SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૯૭૧ પ્રભુ જીવન ' '' વિ ૫ શ્ય ના સ ધ ના હજૂર (ગતાંકથી ચાલુ) છે તે મારું નથી, તે હું નથી, તે મારો આત્મા પણ નથી. આ (આ સાધનાનું ખર નામ “ વિપશ્યના” છે. ગયા અંકમાં પ્રમાણે યથાર્થતયા સમ્યકપ્રજ્ઞાથી જોવું. ભૂલથી “વિપશ્યના’ છપાયું હતું. -તંત્રી) સંક્ષિપ્તમાં, વિશેષરૂપથી દેખવું તેનું નામ જ વિપશ્યના, . "नमो तस्स भगवतो अरहतो सम्मा संवुध्धस्स" વિશેષ અર્થ એ છે કે, વિપશ્યના સાધના કરનારા સાધકના વિપશ્યના શબ્દો વેદાંતમાં ઉલ્લેખ છે. પણ આ શબ્દને દિમાગમાં એક ક્ષણમાં અનેકવાર ઉત્પન્ન અને નષ્ટ થતા પિતાના ચલણી બનાવીને વ્યવહારમાં તેને ઉચિત ઉપયોગ કરવાની અને નામરૂપ ધર્મોને અનિત્ય સ્વભાવ સ્પષ્ટ રૂપે પ્રતિભાસિત થત તેને ચરિતાર્થ કરવાની પહેલ ભગવાન બુદ્ધ કરી ગણાય. આ શબ્દનું દેખાય છે. તે ઉપરાંત જે ધર્મ અનિત્ય અને દુ:ખાત્મક છે તે હું મહત્ત્વ, તેમાં રહેલું ઊંડાણ અને સત્તાનું તેઓએ દર્શન કર્યું, એ નથી અથવા તે માટે નથી. આ પ્રમાણે તેને અનાત્મક સ્વભાવ શબ્દની ચેતના તેમણે જોઈ અને લાગ્યું કે એના ઉપયોગ દ્વારા તે પણ યથારૂપે સમજાય છે. આ પ્રમાણે નામરૂપ અને ધર્મોના ચેતના અન્યોમાં પણ પ્રગટાવી શકાય તેવું બળ તેમાં રહેલું છે. અનિન્ય દુ:ખકારક અને અનાત્મક સ્વભાવવાળા સ્વરૂપને સાક્ષાત शमथेन विपश्यना सुयुक्तः દેખવું તે જ વિશેષરૂપે દેખવું થાય છે. कुरुते क्लेशविनाशमित्य वेत्य । આ સાધનાના ચાર મહત્ત્વના સ્તંભે છે: (૧) આનાપાને સ્મૃતિ, THથ: પ્રથમં વેષક : ' (૨) વિપશ્યના, (૩) બ્રહ્મવિહાર, (૪) તે બધાના સમગ્ર પરિણામરૂપે स च. लोके निपपेक्षया भिरत्या ।। ફાણમાં જીવવાની કળાની ઉપલબ્ધિ. પાલીભાષામાં “વિપસ્સના” શબ્દ તરીકે ઉપયોગ થયો છે. “આનાપાન સ્મૃતિ” તે સાધનાને પ્રથમ પ્રકાર છે. તેને જગતમાંની અનિત્યતાની ભાવનાથી વિપશ્યનાને આરંભ થાય છે. અર્થશ્વાસ પ્રશ્વાસની ગતિ ઉપર સતત ધ્યાન અને તેની સતત અનિત્યતાની ભાવનાનું વિધાન આ પ્રમાણે છે : સમૃતિ રાખવી તે છે. ભગવાન તથાગતની કરુણા અપાર હતી. रुपं भिक्खेव अमिच्चं, वेदना अनिच्चं તેમણે વિચાર્યું કે મનુષ્યસમાજમાં અનેક ભૂમિકાવાળા લોકો હોય संग्या अनिच्चा, संखारा अनिच्चा છે. તદ્દન અબૂધ, મધ્યમ અને બુદ્ધિશાળી, અને તેની વચ્ચેની विग्जाणं अनिच्चं, यदनिच्चं तं दुक्खं અનેક કક્ષાઓવાળા લે. પણ દુ:ખની દષ્ટિએ બધા લગભગ यं दुक्खं तदनत्ता, यदनत्ता तं नेत मम એક જ ભૂમિકામાં બેસી શકે છે. તે તેમને દુ:ખમુકિતનો કોઈ એવો ने सो हमस्मि, न मे सो अत्ता ति ।। સર્વસામાન્ય અને સમાજમાં ઊતરે તે માર્ગ શોધીને બતાવવો एतमेतं यथाभूतं सम्मप्पग्जाय दट्ठबं !। જોઈએ, કે જેથી તેઓ તે માર્ગ નિર્ભયપણે અપનાવી શકે અને હે ભિક્ષુએ, રૂપ અનિત્ય છે, વેદના અનિત્ય છે, સંજ્ઞા અનિત્ય પરિણામ સહજ સુસાધ્ય થાય. કોઈ મોટા મોટા સિદ્ધાંતે, શાસ્ત્રીય છે, સંસ્કાર અનિત્ય છે, અને વિજ્ઞાન અનિત્ય છે. જે અનિત્ય છે જ્ઞાન, અને બુદ્ધિની કસરતબાજીથી મુકત એવો સરલ સહજ અને તે દુ:ખકર છે, જે દુ:ખકર છે તે અનાત્મક છે, જે અનાત્મક પ્રસન્ન માર્ગ હશે તે જ તે સાધના લોકપ્રિય થઈ શકશે. એવા દર્શનથી બંધાયેલી માન્યતા ઝેરરૂપ બની જાય. માનવમન સતત બહિર્મુખ રહે છે. તેનાં વિચાર, વાણી અને - આ ઉપરથી એમ ફલિત થાય કે આપણું અવલોકન અધૂરું વર્તન કેવળ બહિર્મુખતામાં જ રમણ કરતાં હોય છે. એ સતત હોય છે ને તેથી કુદરતની કલાકૃતિ જેવા માનવીને ઓળખવાનું બહિર્મુખ રહેતા મનને જો અંતર્મુખતા તરફ વાળવું હોય તો અતિકઠિન છે. એટલે કોઈને વિશે અંતિમ ને દઢ અભિપ્રાય શ્વાસપ્રશ્વાસની ક્રિયાને એક સાધન તરીકે સુંદર ઉપયોગ થઈ શકે. બાંધવામાં જોખમ છે. એમાં અસત્ય આચરવાને ને બીજાને અન્યાય આ ક્રિયા બાહ્ય મન અને આંતર મન વચ્ચે એક પુલ બની શકે છે. થવાને ભય છે. આપણે આપણી પોતાની જાતને પણ પૂરી ઓળ- અને એ ક્રિયા તો માનવી જન્મથી લઈને મૃત્યુ સુધી નિરંતર ખતા નથી ત્યારે બીજાને ઓળખવાને દાવે તે શેખી જ ગણાય. ૮ જાણેઅજાણે કરતો જ હોય છે. તેમાં તેને કંઈ નવું શીખવવું આ સ્થિતિમાં અભિપ્રાય દઢ ન રાખીએ, મન ખુલ્લાં રાખીએ અને પડતું નથી. પણ તે સાથે સતત સજગતા અને સતર્કતા રાખવાની માનવીના દરેક અંશને જોવાનો પ્રયાસ કદી છોડીએ નહિ. ખાતરી- હોય છે, તે શીખવું પડે છે. પૂર્વક માનીએ કે કુદરતની કલાકૃતિ કલાવિહોણી તો હોય જ નહિ સાધકે આસનમાં સ્થિર બેસવાનું રહે છે. કોઈ આસનવિશેષની - એટલે જો અંધકાર દેખાય તે પ્રકાશની બાજુ નીરખવા જરૂર નથી, પણ જે સુખકર લાગે તે જ આસનમાં બેસવું. હવા પ્રયાસ કરીએ, ગુણ દેખાય તે સદ્ગુણ શોધીએ, અશકિત નજરે અજવાળું શરીર પર સીધું ન આવે તેનું ધ્યાન રાખવાનું. પ્રારંભમાં પડે તે શકિતની ખેજમાં લાગી જઈએ. આવા પ્રયાસથી પૃથક્કરણ થોડી અગવડ લાગે છે. ખૂબ પસીને છૂટે છે અને મનનાં સંસ્કારઅને વિવેકની શકિત વિકસવા લાગશે ને હૈયામાં સહાનુભૂતિનાં વિકાર જોર કરી ઊઠે છે અને બહાર નીકળે છે. થોડા જ અભ્યાસ ઝરણાં પ્રગટશે. આને પરિણામે જે નમ્રતા ને જ્ઞાન લાધશે તે બાદ મન એકાગ્ર થવા લાગે છે. મનમાં સતત ભટકતા વિચારે આપણને ખાતરી કરાવશે કે દુર્ગુણ ને દેશની સ્વતંત્ર હસ્તી શાંત થાય છે. આ પદ્ધતિમાં કોઈ રૂ૫, શબ્દ કે કલ્પનાનું અવલંબન જ નથી. એ તે છે સદ્ગુણોની વિકૃતિઓ. અંધકારનું અસ્તિત્વ લેવાનું નથી હોતું. માત્ર શ્વાસની પ્રક્રિયા અને એ દ્વારા શરીરમાં નથી, એ છે પ્રકાશને અભાવ. ધીમે ધીમે આપણે જાણી શકીશું કે ચાલતી હલચલે પર તટસ્થ દષ્ટિથી જોવાનું છે કે જેથી યથાર્થ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ બધું કોઈ ને કોઈ સદ્ગણની સત્યને બંધ થાય, અને જે અનિત્ય છે, ક્ષણક્ષણમાં પરિવર્તન .વિકૃતિનું પરિણામ છે. એને દૂર કરવા માટે એની સામે યુદ્ધ માંડ- ' પામે છે, તેને આભાસ થાય. ત્યાર બાદ સ્થૂળ શરીર પરથી મન વાને બદલે પેલા સદ્ગુણોને ખીલવવાનું જ ઈષ્ટ છે. આવો ભાવ સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે અને યથાર્થ બોધ દ્વારા પંરમ સત્ય પ્રતિ જાગતાં ને જ્ઞાન લાધતાં કુદરતની અદ્ભુત ક્લાકૃતિનું, જેમાં અભિમુખ બને છે. આપણી જાતને પણ સમાવેશ થઈ જાય છે તેનું, આપણે સાચું ભગવાન કહે છે કે “હે ભિક્ષુઓ, અત્યંત સાવધાનીથી ને સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકીશું. “શ્રી” શ્વાસ-પ્રશ્વાસ લેતા સાધક એમ જાણે છે કે તે શ્વાસ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy