________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૯૭૧
આપણા શબ્દો...આપણી વાણી આપણે શબ્દોને છુટુ મેએ ઉપયોગ કરીએ છીએ. સુખ કે દુ:ખ કોઈ પણ પ્રસંગમાં શબ્દ વિના મનુષ્યને ચાલ્યું નથી. આનંદ
તૂ તૂરું બેલવું નહીં વ્યકત કરવા માટે કે શેક પ્રકટ કરવા માટે આપણે શબ્દની મદદ
કોઈનું બૂરું બોલવું નહીં લઈએ છીએ. જો કે પરમ આનંદ કે ગહન દુ:ખ હંમેશાં શબ્દથી
પીળું પીળું બોલવું નહીં પર રહ્યું છે. આવી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે બધાંયે અનુ
લાલ કે ભૂરું બોલવું નહીં. Kaj worcs, wor's, words, hit wort's c.n helo?
આપણી વાણી સફેદ હંસ, * અતિ વપરાશને લીધે આપણા શબ્દો પટ થઈ જાય છે.
કંસને નહીં કપટી દંશ. મોટે ભાગે આપણે જે શબ્દો વાપરીએ છીએ તે મરેલાં માછલાં
આપણી વાણી પીપળ પાન: જેવા હોય છે. કવિ પાસે અમૃતઝરતે દમયંતી જે હાથ હોય
ઢિયા જાણે શ્રી ભગવાન. છે. કવિની પ્રતિભાને રપ શબ્દને સંજીવન મળે છે.
આપણી વાણી આપણા જેવી, આપણે એવું માનતા અને મનાવતા આવ્યા છીએ કે શબ્દો
શિયાળામાં તાપણા જેવી. વિચારે, લાગણીઓ, કલ્પનાઓને પ્રકટ કરે છે. પારદર્શક વાણી પ્રકટી શકે એવા માણસે આ યુગમાં મળવા દુર્લભ. આજનો માણસ
શબ્દો જાણે કે કાન પર પથરા પડતા હોય એમ પડયા કરે છે. વાણીને ઉપયોગ કરે છે હૃદયને પ્રકટ કરવા માટે નહીં–પણ પોતાની
વાણીમાં શરબત અને વાણીમાં તેજાબ-આ બને છેડા પરની સ્થિતિ ઈચ્છાઓ, લાગણીઓ, વિચારેને ઢાંકપિછાડે કરવા માટે. બ્રહ્મ
છે. વણીના જેવો કોઈ પ્રપંચ નથી. સમાન શબ્દને આપણે ભ્રમ સમાન બનાવી દીધું છે.
આખા દિવસને અંતે આપણે જો થોડીક વાર પણ શાંતપણે હાઈને આવેલા નગ્ન ને નિર્દોષ બાળક જેવા શબ્દથી આપણે વિચારીએ કે આપણે આખા દિવસ દરમ્યાન જે કંઈ બેલ્યા હોઈએ અજાણ્યા છીએ. શબ્દની અસલિયતને આપણે જન-ટીપ આપી
એમાં કેટલું ત અનિવાર્ય હતું? મોટા ભાગના માણસે જાણે કે દઈએ છીએ. આપણે શબ્દને ઘણી વાર અર્થના કાબરચીતરા
ખાલી જગ્યાએ પૂરવા માટે–અંદરનું ખાલીખમપણું ઢાંકવા માટે જ વાઘા પહેરાવી દઈએ છીએ. શબ્દનું ગંગોત્રીસ્થાન તે મનુષ્યનું મૌન શબ્દો બેથે જાય છે. શબ્દ...શબ્દ..શબ્દ...જાણે ઝીણી ઝીણી હોવું જોઈએ. આપણો શબ્દ મનથી ઘડાયેલો ન હતો. શબ્દ
અસંખ્ય કીડીઓ, મરેલા વાંદા જેવા દિવસને કયાંક ખેંચતી કીડીએ. આપણી હૃદયની સહજ વાતમાંથી પ્રક્ટવાને બદલે આપણા
એક નવલકથા વાંચી હતી. એમાં બાપ–દીકરા વચ્ચે સંવાદ વાતેડિયાપણામાંથી પ્રકટે છે.
હૃદયસ્પર્શી હતા. દીકરાને વાઘ, દીપડે, ચિત્તો–એમ જંગલી જનાવરો બે શબ્દની વચ્ચે જે અવકાશ છે એમાં રસ લેવાને આનંદ
પાળવાની રહીરહીને પ્રબળ ઈચ્છા થયા કરતી હતી. દીકરાની ઈછા. કોઈ નોખા પ્રકાર હોય છે. પણ આપણે બે શબ્દોની વચ્ચે આવ
જાણ્યા પછી બાપ માત્ર એટલું જ કહે છે: “બેટા! તું બધું જ પાળી કાશ રાખીએ છીએ ખરા?
શકશે. જંગલીમાં જંગલી જનાવર પણ કેળવી શકાશે, પણ સૌથી આ શબ્દની પાર પણ એક શબ્દ રહ્યો હોય છે. એ શબ્દ વસે છે મુશ્કેલ કામ આ જીભને પાળવાનું છે.” મૌનના નિરાકાર રૂપમાં. શબ્દ હદને પ્રકટ કરે છે. એશબ્દ અનહદને.
આપણા શબ્દો...આપણી વાણી...આપણને સચ્ચાઈથી પ્રકટ હદ અને અનહદની વચ્ચે, શબ્દ અને અશબ્દની વચ્ચે કોઈ પરમ- કરે છે ખરા? આપણે કવિની જેમ કહી શકહ્યું: તવ પ્રકટ થવા ઝંખ્યા કરે છે. સંતકવિ ની વાણીમાં શબ્દ અને અશબ્દ વચ્ચેનું આકાશ ઉધાડ પામે છે.
“આમાર જીવન આમાર બાની, આ શબ્દ અસીમને બાંધતી સીમા છે. મરાઠી કવિ પુરુરામ
બીજું તે તે ઝાકળ પાણી.” રંગેએ કહ્યું કે:
પણ ના-આપણને જેટલો ઝાકળમાં રસ છે એટલે જળમાં પક્ષી ગાતું નથી
નથી. આપણી વાણીમાં દંભ કહી શકાય એટલાં બધાં લાલનપાલન પિતાની સીમાઓની
ને લાડ રહ્યાં છે અને કયારેક આપણી વાણીમાં સગવડ પ્રમાણે કક્ષાનો C iષ કરે છે.
પશુની ત્રાડ રહી છે. વાણીને આવો વેપાર ચાલતે જોઈને કયારેક ધારો કે આપણે ઈ વનમાં હોઈએ. વાતાવરણમાં નરી ચૂપ
એમ કહેવાનું મન થાય છે: કીદી પથરાઈ હોય. એકાએક કોઈ પંખીને ટહીકે સંભળાય. એ
કયાં લગી ટહીક પક્ષી કઈ દિશામાં છે, ને પંખીઓ વિશે જાણતા હોઈએ-તે !
આમ ને આમ વહી જશે જિદગી? એ પંખી કયું છે–એ બધી વાતને પ્રકટ કરે. આ પ્રકટીકરાણ આપ-
-કયાં લગી? અને અસીમમાંથી સીમમાં મૂકી દે. સીમામાં કુતૂહલને પણ આનંદ દંભના દેર પર નાચતા નટ અમે, નથી હેતે. અસીમની રહસ્યમયતા આપણને અકળ રીતે બાંધીને
સંતના સ્વાંગમાં શોભતા શઠ અમે. મુકત રાખે છે.
આ બધાનો કદી ય ના અંત શું? -પણ આપણી વાણી ! મોટા ભાગનાં સુખ અને દુ:ખમાં જે
રે અમે માનવી ના, અમે તે પશુ! કોઈ મૂળ તત્ત્વ હોય તો તે આપણી વાણી જ છે. સામા માણસની આપણી વાણીમાં વૈષ્ણવજનની પ્રતિષ્ઠા કયારે થશે? અવળી વાણીના ઉઝરડા કોને નહીં પડયા હોય? કેટલાક માણસના
સુરેશ દલાલ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪, ટે. નં. ૩૫૦૨૯૧ :
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રસ, કોટ, મુંબઈ–૧