________________
૧૧૭
પ્રબુદ્ધ જીવન
૫ ચ્
ણુ
જ્યા જ્યા ને માળા
*
શ્રી મુખઇ જૈન યુવક સંઘ તરફથી ૧૯૭૧ના ઓગસ્ટની ૧૮ મી તારીખ બુધવારથી ઓગસ્ટની ૨૫ તારીખ મુધવાર સુધી-એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝલા શૈભાવશે. આ વ્યાખ્યાનસભાએ ‘ભારતીય વિદ્યાભવન’માં ભરવામાં આવશે અને દરેક સભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજમ છેઃ~~
તારીખ
ઓગસ્ટ ૧૮ બુધવાર
""
,,
""
'}
""
"9
}}
""
""
,,
'
29
""
*
,,
૧૯
97
૨૦
ૐ હ્ર≈ "
૨૩
æ ×.
}
37
ગુરુવાર
,,
શુક્રવાર
""
શનિવાર
,,
રવિવાર
"2
સામવાર
""
4
મંગળવાર
,,,
- બુધવાર
,,
તા. ૧૮-૮-૭૧ થી ૨૫-૮-૦૧
કાર્યાલય : ૩૮૫, સરદાર વી. પી. રાડ ટે. નં. ૩૫૦૨૯૬, સુ'બઈ-૪
વ્યાખ્યાતા
ૐા. નથમલજી ટાટીઆ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે
શ્રી મૃણાલિની દેસાઇ
પ્રા. નલિન ભટ્ટ
શ્રી સનત મહેતા શ્રી ભાગીલાલ ગાંધી
મુનિશ્રી રૂપચ’જી
શ્રી. પુરુષાત્તમ ગણેશ માવળંકર પ્રિન્સીપાલ રામોશી
શ્રી વિજયસિંહ નહાર
ડા. કલ્યાણમલજી લેઢા પ્રા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
શ્રી ગુલાખદાસ બ્રેાકર
ડો. ઉષાબહેન મહેતા
ફાધર વાલેસ
શ્રી એમ. હિદાયતુલ્લા
* વ્યાખ્યાનમાળાના નવા વકતાઓને ટૂંક પરિચય
શ્રી. હિદાયતુલ્લા: સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ. શ્રી. નથમલજી ટાટીઆ : એમ. એ. ડી.લીટ, વૈશાલી’માં આવેલ. “રિચર્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્રાકૃત, જૈનાલાજી અને અહિંસા ઈન્સ્ટીટ્યુટ” ના તેઓ ડિરેકટર છે. તેમણે જૈન દર્શનના અભ્યાસપૂર્ણ ગ્રન્થો લખ્યાં છે.
શ્રી. કલ્યાણમલજી લોઢા: તેઓ કલકત્તા યુનિવર્સિટીના હિંદી વિભાગના અધ્યક્ષ છે. અને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે.
12
શ્રી વિજયસિંહ નહાર : નહાર કુટુમ્બ કલકત્તાનું ખૂબ પ્રતિષ્ઠિત કુટુમ્બ છે, જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. શ્રી વિજયસિંહ નહાર કોંગ્રેસના (હવે શાસક કોંગ્રેસના ) આચેવાન છે. અને છેલ્લા બંગાળના પ્રધાન, મંડળમાં નાયબ મુખ્ય મંત્રી હતા, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
તા. ૧-૮-૧૯૭૧
વ્યાખ્યાન વિષય
धर्म एवं बदलते हुआ मूल्य
ડૉ. સ્વાઇત્ઝર અને ગાંધીજી
ભગિની નિવેદિતા જૈન તત્ત્વજ્ઞાનના વિશ્વના તત્ત્વજ્ઞાનમાં ફાળા
યુવાનાના અજ પા સામ્યવાદ, લેાકશાહીસમાજવાદ અને સક્રિય
संयमः खलु जीवनम् જાહેર જીવનની શુચિતા લેાકશાહીમાં આર્થિક નિયે જન અંગલા દેશની સમસ્યા
आधुनिक जगतमें जैनधर्म ‘સાહિત્ય-મનવીની આંતરિક જરૂરિયાત ’
સાહિત્ય અને સમાજ ચેતના જીવનનાં મૂલ્યે
પ્રાના
Essential unity of Religions
ચીમનલાલ જે. શાહ
સુબેાધભાઈ એમ. શાહ મત્રી, મુખઈ જૈન યુવક સઘ
* શ્રી ભાગીલાલ ગાંધીના વાર્તાલાપ
શ્રી ભાગીલાલ ગાંધી સમર્થ વિચારક છે, વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિના ઊંડા અભ્યાસી છે, અને 'વિશ્વ માનવ’ માસિકના તંત્રી છે.
સંઘના સભ્યો સાથે તેમના એક વાર્તાલાપ, સંઘના કાર્યાલયમાં (૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪) શુક્રવાર તા. ૨૦ ઓગસ્ટના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના અધ્યક્ષપણા નીચે રાખવામાં આવ્યો છે. સર્વે સભ્યોને સમયસર પધારવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુખ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧