________________
2
23
તા. ૧૬-૧૧-૭૧
પ્રબુદ્ધ જીવન
# દીક્ષા આંદોલન સમયે શ્રી મણીલાલ મેકમચંદ શાહ સાથે ભજન કરતાં જ સાહિત્ય તેમજ રચનાત્મક અને ચિતનક્ષેત્રે પણ અગ્રગણ્ય સ્થાને કદી કદી ખીલી ઊઠત. (રોમાંના કેટલાક પત્રે આ અંકમાં અન્યત્ર ધરાવતાં ઉમાશંકર જોશી, કાકા સાહેબ કાલેલકર, વિમલા ઠકાર, પરસ્પર આપ્યા છે.) ઘણાં વર્ષો પહેલા ગાંધીજી સાથે બનેલ એક પ્રસંગ સામે પાટલે બેસતાં બ.ક. ઠા. ને મુન્શીજી જેવાં અનેક માનવરને અહીં યાદ આવે છેભાઇ સાથેના વ્યકિતગત સંબંધને લીધે વ્યાખ્યાનમાળામાં આવતા. એકવાર તિલક સ્વરાજ ફાળા નિમિત્તે ગાંધીજીનું પ્રવચન શેઠએક વખત ભાઇએ માત્ર દમ્પતી-વકતાઓની વ્યાખ્યાનમાળા કરેલી તે વાયું હતું ત્યારે ભાઈ સાથે એમની પાંચ વર્ષની દીકરી મધુરી પણ એક વખત માત્ર સ્ત્રી-વકતાઓની પણ વ્યાખ્યાનમાળા કરેલી ! અનેક
હાજર હતી. ગાંધીજીની વાતે મધુરીને એટલા ઊંડાણ સુધી સ્પર્શ
ગઈ કે એણે તરત ઊઠીને પિતાની સેનાની માળા ને કાંગડીઓ પ્રાન્તના અનેક ભાષાવિદોનાં પ્રવચન ઉપરાંત રોજ નિયમિત રીતે
ગાંધીજીને ફાળામાં આપી દીધાં. ગાંધીજી તે ખૂબ જ ખુશ થયા અને પ્રાર્થના ભજનેથી ત્યાંનું વાતાવરણ પવિત્ર સંગીતભીનું કરવામાં આવિષે “હરિજનબંધુ”માં “મધુરી અને પુષ્પા” નામને લેખ આપ્યો. આવતું.
આ લેખમાં ગાંધીજીએ મધુરીને અા સંસ્કારવાર આપનાર માતાઆવી અત્યંત લોકપ્રિય બનેલ સભર સુંદર વ્યાખ્યાનમાળાનાં પિતાને ખૂબ બિરદાવ્યો હતો. બે મુખ્ય પીઠબળ હતા. (૧) પરમાનંદભાઇનાં માનવપ્રેમી સ્વભાવના પછી તે મધુરીનાં લગ્નપ્રસંગે પણ એને ગાંધીજીનાં આશીવ્યાપક સંપર્કો અને (૨) એના આયોજનમાં ભાઈને મહિનાઓ વદ-૫ત્રને (આ અંકમાં અન્યત્ર પ્રગટ કર્યો છે તેને) લહાવો મળ્યો. સુધીને અથાગ પરિશ્રમ - એમની રટણા તે કોઇ ભકતની ભગવાને
મને પણ સને ૧૯૪૪માં ભાઈ સાથે પુના ગાખાન મહેલમાં માટે હોય તેવી!
ઉપવાસ સમયે તપસ્વી ગાંધીજીને મળવાની તક મળી હતી. ભાઈને માનવપ્રેમી સ્વભાવ તે કોઈ ઉમ્મરના બાધ વગર
કવિ ખબરદાર ભાઈના નિક્ટના મિત્રોમાંના એક. એમની ખૂણે ખૂણેથી મિત્રો બનાવતો. યુવક સંઘના આજીવન યુવક
શખત નાણાંભીડમાં સહાયરૂપ થવા માટે ભાઈ એક વાર ગાંધીજીને કાર્યકર તરીકે તેમણે અનેક યુવાનને ઉન્નત વિચારો તથા આચાર
એમને ઘેર પણ લઈ ગયેલા. આ એમને સંબંધ હતે. રાખવાની પ્રેરણા આપેલી.
અહીં જણાવેલાં મધુરીબહેનનાં લગ્ન સમયે સને ૧૯૩૪માં
ભાઈના જીવનમાં એક બીજી ક્રાન્તિ પણ થયેલી. આ લગ્ન ઘોળહાર યુવક સંઘની અન્ય પ્રવૃત્તિઓમાં તે વયેવૃદ્ધ તથા યુવાન ભાઈ
હોવાથી જ્ઞાતિને વિરોધ ઘણે હતે. ત્યારે હેજ પણ અચકાયા બહેને, જનતા માટે જાહેર વાંચનાલય, પુસ્તકાલય, વૈદકિય રાહત વગર ભાઇએ જ્ઞાતિમાંથી રાજીનામું આપી દીધેલું. પછી એ રાજીકેન્દ્ર વિગેરે ચલાવે છે.
નામું સ્વીકાર્યું કે નહીં તેની લેશ પણ પરવા કર્યા વગર એમણે પણ જે જે, આ બધી પ્રવૃત્તિઓ પાછળ એમને સદૈવ ઊભરાતે
પિતાના ગળેથી જ્ઞાતિની કંઠી છોડી દીધેલી. અને ત્યાર બાદ
મેનાન્હનનાં લગ્ન તે ભાઈએ બ્રાહ્મણ જ્ઞાતિના એક આદર્શવાદી રાષ્ટ્રપ્રેમ રખે ભૂલાય ! ગાંધીયુગના આદર્શની સાધનામાં ખાદી,
યુવક અજીતભાઈ સાથે પૂરો ઉત્સાહ ને સરળતાથી કરાવેલાં.. સાદાઈ, શક્ય હોય તેટલે અપરિગ્રહ વિગેરેને સંસ્કાર તે એમનામાં
તેમની આ તથા અન્ય પ્રકારની બધી ક્રાન્તિમાં બાને પણ સને ૧૯૨૫ કે એ પહેલાથી સહજપણે વણાતે આવેલ. આઝાદીની અનન્ય ફાળે હતું. ત્યારના રુઢિચુસ્ત સમાજના ટીકા પ્રહારથી ગભલડતમાં જેલવાસ દ્વારા સક્રિય ભાગ લેનાર ભાઇએ રાષ્ટ્રપ્રશ્ન પર રાયાં વગર બા ભાઈને હંમેશા ટેકો આપતાં. ભાઈના કારાવાસ ભાવનાત્મક વિચારણા તે આજ સુધી કરી છે. એમને કિરલાલ મશરૂ
તથા અન્ય આદર્શ સાધના પાછળ બાને ત્યાગ પણ મેટું પીઠબળ
હતા, પણ એમની એ તપસ્યા કોઈ ડોળદંભ કે બહેરાત વગરની વાળા, સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકર જેવા અનેક ધનિષ્ઠ
હતી. દીવો પ્રકાશે છે તેનું તેજ લોકો જુએ છે, વખાણે છે; પરંતુ મિત્રો તો હતા, પણ ભાઈએ તે ખુદ ગાંધીજીને પણ અમારે ઘેર મહે- એમાં સદાય બળતી વાટને કેટલાને ખ્યાલ આવી શકે ? માન બનાવેલા. ગાંધીજી સાથે પ્રેરક સંબંધ પત્રવ્યવહાર રૂપે પણ સુદઢ કુટુંબજીવન અને આદર્શપરાયણતાને સાચે સમન્વય