________________
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૩: અંક ૪
- બહુ જીવને
મુંબઈ, જુન ૧૬, ૧૯૭૧ બુધવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શીલિંગ, ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૭-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
- સર્વોદય સંમેલન: એક સમાલોચના - મે મહિનાની તા. ૮, ૯ અને ૧૦ ત્રણ દિવસ નાસિકમાં તે પછી નિરાશા કેમ છે? કાર્યકર્તાઓની ફરિયાદ છે કે આ સર્વોદય સંમેલન થયું. તેને વિસ્તૃત અહેવાલ ભૂમિપુત્રમાં આ કામને કોઈ ઈપેકટ, પ્રભાવ નથી. જ્યપ્રકાશજીનું આખું વ્યાખ્યાન છે. તે ઉપરથી જણાય છે કે સંમેલનમાં મુકત વિચારણા થઈ. ભૂદાન- આ ફરિયાદના જવાબરૂપ છે. તેમણે કહ્યું : “એક સવાલ અવારનવાર ગ્રામદાન અદિલનને ૨૦ વર્ષ થયાં. આ સંમેલનમાં કાર્યકર્તાઓએ ઊઠયા કરે છે કે આપણા પ્રભાવ કેમ નથી પડતે?. વિનોબાજીએ ખૂબ આત્મનિરીક્ષણ કર્યું. તેમાં કાંઈક નિરાશા અને ગ્લાનિ
આ બાબત વિશે ઘણીવાર કહ્યું છે અને ઘણું સમજાવ્યું છે. છતાં પણ હતા. આવી નિરાશા માટે કારણ નથી એમ સમજાવવા
આ ઈપેકટને સવાલ ફરી - ફરીને ઊઠયા કરે છે.” પ્રમુખ શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢા, શ્રી જ્યપ્રકાશ નારાયણ, દાદા
જ્યપ્રકાશજીએ કહ્યું કે, આ કામ અતિ કઠિન છે. આપણા ધર્માધિકારી અને પ્રે. રામમૂતિએ પ્રયત્નો કર્યા. છતાં કાર્યકર્તાઓને
હાથમાં જે કાર્યક્રમ છે, તેના પ્રત્યે આપણે ન્યાય નથી કર્યો, અસંતોષ પૂરો દૂર થશે એમ ન કહેવાય. કેટલીક ટીકા કરી થઈ
વિનોબાજીને આપણે ધખે દીધા છે. દાદા ધર્માધિકારીએ કહ્યું કે હશે એમ લાગે છે, જેના પ્રત્યાઘાતરૂપે વિનોબાજીએ કાંઈક
ઈપેકટની પાછળ જે તમે દોડશે તે પાગલ થઈ જશે. તેને બદલે વિનાદમાં, પણ કાંઈક અંદરથી એ, કહ્યું કે બાબા બેગસ છે. છે.
નિરંતર પુરુષાર્થ અને પરાક્રમમાં નિરત રહેશે તે ઈપેકટ તમારી રામમૂર્તિએ પિતાને વ્યાખ્યાનને બેગણભાષ્ય કહ્યું.
પાછળ પાછળ આવશે. આ અંતર્મુખ વિચારણા સમજવા માટે ભૂદાન - ગ્રામદાનનું
કાર્યકર્તાઓને આવા જવાબથી કેટલે સતિષ થશે તેની ખબર ધ્યેય શું છે, તેમાં કેટલી સફળતા મળી, તે સફળતા સાચી છે કે નથી. પણ આ પરિસ્થિતિ સમજવા કેટલીક બુનિયાદી બાબતે નામની છે, અને જો નિષ્ફળતા હોય તો તેના કારણે સંક્ષેપમાં જોઈએ.
સમજી લઈએ. ભારતવર્ષની સૌથી વિકટ સમશ્યા ભૂમિની છે. બધા પછાત
ભૂદાન - ગ્રામદાન અદિલનનું ધ્યેય શું છે? આ ધ્યેય છે ગ્રામદેશની આ સમશ્યા છે. કોંગ્રેસ શરૂઆતથી જ આ પ્રશ્ન વિષે સ્વરાજ. રાજસત્તાને સ્થાને લેકશકિત જાગ્રત કરવી; સ્વાવલંબી સમસજાગ છે. Land to the landless. તેને માટે જમીનદારી જના રૂપમાં એક સંપૂર્ણ નવી સંસ્કૃતિ નિર્માણ કરવી. લોકોનું આખું નાબૂદ કરી, ગણોતધારા કર્યા, જમીનમાલિકીની ટેચ મર્યાદા માનસ ધરમૂળથી પલટાવવાનું છે. જાતે જવાબદારી ઉપાડીને કામ બાંધી. Absentee Landlordism ને રોકવા ખેડે તેની કરવાની લોકોને ટેવ જ પડી નથી. વર્તમાન લેકશાહી, સાચી લેકજમીન અને ગણોતીયાને રક્ષણ આપ્યું અને એવા ઘણાં શાહી નથી. પ્રત્યક્ષ લોકશાહી દુનિયામાં આજે કયાંય નથી, પ્રતિકાયદાઓ કર્યા, પણ કઈ અસરકારક પરિણામ આવ્યું નથી. નિધિઓ મારફત જ બધું ચાલે છે. લોકો સ્વાવલંબી થવાને બદલે કાયદાની રગાલમાં ફસાયા છે. આ કાયદાઓને અમલ કરવાની
પરાવલંબી થાય છે. ગ્રામરાજને પાયે ગ્રામસભા હશે, જેમાં એટલી તીવ્ર ભાવના પણ ન હતી. હવે કાંઈક જગ્યા છે એમ કહેવાય છે.
રાજ્ય ઉપર આધાર રાખવાને બદલે, પ્રત્યક્ષ લેકશાહીથી ગ્રામ વિનોબાજીએ, તેલંગણમાં સામ્યવાદી હિંસાને રોકવા, ગાંધી
પિતાનું બધું કામ ઉપાડી લેશે. આ બધાને આધાર વિકેન્દ્રિત જીની સર્વોદય ભાવનાને અનુલક્ષી, સ્વેચ્છાએ ભૂદાનને કાર્યક્રમ
અર્થરચના અને સમાજ રચના છે. અત્યારે કેન્દ્રીકરણ વધતું
રહ્યાં છે. રાજ્યવાદી સંસ્કૃતિને બદલીને રવરાજી સંસ્કૃતિની સ્થાપના રજૂ કર્યો. અનુભવે, આ વિચાર વિકસતે ગયે. ભૂદાનમાંથી ગ્રામ
કરવી છે. દાન, પ્રખંડદાન, જિલ્લાદાન, રાજ્ય દાન, સંપત્તિદાન, જીવનદાન
૨૦ વર્ષ પછી, વર્તમાન પરિસ્થિતિ શું છે? ભૂદાન પત્રો લાખ એવા અનેક નવા વિચારો આવ્યા. હજારો કાર્યકર્તાઓ આકર્ષાયા.
એકરના સહી થયા છે. પણ તે મોટે ભાગે કાગળ ઉપર રહ્યાં છે. તેનું ખૂબ સાહિત્ય થયું. એક ભૂદાન Philosophy જન્મી.
જમીન ડી મળી છે. જેમણે સહી કરી છે તેમાંનાં ઘણાં જમીન શરૂઆતમાં ખૂબ ઉત્સાહ હતે. વિનોબાજી દેશમાં ઘૂમી વળ્યા. બિહા
આપતા નથી. માત્ર ૨૫ ટકા સહીઓથી આખા ગ્રામદાનની જાહેરાત (૨માં તૂફાન જગાવ્યું. લાખ એકર જમીનના ભૂદાનપત્ર પર સહીઓ
થઈ છે. . રામમૂર્તિએ કહ્યું કે આ ખોટું થયું છે. ગ્રામથઈ. કેટલુંક જમીન વિતરણ પણ થયું. ઘણા ગ્રામદાનો અને પ્રખંડ
સભાની રચના અને સક્રિયતા અદિલનનો પાયો છે. દાને થયા. એક નવી હવા-ત્યાગની - જન્મી. પછી વિનોબાજીએ નિવૃત્તિ
આજે તો ગ્રામસભાએને ગમે તેમ કરીને ધક્કા દઈ દઈને લીધી, સૂથમ અને સૂક્ષ્મતરમાં પ્રવેશ કર્યો.
ઉઠાડવી અને ચલાવવી પડે છે. કાર્યકર્તાઓ એછા પડે છે અને જે - શ્રી ઢઢાજીએ પ્રમુખસ્થાનેથી યોગ્ય કર્યું છે કે, “આ કામમાં જે સફળતાએ અત્યાર લગી મળી છે, તે અભૂતપૂર્વ છે. ૬-૭
છે તે પણ પૂરતો આત્મવિશ્વાસ ધરાવતા નથી. બિહારના કુલ વર્ષમાં સાડા બાર લાખ એકર ભૂદાનની જમીન સાડા ચાર લાખ
૫૮૭ પ્રખંડમાંથી હજી માત્ર ૧૭ પ્રખંડમાં કામની શરૂઆત થઇ છે. કુટુમ્બોમાં વહેંચાઈ છે. એક હાથમાંથી બીજા હાથમાં આટલી જમીન અને તેમાં ય માત્ર ૭ પ્રખંડમાં રાધન પુષ્ટિકામ ચાલે છે. બાકીના વેચ્છાપૂર્વક ગઈ હોય એવા જગતના ઈતિહાસમાં બીજો એકેય ૧૦ પ્રખંડમાં હજી આરંભ જ થયો છે. દાખલ નથી.”
એમ કહેવાય છે કે અત્યાર સુધી પ્રાથમિક, Preparatory