સાહ અને આનંદથી સભર લાગ્યું.
ગુરુ કશું જ બોલ્યા નહીં; માત્ર વહેતી નદી સામે જોઈ રહ્યા; ત્રીજી
વાર જયારે શિયે એ જ સવાલ પૂછયે; ત્યારે ગુરુગે પસાર થતા રોક મારે માટે આ અનુભવ તદૃન ન હતા. પછી આવું પ્રતિ
શબને જોઈ એ સ્મશાનયાત્રામાં જોડાઈ ગ્યા, અને એ શબને કાંઈ વર્ષ બનતું અને હું આખરે ટેવાઈ ગયું હતું. ધીમે ધીમે હું મેટું આપવામાં મદદ કરી. બનતું ગયું અને મારાં અંગે હવે બળવાન બન્યાં હતાં.
પાછળ એકલો રહી ગયેલા શિષ્ય વિચારમાં –વિમાસણમાં પડી | મારી અનેક શાખાઓ દ્વારા મને કૃપાજળ પ્રાપ્ત થાય છે તે હું
ગમે ત્યારે સાબુની ચાકરી કરનારા એક સેવકે તેને પૂછયું: “તમને
આમાં કંઈ સમજ ન પડી? પહેલી વાર ગુરુએ જીવનથી વિમુખ થઈ જાણું છું. જમીનમાં મારા મૂળ ખૂબ ઊંડે સુધી પહોંચેલા છે. અંત
જતાં જીવનને ભેદ સમાય એમ કહ્યું: બીજી વાર જીવનને વહી રમાં મને શ્રદ્ધા છે કે આંધી પસાર થઈ ગયા પછી પાછું હું મારું જતાં નદીના વહેણ સાથે સરખાવ્યું અને છેલે કહ! : જીવનને મૂળવતે બળ પ્રાપ્ત કરીશ.
મૃત્યુના સંદર્ભમાં જોતા શીખીશ, તે જીવન ઘટના બની જશે:
, મૃત્યુ અવસર!” એક બપોરે કેટલાંક વિદ્યાર્થીઓ વાત કરતાં કરતાં મારી નીચેથી
જીવનને આ ભેદ છેડે સંતને મળે છે, છેડે ભેળા ભલા પસાર થતા હતા. એ લોકોની વાતચીત હું સાંભળતું હતું. એમની
માણસને મળ્યો છે, તે થોડે સાહિત્યકારોને! વાત પરથી લાગ્યું કે એમને એક ઝાડપાન વિશે વધારે માહિતી
હરીન્દ્ર દવે