SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અબુધ જીવન તા. ૧-૧૦-૧૯૭૧ ચલાવાતા દમનની સર્વત્ર ઉપેક્ષા જ કરતી રહી છે. સંયમ-દમનને પરંતુ ઘણી વાર એવું પણ બને છે કે જે આપણે સમજ્યા એક ગણાવવું એ ભ્રાંતિ છે. મન પિતે જ વિષયથી હઠે તે આપ- હોઈએ છીએ તેનાથી વાસ્તવિકતા તે ઊલટી જ હોય છે. આપણને આપ સંયમ છે અને મન વિષયોમાંથી નથી હઠનું અને ઈન્દ્રિ- એમ લાગે છે કે આપણે અન્ન, પાણી અને હવાથી જ જીવીએ થોને તેમાંથી જે હઠાવે તે દમન છે. આત્મા દ્વારા આત્માને જોવો છીએ. અને તેના વિના તે મૃત્યુ પામીએ, પરંતુ હું કહું છું કે તે સંયમ છે. આપણે અન્ન, પાણી અને હવાથી નહિ, પણ સંયમ વડે જ જીવીએ - સંયમને અર્થ છે પિતાના પર પિતાનું જ અનુશાસન. છીએ. આપણે એવી એવી વ્યકિતઓ જોઈ છે જે વર્ષોથી કાંઈ જ સંયમનો અર્થ છે કરણીય (કરવા યોગ્ય) અને અકરણીય (ન કરવા ખાતી પીતી નથી તે પણ જીવે છે. તેઓ યોગસાધનાના બળ ગ્ય)ને વિવેક. સંયમનો અર્થ છે વાસનાઓના સંસ્કારથી ચિત્તને વડે ભૂખ-તરસ પર વિજય પ્રાપ્ત કરી લે છે. અને તેથી તેમને અલિપ્ત બનાવવું. આમાં એક વાત લક્ષમાં રાખવી જરૂરી છે. શરીર ટકાવવા માટે અન્ન-પાણીની જરૂર જ નથી પડતી. એકાદ સંયમમાં આપણે વાસનાઓના સંસ્કારથી વિમુકત બનીએ છીએ, બે માસ અનાજ અને પાણી વિના કોઈ પણ વ્યકિત જીવી શકે પરંતુ તેને અર્થ આપણે નિષ્ક્રિય બની જઈએ છીએ તે તો છે. શ્વાસ લીધા વિના પણ માણસ કેટલાયે દિવસ જીવી શકે છે. નથી જ આપણે એથી ઉકત સંસ્કારોથી વિમુકત બનીએ છીએ- એવા માણસે પણ જોયા છે કે જેઓ પોતાનો શ્વાસ રોકીને ચાલીસ પ્રવૃત્તિશૂન્ય તો નહિ જ. આપણે એથી પ્રવૃત્તિમાંથી છટકતા દિવસો સુધી સમાધિમાં રહે છે. આવા લોકો આજે પણ રાબેતા નથી, પણ પ્રવૃત્તિની સાથોસાથ આવનારા પ્રમાદમાંથી મુકત થઈએ મુજબ જીવન જીવી રહ્યા છે પરંતુ સંયમ વિના આપણે એક છીએ. સંન્યાસને જે કયારેક કયારેક જવાબદારીમાંથી છટકવું- '' દિવસ પણ જીવી શકતા નથી. જે દિવસે ખાવામાં સંયમ નહિ વિમુકત થવું એ અર્થ ઘટાવાય છે તે અજ્ઞાન છે. રહ્યો હોય તે વખતે આપણી હાલત બુરી થઈ જશે આપણે લિંકને કહેલું કે જનતા દ્વારા જનતાનું જનતા પર શાસન, રાતભર પથારીમાં પડીને તડપતા રહેવું પડશે અને જો સમયસર કોઈ ડાકટર કે વૈદ્ય ન આવી પહોંચે તે મૃત્યુ નીપજવાને સંભવ આત્મા દ્વારા આત્માનું આત્મા પર પ્રશાસન એ જ સંયમ. પણ ખરો. મેટા ભાગનાં મૃત્યુ આમ જ નીપજતાં હોય છે. સંયમ એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી, પરંતુ પ્રવૃત્તિ રહે અને દુનિયાના પ્રસિદ્ધ તબીબો કહે છે કે અન્નવિના મરનારાઓ વૃત્તિ હટી જાય એ સંયમ. કરતાં વધુ અનાજ ખાઈને મૃત્યુ પામનારાની સંખ્યા વધુ છે. આ ભગવાન મહાવીરને તેના શિષ્ય પૂછ્યું: આંકડાઓ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે આપણે અનાજ कहं चरे, कहं चिठ्ठे, कहं मासे, कहं सए, અને પાણીથી નહિ પણ સંયમ વડે જ જીવીએ છીએ. ખાવાकहं भुजंतो भासंतो, पाव कम्मं न बंधई પીવામાં આપણે જેટલો સંયમ, વિવેક રાખીએ તેટલા જ આપણે જીવી શકીએ. આમ આપણા જીવવાને આધાર પણ સંયમ હું કેમ ચાલું, અટકું, બેસું, સૂઉં, ખાઉં અને બેલું કે જેથી પર જ છે. પાપકર્મનું બંધન ન નડે. આના જવાબમાં ભગવાને એમ નથી આથી જ ભારતીય સાધનાપદ્ધતિમાં સંયમને અનિવાર્ય કહ્યું કે તમે ન ચાલ, અટકો નહિ, બેસે નહિ, સૂએ નહિ અને ગણાવાયેલ છે. બધાં જ દર્શનને વિજયે પણ સંયમના આધારે જ ખાઓ કે બોલો નહિં; પણ ભગવાન મહાવીરે તો કહ્યું કે થયો છે. દયા, કરુણા, દાન, ઉપવાસ, જપ, સ્વાધ્યાય, ધ્યાન"जयं चरे, जयं चिळे, जयं मासे जयं सए આ બધાંના મૂળમાં સંયમ હોય તો જ તેનું મહત્ત્વ છે. સંયમ વિના जयं भुंजतो भासंतो, पाव कम्मं न बंधई" એ પણ શૂન્ય જેવું છે, તમે ચાલે પણ સંયમપૂર્વક, અટકો પણ સંયમપૂર્વક, નમિ રાજર્ષિ પિતાને સમગ્ર રાજ્યવૈભવ છોડીને સંન્યાસ બેસે તે પણ સંયમપૂર્વક, સૂએ તે સંયમપૂર્વક, ખાવ અને બોલે ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે ઈન્દ્ર તેને કહે છે. તે પણ સંયમપૂર્વક, જેથી તમારે પાપકર્મનું કોઈ બંધન નહિ રહે. "जडता विडुले जन्ने भोडत्ता समण-माहणे ભારતીય સંસ્કૃતિ એટલી ગહન છે કે તેની હરોળમાં કોઈ મોન્યાય જાય, તો ઉત્તછસિ કિયા ” દર્શન આવતું નથી. હે રાજન! હે ક્ષત્રિય! તમે હાલ જબરદસ્ત યજ્ઞ કરો, “ ગીતામાં પણ આ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું છે કે : બ્રાહ્મણ-શ્રમણને ભોજન કરાવે, દાન આપ, ભાગ ભેગા यस्त्विन्द्रियाणि मनसा नियम्सारमतेऽर्जुन! અને યજ્ઞ કરે. તે બાદ જ મુનિ બનજો. . कर्मेन्द्रियः कर्मयोग मशक्तः स विशिष्यते" - રાજર્ષિ નમિ આના જવાબમાં કહે છે: .. હે અર્જુન! જે મનુષ્ય મન દ્વારા ઈન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત “નો સહસં સહસા, મારે મારે આવે ત્રણ કરીને અનાસકત ભાવે કર્મેન્દ્રિયો વડે કર્મ કરે છે તે વિશિષ્ટ છે. तरसा वि संजमो सेओ, अदितस्स वि किंचण" આ રીતે આપણને એ સમજાય છે કે સંયમ એ દમન નથી જે માણસ દર મહિને દસ લાખ ગાયનું દાન આપે છે તેને માટે પણ સંયમ ટોયસ્કર છે–પછી ભલે તેઓ કશું ન આપે. કે સંયમ એ પ્રવૃત્તિમાંથી છટકવાનું નથી, પરંતુ સંયમ પિતાના આથી સંયમ અને દાનની ભૂમિકાઓ સમજી લેવી જરૂરી છે. પર પિતાના જ દ્વારા પિતાનું અનુશાસન છે. આથી ઉપર જણાવ્યું. તેમ અબ્રાહમ લિંકને જનતંત્રની વ્યાખ્યા કરતાં કહેલું કે જનતા રાજર્ષિ નમિ કહે છે: દસ લાખ ગાયનું દાન કરનારા માટે પણ સંયમ શ્રેયસ્કર છે–પછી ભલે તે દાન દેવાનું બંધ કરી દે; દ્વારા જનતા પર જનતાનું શાસન. એ જ રીતે સંયમમાં માણસ કારણ કે સંયમ સહિતના દાનની સાર્થકતા છે. એ જ રીતે સંયમ પિતાના પર પિતાના જ દ્રારા પિતાનું અનુશાસન કરે છે. એટલે સાથેની કરુણાનું જ મહત્ત્વ છે. સંયમ વિનાની દયા કે કરણા કે વિવેકપુર:સર તે પોતે જ પોતાનું માર્ગદર્શન કરે છે. નિરર્થક છે. પ્રશ્ન એ છે કે સંયમ એ જ જીવન છે એ કેટલે અંશે ભગવાન બુદ્ધ કરુણા પર ભાર મૂકતાં કહ્યું છે: તીરથી વીધાસારાં છે? કદાચ એમ કહેવામાં આવે કે અન્ન એ જીવન છે, યેલ પક્ષી સામે પડયું તરફડે છે તે તત્કાળ તેને વાગેલું તીર બહાર પાણી એ જીવન છે, હવા એ જીવન છે તે તો કાંઈક સમજી કાઢી લે. એ તીર કયાંથી આવ્યું, કોણે તીર માર્યું, કેવી રીતે માર્યું તેને વિચાર ન કરો, આવું વિચારવામાં સમય ન બગાડો. પહેલા તીર શકાય; કારણકે અન્ન, પાણી અને હવા વિના માનવજીવન ખૂબ જ કાઢી લઈને એ પક્ષીને બચાવી લે. વિકટ બની રહે. અથવા આજના યુગે જો એમ કહેવામાં આવે કે ભગવાન મહાવીરે કહ્યું છે: પક્ષીને વાગેલું તીર એ ચી પૈસા એ જ જીવન છે તે તો સમજી શકાય, પરંતુ સંયમ એ જ કાઢવું એ તો મહત્વનું છે જ; પણ એ તીર કઈ દિશાએથી આવ્યું, જીવન છે એ વાત ગળે ઊતરવી ખૂબ જ મુશ્કેલ છે કોણે માર્યું અને શા માટે માર્યું એને પણ વિચાર કરવો જરૂરી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy