________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
આનંદની સહજ સાધના આનંદની સહજ સાધના સંસારમાં રહીને સૂક્ષ્મતર ઉંચ્ચતર પરમાનંદભાઈમાં ગદ્યલેખ શકિત પણ સારી ખીલી. એમના . બનાવતા જવાની કળા સદ્ગત પરમાનંદભાઈમાં જોવા મળતી હતી. લેખોનો સંગ્રહ “સત્યમ શિવમ સુંદરમ' પ્રગટ થયેલ છે. ખાસ
૧૯૩૩માં કાકાસાહેબે પોતાના એક આત્મીયજન તરીકે એમને કરીને પ્રકૃતિવર્ણન આદિમાં ગદ્યશકિત જોવા મળે છે. ગિરનાર મને પરિચય કરાવ્યો ત્યારે તે પ્રવાસી છે અને પ્રકૃતિસૌન્દર્યના ઉપર થોડાક દિવસ તેઓ રહ્યા હતા. વાદળાં ખીલે, પ્રસરે, રસળે, રસિયા છે એવું કહેલું. હું એમને એ પછી જયારે જયારે મળું ત્યારે એ બધાંનું સુંદર વર્ણન ‘સંસ્કૃતિ માટે તેમણે મોકલવ્યું હતું. ' વચગાળામાં એમણે કરેલા પ્રવાસની વાત નીકળે. આપણા આવડા પરમાનંદભાઈની એક વિશિષ્ટ સેવા તે પર્યુષણ વ્યાખ્યાનમોટા દેશમાં દુર દુર ઘૂમી આવેલા સજજનના સાનિધ્યમાં મને માળા. એના નામને લીધે તેને સાંપ્રદાયિક માનીને હું નિમંત્રણ આનંદ મળતો. કાકાસાહેબ એમને ત્યાં ઊતરતા, એટલે વારંવાર સ્વીકારતે નહીં, પણ પં. સુખલાલજી પાસેથી જ્યારે જાણે કે મળવાનું બનતું. મેં જોયું કે એમને તો કળા, સાહિત્ય આદિમાં પણ એ તે વ્યાપક ધર્મભાવનાવાળા જૈન મહાનુભાવોએ પર્યુષણપ્રસંગે ઘણો રસ. તરત જ એમણે આત્મીય તરીકે મને અપનાવી લીધો. યોજેલ જ્ઞાનસત્ર હતું-અને પહેલી વ્યાખ્યાનમાળામાં વિજ્ઞાન ઉપર એમની સૌથી નાની દીકરી, આપણી કવયિત્રી, ચિ. ગીતા એ વખતે એક વ્યાખ્યાન અપાયું હતું, ત્યારે હું એમાં ભાગ લેતો થયો. નાનકડી હતી. એણે સ્વાક્ષર માગ્યા ત્યારે જતા અજીતા વાર્તબ્બT પૂનાની-અને પછી મુંબઈમાં પણ યોજાતી-વિખ્યાત વસંતવ્યાખ્યાનલખી આપેલું એવું સ્મરણ છે.
માળાની કક્ષાએ પહોંચતી આ વ્યાખ્યાનમાળા ચલાવવા માટે પરમાનંદભાઈ કુટુંબવત્સલ હતા. એમની તેજસ્વી દીકરીઓને સાંસ્કૃતિક ગુજરાત પરમાનંદભાઈનું ઋણી રહેશે. ગુજરાતીભાષી ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર મળે એ એમણે જોયું. એમની વત્સલતા સમાજને સાંસ્કૃતિક પોષણ પહોંચાડવાને આ ઉપક્રમ પરમાનંદકુટુંબ બહાર ફેલાઈ. સૌ સંસરસેવકો પ્રત્યે એમનામાં સ્વાભાવિક ભાઈના ઉત્તરાધિકારીઓ ચાલુ રાખશે એવી આશા રાખીએ. ગયા મમતા જોવા મળતી. વ્યવસાયે તેઓ ઝવેરાતના વેપારી હતા. ચોમાસાની વ્યાખ્યાનમાળામાં છેલ્લું વ્યાખ્યાન પાંચમી સપ્ટેમ્બરે એમના લાંબા કોટના અંદરના ગજવામાં ઝવેરાતનું એક પાકીટ મારે આપવાનું હતું. રાજયસભામાં તે દિવસે જ રાજાઓના વિશિષ્ટાહોય. કયારે કેટલે ધંધામાં સમય આપતા હશે એનું મને હમેશાં ધિકારો અંગે મતદાન હોઈ છેલ્લી ઘડીએ ન જઈ શકવા માટે મેં આશ્ચર્ય થતું. એમને તે ધંધો હતો માણસમાં જે કંઈ નાની- ક્ષમાપના કરી ત્યારે એમને બહુ જ સમભાવપૂર્વક જુતાભર્યો
જવાબ મળ્યો હતે. મોટી વિભૂતિ હોય તેના સંપર્કમાં આવવાને. પરમાનંદભાઈ જેવા
એમના ઘણા સમકાલીને અને મારા જેવા લઘુ બંધુઓને માણસરસિયા મેં જવલ્લેજ જોયા છે. મુંબઇના ટાપુ ઉપર કોઈ પણ
એમના જવાથી જીવનમાં મધુરતાની એક સરવાણી બંધ થયાની વિશિષ્ટ વ્યકિત આવી કે પરમાનંદભાઈ તેની પાસે પહોંચી જ ગયા
ખેટ વરતાશે. સમજે. એની પાસે જે કંઈ હોય, એના વ્યકિતત્વમાંથી જે કાંઈ
ઉમાશંકર જોશી સુગંધ ઊઠતી હોય, તેને આસ્વાદ માણવા અંગે એમની તત્પરતા
1 % પ્રબુદ્ધ આમાં * અજોડ હતી. ખરેખર એક વખતે મુંબઇમાં એક મિત્રને ત્યાં બહારથી
મારા દક્ષિણના પ્રવાસમાં મદ્રાસમાં મુંબઈ સમાચારમાં અચાપધારેલ મહાનુભાવને મળવા હું ગયો ત્યારે મેં શું જોયું? પરમાનંદ
નક શ્રી પરમાનંદભાઈના દુઃખદ અવસાનના ખબર વાંચતાં સપ્ત ભાઈ ત્યાં બેઠેલા હતા. મેં પછી એમને કહેલું પણ ખરું: તમારી
આઘાત અનુભવ્યા. ઘણાં વર્ષોને પરિચય છતાં છેલ્લાં પાંચેક વર્ષથી આગળ આ બાબતમાં હાર ખાવામાં મને આનંદ છે.
અમે વધુ નજીક આવેલા. તેમનું પ્રત્યક્ષ મિલન તો વર્ષમાં એકાદ આ જીવન એ વ્યવહારની નાની મોટી તુચ્છ વાતમાં જીવ વખત મારા મુંબઇના આગમન પ્રસંગે થતું. પરંતુ તેમના સાચા ભરાઈ રહે તે માટે નથી, પણ એ બધાથી ઊંચે ઊઠી આખા મનુષ્ય
મિલનને લહાવે દર પખવાડિયે પ્રબુદ્ધ જીવન દ્વારા લેવાનો હું રકત જીવનપટ પર સૌન્દર્યની-આનંદની એક આભા વિલસતી હોય છે તેને નહિ. તેમાં તેમની સંત્રીનમાં તેમની સત્યનિષ્ઠા, નીડરતા, વિવેકઆસ્વાદવા માટે પણ છે. પરમાનંદભાઈનું જીવન આ સત્યની બુદ્ધિ, વિશાળતા, સમતોલન, વિનય, નમ્રતા, સૌમ્યતા, આદીબુદ્ધિ
અને હૃદયના અનેક ગુણે સ્પષ્ટપણે તરી આવતા. “પ્રબુદ્ધ જીવન” સાક્ષી પૂરતું.
ના જન્મ અને વિકાસમાં તેમનો ફાળે એટલો અદ્વિતીય હતો કે આનંદ એટલે પિચ મુખવાદ નહીં, વીરતાની અપેક્ષા તેમને તેના પિતા કે પ્રાણ લખી શકાય. ‘પ્રબુદ્ધ જીવન’ ના અને રાખનારો એ પદાર્થ છે. એ પણ એમના જીવનમાંથી જોવા મળે
તેની આનુષંગિક અનેક સામાજિક સેવાની પ્રવૃત્તિઓના વિકાસનું
ખરું રહસ્ય તે તેમના પિતાના પ્રબુદ્ધ જીવનમાં હતું. તેમને આત્મા છે. તેઓ અને એમના મોટાભાઈ મોતીચંદ કાપડિયા સ્વરાજની
વસ્તીત : પ્રબુદ્ધ-જગે હતે. તે જીવનભર જાગતા રહી આંતર-બાહ્ય લડતમાં તો હોય જ, પણ પરમાનંદભાઇએ જૈન સમાજનાં કેટલાંક
લડવૈયા તરીકે ઝઝુમ્યા છે. આ ભવ્ય દીવંગત આત્માને નતમસ્તકે જડ થઈ ગયેલાં વલણે સામે વીરતાપૂર્વક અવાજ ઉઠાવ્યો. સૌરાષ્ટ્રમાં ભાવ્યાંજલિ અપુ . એક વખત તે જૂનવાણી રૂઢિચુસ્ત તરફથી પથ્થર-પ્રસાદી પણ - આમ છતાં આવા ભડવીર પણ ડાયાબિટિસ જેવા દુષ્ટરોગના પામ્યા. સંઘ બહાર પણ મુકાયા હતા. પણ ધીરપણે અને સદાની ભાગ થઇ પડ્યા, તેની નાગચૂડમાંથી છૂટી ન શકયા. ઈસ્યુલિન એમની મધુર પ્રસન્ન પ્રકૃતિથી એમણે સુધારાનું કાર્ય નિરંતર ચાલુ
આદી દાકતરી દવાઓના નિરંતર સેવનને બદલે કોઇ નિષ્ણાત
પાસેથી નિસર્ગોપચાર અને યોગવ્યાયામની સારવાર લીધી હોત તો રાખવું. “પ્રબુદ્ધ જૈન” પત્રિકા ચલાવી. પાછળથી “જેન- સમાજમાં
તેઓ ડાયાબિટિસથી સંપૂર્ણપણે મુકત થયા હોત. ઓછામાં ઓછું મર્યાદિત ન રહેવા માટે પત્રિકાનું નામ “પ્રબુદ્ધ જીવન” રાખ્યું. માત્ર સંયમિત આહારથી સ્વસ્થ દીર્ધાયુ જીવન ભેગવી દત્તરૂપ આપણે ત્યાં વિચારપત્રો ઓછાં જ છે. સદ્ગત ગટુભાઈ
બની વધુ સારી સમાજસેવા કરી શકયા હોત એમ હું અન્ય દાખ
લાઓના અનુભવથી નિ:સંકોચપણે કહી શકું છું. હું ઈચ્છું છું કે ધ્રુવનું ‘જયોતિર્ધર', સદ્ગત મગનભાઈ દેસાઈનું સત્યાગ્રહ અને
ડાયાબિટિસ તથા એને પરિણામે થયેલા બીજા રેગેએ શ્રી પરમાનંદસદ્ગત પરમાનંદભાઈનું પ્રબુદ્ધ જીવન’ એ પોતપોતાની રીતે ભાઇ જેવા ઉચ્ચ કેટીને સમાજસેવકના જીવનને લીધેલો ભેગ ચાલુ બનાવે પર વિશિષ્ટ વ્યકિતએ કરેલી ટિપ્પણીને કારણે ભવિષ્યમાં આ રોગથી પીડાતા અન્ય સમાજસેવકોના જીવન બચાવે. વિચારપત્રોની ગરજ સારનારાં નીવડેલાં છે.
, રાંદુલાલ કથીરામ દવે