________________
તા. ૧-૧૧-૧૯૭૧
-
પ્રબુદ્ધ જીવન
વિપશ્યના સાધના (ગતાંકથી ચાલુ)
છે. ભાવિ ક્ષણ વર્તમાનમાં ધસમસતી આવે છે અને વર્તમાન ક્ષણ આ સાધનાને ત્રીજો સ્તંભ છે “બ્રહ્મવિહારભાવના.” આ વિલીન થતાંની સાથે જ નવી ક્ષણ તેનું સ્થાન લઈ લે છે. આ ભાવનાના ચાર અંગો છે મૈત્રી, કર ણા, મુદિતા અને ઉપેક્ષા.
પ્રકારે વર્તમાન ક્ષણના સતત અસ્તિત્વને કમ ચાલતું રહે છે, જે જે વખતે વિપશ્યના ભાવનાથી આખા શરીરના અંગેઅંગ અને
હૃત ગતિથી વર્તમાન ક્ષણને ઉદય થાય છે એ જ દૂત ગતિથી તેને આજીઆણુમાંથી આપણી જાગૃત થયેલી પ્રજ્ઞા ચેતનાને પસાર
લશ પણ થાય છે. ઉદય અને લયની વચ્ચે કોઈ અવકાશ નથી. કરે છે, તે વખતે તે તે સઘળા ભાગો અને આશુઓ પર પ્રીતિ આ જ પ્રમાણે જે દુત ગતિથી વર્તમાન ક્ષણને લય થાય છે એ જ રાખીને તેમ કરવું. અન્યથા એ ક્રિયા યાંત્રિક બની જશે. અંગ
ગતિથી એની સાથે જોડાયેલી નવી ક્ષણને ઉદય થાય છે. તે અંગમાં પ્રજ્ઞા જાગી ઊઠે. આJઆણુ જાગૃત, સચેત, નિર્મલ,
બેઉ વચ્ચે પણ અંતરાલ નથી રહેતું. આગલી ક્ષણની સાથે જોડાણ વિશુદ્ધ અને દુ:ખરહિત બને. આ ભાવનાથી શરીરના ખૂણેખૂણામાં
હોવાને લઈને ક્ષણના અસ્તિત્વને કમ અનંત બની જાય છે. એટલે જ સ્વચ્છતા થાય છે. મેગાદિ તક્લીફોનું નિવારણ થાય છે અને
એમ કહી શકાય કે જો આ અપજીવી લધુતમ ક્ષણમાં જીવવાનું ભીતરના ભાગ પર પ્રીતિ કરવાથી આખા બ્રહ્માંડમાં જે કાંઈ છે તે
આવડી જાય તો અનંતમાં અક્ષયમાં જીવવાનું પણ આવડી જાય.” બધા પર પ્રીતિ થશે. મને પ્રેમથી ભરાઈ જશે. સર્વત્ર પ્રેમ સિવાય
પ્રત્યેક સંસ્કાર આપણા ભૂતકાળની ઉપજ છે, ભૂતકાળની બીજું કંઈ જણાશે નહીં. પ્રેમ પ્રેમ અને પ્રેમ જ બધે ભાસશે.
સ્મૃતિ છે, ભૂતકાળની કડી છે; અને વર્તમાનને ભૂતકાળ સાથે જડ અને ચૈતન્ય સર્વમાં પ્રેમ જાગશે. આપણા શરીરમાંથી પ્રેમનાં
જોડવાનું કામ કરે છે. વર્તમાન ક્ષણ ઉત્પન્ન થતાં જ તેને ભૂતઝરણાંઓ પ્રફ ટિત થશે અને તે આપણા ઘરમાં બાળકોમાં કાળના સંસ્કારો દ્વારા દબાવી દેવામાં આવે છે. બિચારી વર્તમાન મિત્રામાં, પડોશમાં, શહેરમાં, દેશમાં અને આખરે વિશ્વમાં ફેલાશે. ભાણ ! લુપ્ત થાય છે. એના પર પૂર્વસંસ્કારોને ઘટાટોપ છવાઈ પ્રેમ પહેલાં ભીતરમાં જાગવો જોઈશે, પછી જ એને વિસ્તાર શકય ,
જાય છે. એ જ પ્રમાણે પ્રત્યેક તૃષ્ણા–તમન્ના જે વર્તમાનમાં બને છે. અને પછી તે જે બ્રહ્મ આપણામાં સ્થિત છે, તે જ બ્રહ્મ
નથી તેને પ્રાપ્ત કરવા માટે ભવિષ્ય તરફ આશાભરી મીટ માંડી સર્વત્ર છે તેની આ પ્રેમભાવના દ્વારા બ્રહ્મવિહાર કરવાથી પ્રતીતિ
રાખવામાં આવે છે અને તેને કારણે વર્તમાન ક્ષણ ઉત્પન્ન થતાં જ થશે. બધી જ જગ્યાએ કેવળ બ્રહ્મ સિવાય બીજું કશું જ અનુભવાશે આપણી તૃષ્ણાએ તરત તેને ભવિષ્ય સાથે જોડી દે છે. બિચારી નહીં અને તે વખતે અનિવાર્યપણે મનમાંથી આ ભાવના પ્રવાહિત
વર્તમાન ક્ષણ! અહીં પણ એને લુપ્ત થઈ જવું પડે છે. એના થશે કે
પર ભવિષ્યની તૃષ્ણાઓનું ગાઢ ધુમ્મસ આચ્છાદિત થઈ જાય છે. "ये च बुध्धा अतीता च, ये च बुध्धा अनागता
જ્યાં સુધી સંસ્કાર અને તૃષ્ણાઓ છે ત્યાં સુધી ભૂત અને ભવિષ્યથી पच्चुप्पन्ना च ये बुध्धा, अहं वन्दामि सब्बदा" ।।
છુટકારો નથી. ભૂત અને ભવિષ્યથી મુકત થવા માટે સંસ્કારો અને અર્થાત : ભૂતકાળમાં જેટલા પ્રબુદ્ધો થઈ ગયો છે અને
તૃષ્ણાઓથી મુકત થવાનું છે. એ જ વિશુદ્ધ વર્તમાનનું જીવન છે, ભવિષ્યમાં જેટલા થવાના છે, અને વર્તમાનકાળમાં જેટલા પ્રબુદ્ધો
એ જ નિર્વાણ અને મુકત અવસ્થા છે અને એને વિપશ્યના દ્વારા ઉપસ્થિત છે તે સૌની હું નિરંતર વંદના કરું છું. '
પ્રાપ્ત કરી શકાય છે.” આ સ્થિતિમાં નીચેના શ્લોક કેટલો સરસ રીતે બેસે છે:
આ કલ્યાણકારી અવસ્થાને આ જ જીવનમાં પ્રાપ્ત કરી 'अनेक जाति संसारं सन्धादिस्सं अविविध
શકાય છે. એમાં જ આપણું હિત છે, સુખ છે, તેમાં જ આપણું गहकारं गवेसन्तो दुकरवा जाति पुनप्पुत
કલ્યાણમંગળ છેઆને જ પ્રાપારમિતા અથવા ઋતંભરા પ્રા
પ્રાગટય કહી શકાય. " गहकारक दिछोसि, पुन गेहं न काहसि
આવી પૂર્ણ અવસ્થા પામેલી વ્યકિતના મુખમાં નીચેની सब्बा ते फासुका भग्गा, हग कुटं विसंवतं
ગાથાઓ શોભે છે: विसंखारगतं चितं, तण्हानं खयमज्झगा "।।
मुतुखं वत जीवाम वेरिनसु अवेरिनो “આ કાયારૂપી ઘર કોણે બનાવ્યું તેની શોધ કરતા કરતા અનેક જન્મો સુધી સતત સંસારમાં દોડતે રહ્યો અને પુન: પુન:
वेरिनेसु मनुस्सेसु विहराम अवेरिनो ।। દુ:ખમય જન્મ ધારણ કરતો રહ્યો. હે ગૃહકારક, હવે મેં તને
सुसुखंवतजीवाम आतुरेसु अनातुरा. જોઈ લીધો છે, હવે તું વારંવાર ઘર નહીં બનાવી શકે, ઘર
आतुरेसु मनुस्सेसु विहराम अनातुरा ।। બનાવવા માટેની કડીઓ મેં હવે તોડી નાખી છે, ઘરનું શિખર પણ
सुसुखं वत जीवाम उस्सुकेसु अनुस्सुकाનષ્ટપ્રાય થઈ ગયું છે, અને આ સંસ્કારરહિત ચિત્તમાંથી તૃષ્ણાને સમૂલ નાશ થઈ ગયો છે.”
'- उस्सुकेसु मनुस्सेसु विहराम अनुस्सुका ।। - સાધનાને ચતુર્થ સ્તંભ છે. “ક્ષણમાં જીવવું.” સાધનારૂપી
सुसुखं वत जीवाम येसंना नत्थि किंचनं ધર્મગંગામાં આનંદથી નહાતાં નહાતાં ધર્મપ્રજ્ઞાને જાગૃત રાખીને
पीति भकरवा भविस्साम देवा आभस्सरा यथा । વર્તમાન ક્ષણોમાં જીવવાનું બને છે. જે પ્રત્યુત્પન્ન ક્ષણ છે, જે અર્થાત “વૈરીઓમાં અવેરી થઈને અમે સુખેથી જીવીએ હમણાં જ ઉત્પન્ન થઈ છે તે જ આપણને કામની ક્ષણ છે. જે
છીએ. વૈરી મનુષ્યમાં અમે અવૈરપૂર્વક વર્તીએ છીએ. આનુરોમાં કાણ વીતી ગઈ છે તેને યાદ કરી શકાય, પરંતુ તેમાં જીવી ન શકાય અને જે કાણ હજુ આવી નથી તેની કલ્પના કરી શકાય
અનાતુર થઈને અમે સુખેથી જીવીએ છીએ, આતુર મનુષ્યોમાં પણ તેમાં પણ જીવી ન શકાય. આપણે જીવવા માટે તે માત્ર આ જ
અમે અનાતુરતાથી વતીએ છીએ. ઉત્સુકોમાં અમે અનુસુપ્ત થઈને ક્ષણ જે હમણાં જ ઉત્પન્ન થઈ છે અને આપણા હાથમાં જ છે સુખેથી જીવીએ છીએ, ઉત્સુક મનુષ્યમાં અમે અનુસુકતાથી વર્તીએ તે જ કામની છે. જે અપિણે વર્તમાન કાણમાં જીવીએ છીએ તો જ છીએ. જે રામને કંઈ જ નથી (નામરૂપાત્મક પદાર્થોની આસકિત સાચા અર્થમાં જીવીએ છીએ, બાકી તો જીવવાને ભ્રમ રહે છે. વર્તમાન ક્ષણ જ યથાર્થ છે, અને યથાર્થમાં જીવવું તે જ સાચું
નથી) એવા અમે સુખેથી જીવીએ છીએ, આભસ્વર દેવાની માફક જીવવું ગણાય,
અમે પ્રેમરૂપી અન્ન ગ્રહણ કરીએ છીએ.” “પ્રત્યેક વર્તમાન કાણ ઝડપથી ભૂતકાળમાં ભાગતી રહે છે,
“મવા સર્વ મંત્ર” એ જ ઝડપથી પાછળથી આવતી બીજી જાણ તેનું સ્થાન લેતી હેય (સંપૂર્ણ)
--પૂણિમા પકવાસા
व भावधिम