________________
5
કવર નં. ૪
- શ્રી પ૨માાંદ કાપડિયા સ્મારક વિધિ.
ધર્મ અને તત્ત્વજ્ઞાન, સમાજ અને રાજકારણ, કેળવણી અને સાહિત્ય, કળા અને સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રે—બલ્કે સમગ્ર જીવન વિશે આજીવન સત્યનિષ્ઠ, ઉદાર, પ્રામાણિક અને અરૂઢ વિચારસરણી ધરાવનાર અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાની બહુમૂલ્ય, નિસ્વાર્થ, સુદીર્ઘ સેવા આપનાર મુંબઈ જૈન યુવક સંઘના પ્રાણ સમા સદ્ગત શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના જીવનકાર્યની સુવાસ જૈનજૈનેતર ઉભય વર્ગના વિશાળ સમુદાયની અનેક વ્યકિતઓના હૃદય સુધી ખૂબ પ્રસરેલી છે. સૌજન્યમૂર્તિ શ્રી પરમાનંદભાઈની બહુવિધ સેવાએની સ્મૃતિ જળવાઈ રહે એ માટે મુંબઈ જૈન યુવક સંઘ તથા ઈતર સંસ્થાઓના સભ્યોએ તથા પરમાનંદભાઈના કુટુંબીજનો, સ્નેહીઓ, મિત્રા, શુભેચ્છકોએ “શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક ટ્રસ્ટ” માટે ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયા એકત્ર કરવાનું વિચાર્યું છે. શ્રી પરમાનંદભાઈને અત્યંત પ્રિય એવી પ્રવૃત્તિ તે વ્યાખ્યાના દ્વારા અને ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા જ્ઞાનગંગા વહેતી રાખવાની ઈચ્છા હતી. આ ટ્રસ્ટ દ્રારા એ પ્રવૃત્તિઓને સુદઢ બનાવી વેગ આપવાનું અને એવી અન્ય નવી પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા અને અન્ય કોઈ સંસ્થાદ્વારા ચાલુ કરવાનું તથા ઈતર કેટલાંક સમાજોપયોગી કાર્યો કરવાનું વિચાર્યું છે, જેને આખરી સ્વરૂપ તે પુખ્ત વિચારણા કર્યા પછી થોડા સમયમાં આપવામાં આવશે.
આ ફંડ માટે જે જે વ્યકિતઓ તરફથી અત્યાર સુધીમાં વચન મળી ગયા છે તેની યાદી અપની જાણ માટે નીચે
આપવામાં આવી છે.
શ્રી પરમાનંદભાઈ પ્રત્યે જૈન-જૈનેતર વિશાળ સમુદાયનો પ્રેમ હતો. પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાના વિશાળ શ્રોતાવર્ગ અને ‘પ્રબુદ્ધ જીવન’ ના વ્યાપક વાચક વર્ગ, અને તેમના મિત્રા અને શુભેચ્છકો શ્રી પરમાનંદભાઈ પ્રત્યેના પોતાનો આદર વ્યકત કરવાની આ તક લેશે એવી અપેક્ષા અને વિનંતી છે.
ટ્રસ્ટ રજીસ્ટર થયે દાનને કરમુકિત મળશે. તુરતમાં જ ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તુરત જ જણાવવા વિનંતી છે.
અંતમાં પરમાનંદભાઈના પ્રશંસક એવા મેટામાં મોટા અને નાનામાં નાના દરેક માણસને એમના સ્મારક નિધિમાં ઉદાર રકમ ભરાવી પરમાનંદભાઈ પ્રત્યેના પોતાના પ્રેમ વ્યકત કરવા વિનંતી છે.
શ્રી પરમાનદ
૫૦૦૧ શ્રી. વિજયાબહેન પરમાનંદ કાપડિયા 11009 ” જડાવબાઈ ટ્રસ્ટ: હા. શ્રી મોંઘીબહેન ૫૦૦૧ ” મહેતા ચેરીટી ટ્રસ્ટ
39
૫૦૦૧
મધુરીબહેન તથા એ. જે. શાહ ૫૦૦૧ મનુભાઈ ગુલાબચંદ કાપડિયા રસિકલાલ મોહનલાલ ઝવેરી ચંદુલાલ મેહનલાલ ઝવેરી
૫૦૦૧
૫૦૦૧ ૫૦૦૧
""
કમાણી મેટાલીક ઓકસાઇડઝ પ્રા. લી. ૨૫૦૧ ” ચીમનલાલ પી. શાહ
૨૫૦૧
બાબુભાઈ ગુલાબચંદ શાહ
૨૫૦૧ ” દામજીભાઈ વેલજી શાહ
93
૨૦૦૧ ચીમનલાલ ચકુભાઈ શાહ
૨૫૦૧ ” લીલીબહેન પંડયા
"
૨૫૦૧
૨૦૦૧
૧૫૦૧
૧૦૦૧
૧૦૦૧
” મેનાબહેન તથા અજીતભાઇ દેસાઇ ૧૦૦૧ ૧૦૦૧ ” કે. એમ. દિવાનજી
૧૦૦૧ ૧૦૦૧
" જયંતિલાલ રતનચંદ શાહ ” ખીમજી માડણ ભુજપુરી ૧૦૦૧ ” રીષભદાસજી રાંકા
"
૧૦૦૧ ચીમનલાલ જે. શાહ
પ્રબુદ્ધ જીવન
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ
ચારૂશીલાબહેન તથા ડો. બી. પી. બોધાણી ગીતાબહેન તથા સૂર્યકાંત પરીખ ” નગીનભાઇ કુંવરજી કાપડિયા ” કિરીટ નગીનભાઈ કાપડિયા
,
37
કાપડિયા સ્મારકનિધિમાં આજ સુધીમાં ભરાયેલી રકમ
૧૦૦૧ શ્રી મનુભાઈ પ્રભાશંકર સંઘવી ૧૦૦૧ ” દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી ૧૦૦૧ ” પેાલી રબ્બર ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૧ ” જયંતિલાલ અમૃતલાલ શાહ મનુભાઈ અમૃતલાલ શેઠ ૧૦૦૧ ” નીતમલાલ દીપચંદ શાહ
"3
૧૦૦૧
39
-29
'ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા
* ગંભીરચંદ ઉમેદચંદ શાહ ” કાન્તિલાલ કેશવલાલ તલકચંદ
૧૦૦૧ ધીરજલાલ એસ. ગાંધી ૧૦૦૧ ” રસિલાબહેન મેહાલાલ શાહ
39
૧૦૦૧ જીવીબહેન સામચંદ શાહ
22
૧૦૦૧ પુરુષોત્તમ કલ્યાણદાસ મહેતા ૧૦૦૧ લાલભાઈ પટેલ ચેરીટી ટ્રસ્ટ
39
64
તા. ૧૬-૫-૭૧
દરમ્યાન આપના ફાળા
લિ.
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારકનિધિ સમિતિ વતી
39
૧૦૦૧ પન્નાલાલ ભીખાભાઈ એન્ડ સન્સ
” એસ. પી. મહેતા.
૧૦૦૧ ૫૦૧ ૫૦૧
” છોટાલાલ પરીખ
” નાનચંદ જુઠાભાઇ મહેતા
૫૦૧ ” રતિલાલ ચી. કોઠારી
""
૧૦૦૧ સુબોધભાઈ એમ. શાહ
૧૦૦૧ મફતલાલ ભીખાચંદ શાહ
૧૦૦૧
ટોકરશી કે. શાહ
૧૦૦૧
” જયંતિલાલ ફત્તેહચંદ શાહ ૧૦૦૧ મણિલાલ વીરચંદ મેઘજી
Y
૧૦૦૧
૧૦૦૧
૨૮૯૧ ” ૯૮૪૫૨
૧૦૦૧
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪, ટે. નં. ૩૫૦૨૯૯ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ..-૧
૨૦૧ દીપચંદ ત્રી. શાહ તથા પ્રો. રમણલાલ શાહ
૫૦૧
” ધીરજલાલ ફુલચંદ શાહ
૫૦૧
” પી. રતિલાલની કુાં.
૫૦૧
” જીન સ્ટોર કુાં.: હા. શ્રી ડાહ્યાભાઈ
૫૦૧
” હીરાલાલભાઈ ઝવેરી
''
૫૦૧
ઘાટકોપર વ્યાખ્યાનમાળા સમિતિ:
39
પરચૂરણ રમે
હા. શ્રી હરિલાલ જી. શાહ
"9
૫૦૧
ઈન્દુમતી. કે. મુનસી
99
૫૦૧
ચંચળબહેન ટી. જી. શાહ
૫૦૧
પ્રવીણચન્દ્ર હેમચંદ કાપડિયા
..
૫૦૧
ખીમજી વેલજી એન્ડ કું.
૫૦૧ ” બાબુભાઇ એમ. ચીનાય
"
૫૦૧ કેલીકા ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિપર્સ: હા. શ્રી સી. એન. કોઠારી
૫૦૧ " કેલીકો ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મીલ્સ પ્રા. લી.
હા. શ્રી સી. એન. કોઠારી