SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૭ * ITI ઉs VJ જીવેન ( “પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૨૧ - - મુંબઈ, માર્ચ ૧, ૧૯૭૧, સોમવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શીલિંગ ૧૫ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા મારા પિતા ના જ વિષે (‘કાદંબિની” નામના હિન્દી માસિકના ડિસેમ્બર માસના ચાહે છે, પ્રેમ કરે છે, મારે પક્ષ તાણે છે, એટલું જ નહિ, મારા વિશે અંકમાં પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના ૮૬ મા જન્મદિવસ--પહેલી, સારું સારું લખે પણ છે, અરે!મારાં વિશે ગીત ગાય છે! તે આને ડિસેમ્બર ૧૯૭૦ ઉપર–“ અપને હી બારેમેં ” એ મથાળા નીચે મનુષ્યલકમાં જેટલું વધારે રાખું તેટલું મારા માટે વધુ લાભદાયક તેમણે પોતે જ લખાવેલ લેખ પ્રગટ કરવામાં આવ્યો છે, તેને છે. આથી મૃત્યુએ એમને વધુમાં વધુ દિવસ સુધી આ દુનિયામાં અનુવાદ કાકાસાહેબની એક અન્તવાસિની કુમારી બહેન પુષ્પો રહેવા દીધાં. જોષીએ કરી આપ્યો છે. આ માટે બહેન પુષ્પાને આભાર માનવા હવે જ્યારે મેં ૮૫ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે કે મને એ જ સાથે તેમને અનુવાદ નીચે પ્રગટ કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. પ્રશ્ન પૂછવા લાગ્યા. ત્યારે મેં પણ એ જે જવાબ આપવો શરૂ થોડા સમય પહેલાં પ્રબુદ્ધ જીવનમાં “ધડપણની અસર માઠી કર્યો છે. મારે પક્ષ કરતું મારું પુસ્તક “પરમ સખા મૃત્યુ' સ્નેહીઓ નહિ પણ મીઠી” એ શિર્ષક નીચે પ્રગટ થયેલા કાકાસાહેબના લેખે સમક્ષ ધરી દીધું છે, પ્રસંગે ધરી દઉં છું. આની અસર એ થઈ અનેકનું આકર્ષણ પેદા કર્યું હતું. આ ઉંમરે પણ અન્તસ્તત્વની ઊંડી કિ કવળ સ્નેહીજન જ નહિ, અપારાગત પણ ન વાચવા લાગ્યા પ્રસન્નતાને અનુભવ કરતા અને કરાવતા એવા કાકાસાહેબના આ અને વાંચ્યા બાદ પોતાની ખુશી જાહેર કરતા પત્રો લખવા લાગ્યા લેખ પણ, આશા છે કે, એટલે જ આકર્ષક નિવડશે. પરમાનંદ). કે, મૃત્યુના વિષય પર લખીને આપે બહુ સુંદર જીવનદર્શન અમને ઉમર વધે એમાં માણસને શિ પુરુષાર્થ ? જેમ આંગળાના આપ્યું છે, ત્યારે મેં આવા લોકોને વિલિયેમ જેમ્સના (૧૮૪૨-૧૯૧૦) નખ એની મેળે વધે છે, માથાના છે તે શરીર પરના વાળ એની . “The Varieties of Religion” નામના પુસ્તકમાંથી “The મેળે ઊગે છે, એને માટે કશી મહેનત કે પુરુષાર્થ કરવો પડતો નથી Religion of Healthy-mindedness” વાળું પ્રકરણ વાંચવા એ જ વસ્તુ માણસની ઉંમર વિશે પણ છે. કહ્યું. સાથે એ જ ગ્રંથનું બીજું પ્રકરણ “The Sick Soul ”ની પણ સિફારસ કરી, જેથી લોકો જીવનમાં બેઉ પલ્લા વિશે જાણકારી જો કુદરતને એ નિયમ હોત કે નિત્ય વ્યાયામ કરનારે, મેળવી શકે. આહાર-વ્યવહારમાં સંયમ કરનાર અને ચારિત્ર્યવાન માણસ જ દીર્ધાયુ ' આપ સૌ જાણો છો કે હું સ્વભાવથી રખડુરામ છે. ભગવાને થઈ શકે છે તે મેં ઉમરના ૮૫ વર્ષ પૂરા કર્યા એને માટે હું મને રખડવાનું સૌભાગ્ય પણ આપ્યું છે. આથી શિક્ષણશાસ્ત્રી-કેળઅભિનંદનને પાત્ર ગણાત. પણ આપણે જોઈએ છીએ કે સંયમી, વણીકાર હોવાને નાતે હું લોકોને સમજાવું છું કે યાત્રા કરવી, દેવઅધ્યાત્મ-પરાયણ પૂર્ણ બ્રહ્મચારી પણ કોક કોક વાર અલ્પાયુ થાય દર્શન કરવું, નવા નવા લોકોને મળવું, નવી નવી સંસ્કૃતિનું અવ કન કરવું અને ભાત-ભાતના ચિતકો સાથે સાંસારિક પ્રશ્ન છે, એથી ઊલટું કેટલાક વિલાસી અથવા દુરાચારી પણ લાંબી ઉંમર પર ચર્ચા કરીને તત્ત્વજ્ઞાનનાં ઊંડાણમાં ઊતરવું એ જ ઉત્તમ સુધી જીવી શકે છે. તેથી કહું છું કે મેટી ઉંમર એ કંઇ અભિનંદનનું પ્રકારનું શિક્ષણ છે-કેળવણી છે. અને આવા પ્રકારના જીવન દ્વારા કારણ હોઈ ન શકે. , મનુષ્યનાં તન અને મનને નિત્ય નવી તાજગી મળી રહે છે. આ - આજકાલ લોકો મને પૂછે છે કે તમે આટલાં વર્ષ જીવ્યા તાજગીના કારણે હું સ્વસ્થ રહું છું અને દીર્ધાયુ પ્રાપ્ત કરી તેનું રહસ્ય શું છે? હું તો એનું કોઇ ખાસ કારણ શોધી શક શકો છું. નથી; પણ વિનેદપ્રિય માણસ એ સાચું પણ નિરસ જવાબ કેમ આ ઉત્તરથી લેકને કદાચ સંતેષ પણ મળતું હશે; તેઓ આપી શકે? તેમાં ય વળી હું એક તત્વજ્ઞ અથવા મનીષી ગણાઉં કહે છે, “વાત સાચી છે, આપના ચિંતનની અંદર તો અમને તાજગી છે. એટલા ખાતર પણ મારે કોઇ ને કોઇ કારણ આપવું જ રહ્યું. તેથી અને નવીનતા સાંપડે જ છે; પણ વાર્તાલાપમાં પણ કયાંય થાક જે વખતે જે કારણ સૂઝે છે તે વખતે એ જ જાણે મુખ્ય નથી જણાતે.” હોય એમ ભારપૂર્વક એ કારણ હું આગળ કરું છું. તમે પૂછે છે, - “હિમાલયને પ્રવાસ’ નામનું મારું પુસ્તક વાંચીને કેટલાય તે બે ચાર ઉદાહરણ આપવા હું તૈયાર છું. આ ઉદાહરણોમાં કંઇક લોકે હિમાલયની યાત્રા પણ કરી આવ્યા છે. તેઓ પણ કહે છે કે માત્ર વિનોદપર્ણ કઇ સાચા તો કોઇ પ્રેરણાદાયક પણું હોઇ શકે આપનું પુસ્તક સાથે રાખીને યાત્રા કરવાથી નવો અનુભવ મળે છે. છે. કોઇએ મને પૂછયું કે રવીન્દ્રનાથના દીર્ધાયુપણાનું રહસ્ય શું છે યાત્રાને આનંદ પ્રાપ્ત કરવું એ પણ એક કલા છે. શકે? જવાબમાં મેં કહ્યું “કારણ સ્પષ્ટ છે. કવિવરે બાળ- આ “યાત્રાનો આનંદ” પ્રાપ્ત કરાવવા હું મારું, “યાત્રાને પણથી જ મૃત્યુ વિશે સુંદર સુંદર કવિતાઓ લખવી શરૂ કરી અને મૃત્યુ વિશે કયારે પણ કહેવાનું ચૂકયા જ નહિ. આમ બચપણથી જ આનંદ” નામનું પુસ્તક પણ ધરી દઉં છું, જેમાંથી દુનિયા આખીનું એમને મૃત્યુ સાથે સારો સંબંધ હોવાને કારણે મૃત્યુને સૂઝયું જ યત્કિંચિત ચેતન સાંપડી શકે છે. ' નહિ કે આ માણસને લઈ જવાનો સમય પાકી ગયો છે.” અરે, હું તે મારાં પુસતકની જાહેરાત આપવા લાગે! આ આમ કવિવરને તે મૃત્યુ જલદી ન જ લઈ શક્યું. એક તે બંધ કરવું જોઇએ. બીજું કારણ પણ છે; મૃત્યુએ વિચાર્યું હશે કે આ પૃથ્વી પર સૌ હું માનું છું કે જીવનમાં પરસ્પરવિરોધી કહી શકાય તેવાં બે કોઈ મારી નિદા જ કરે છે, આ એક કવિ જ એ છે કે જે મને તો છે. પિતાની પરિસ્થિતિની સાથે તથા હરેક પ્રકારની લેકે
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy