________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૭૧
કર્યું.
જગે સાંપ
ભાજ૫
. . મારાં નિકટતમ મિત્ર *. પરમાનંદભાઈની સાથે મારે પ્રથમ પરિચય થયાને એટલા તેમની દષ્ટિ મુખ્યત્વે સામાજિક social હતી. તત્વચિન્તન બધા વર્ષો થઈ ગયા છે કે, યાદ કરું છું તે પણ મને યાદ આવતું અથવા ધાર્મિક વલણ પ્રત્યે તેમને બહુ આકર્ષણ ન હતું. He નથી. ઘણું કરી, ૧૯૩૫-૩૬ માં પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે was a social reformer and a humanist. પિતાની બુદ્ધિને પ્રથમ પરિચય થયું. ત્યારે આ વ્યાખ્યાનમાળા, મુંબઇમાં વિઠ્ઠલ- ગ્રાહા હોય તેટલું જ, સ્વીકારતા. He was a rationalist, ભાઇ પટેલ રોડ ઉપર આવેલા આનંદ ભુવનના એક નાના હૈોલમાં બુદ્ધિવાદની મર્યાદા હોય છે. તેમનામાં સાંપ્રદાયિકતાને સર્વથા થતી. ત્યાર પછી, હીરાબાગ, ભાંગવાડી થિયેટર, બ્લેવેકી લજ, સૈકસી અભાવ હતો. ‘પ્રબુદ્ધ જૈન' નામ બદલાવી “પ્રબુદ્ધ જીવન” કર્યું. સીનેમા, બીરલાં ક્રિડાકેન્દ્ર અને ભારતીય વિદ્યાભવનમાં-એમ કરારોત્તર તે આ વલણને કારણે હતું. પરિણામે મોટે ભાગે સાંપ્રદાયિક એવા વિકાસ થતો રહ્યો. મને યાદ છે ત્યાં સુધી ૧૯૩૫-૩૬થી આજ સુધી શ્વેતામ્બર મૂર્તિપૂજક કે જૈન સમાજમાં અસરકારક સ્થાન ન હતું કોઈ વર્ષે મારું એક વ્યાખ્યાન ન હોય એમ બન્યું નથી. પરમાનંદભાઈને પણ અતિ આદરણીય સ્થાન હતું. જેનેતર સમાજમાં પણ આ જ આગ્રહ રહેતો અને મને પણ આનંદ થતું. ત્યારે મને ગુજરાતીમાં કારણે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બેલવાને અભ્યાસ નહતો. એ વ્યાખ્યાનેથી મને ઘણો લાભ થશે. તેમની કાર્યપ્રવૃત્તિ જૈન સમાજમાં સીમિત હોવા છતાં - ત્યાર પછી યુવક સંઘની બીજી પ્રવૃત્તિઓમાં તેમણે મને તેમની દષ્ટિ રાષ્ટ્રીય હતી. આઝાદીની લડતમાં ભાગ લઈ, જેલ ખેંચો. સ્વ. મણિલાલ મોહકમચંદ શાહને લીધે સંયુકત જૈન વિદ્યાર્થી- ભેરવી હતી. ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત હતા. ગૃહમાં ખેંચાયે. આ સંકલિત પ્રવૃત્તિઓ હતી અને રહી છે. ૧૦-૧૨ - સંસ્કારી વ્યકિતઓને સહવાસ અને મૈત્રી તેમને અતિ પ્રિય વર્ષ પહેલાં મને યુવક સંઘને પ્રમુખ બનાવ્યા. આ બધામાં મારી, Udl. He was essentially a Social teing: sual label દષ્ટિ પરમાનંદભાઇની શુભ પ્રવૃત્તિઓમાં બને તેટલા મદદરૂપ
ઘણી વ્યકિતઓ સાથે કરી, દીર્ધકાળ ટકાવી રાખતા. મહાગ્રહને થવાની હતી.
અભાવ હતો. વિચારમતભેદ આવકારતા, તેથી સંઘર્ષ થતું નહિ. મારે તેમની સાથે પરિચય થયું ત્યારે તેઓ તેમના ધંધામાંથી
પરિભ્રમણ અને પ્રવાસને શેખ હતો. તેથી વિશાળ મિત્રરામુદાય :લગભગ નિવૃત્ત થયા હતા અને થોડા વર્ષ પછી સર્વથા નિવૃત્ત
તેમના જીવનનું મહત્ત્વનું અંગ હતું. સૌન્દર્યદષ્ટિ હતી એટલે થયા. છેલ્લા ત્રીશ વર્ષ દરમ્યાન તેમની બધી શકિત અને સમય
જે કાંઈ કહે તેમાં સરસતા અને સુઘડતાને આગ્રહ રહે. પરિતેમણે જૈન યુવક સંઘ અને તેની પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન અને વ્યાખ્યાનમાળા પાછળ ખર્યા હતા,
ગ્રહમેહ ન હતા. જે કાંઈ હતું તેથી સંતોષ હતા. પોતાની શકિતની ( અમે અતિ ગાઢ અને નિકટના પરિચયમાં આવ્યા. તેમની મર્યાદાથી પુરા સભાન હતા. એટલે લેશમાત્ર અભિમાન ન હતું. શાનજીજ્ઞાસા ઊંડી હતી. અમારી વચ્ચે વિવિધ વિષયોને વિચાર- ગુણગ્રાહકતા હતી એટલે અવૈર હતા. જ્યાંથી જે કાંઈ સારું વિનિમય અંતિમ ઘડી સુધી વ્યાપક અને સતત રહ્યો. છેલ્લા ૧૦-૧૨ મળે તે મેળવવા ઇન્તજાર રહેતા. મને તેમણે લખતે કર્યો. પાછળ વર્ષોમાં તેઓ જે કાંઇ લખતા તે મને બતાવી જતાં. કાંઈ
પડીને લખાવે. અમને પરસ્પર અસીમ આદર હતો. પરમાનંદભાઈના
અવસાનથી મેં એક નિફ્ટતમ મિત્ર ગુમાવ્યું છે. તેમની ખેઢ મારા હકીકતદોષ હોય કે રજૂઆતની ઉણપ હોય તે સહર્ષ સ્વીકારી,
જીવનમાં કોઈ પૂરી શકે તેમ નથી. ફેરફાર કરતા. કયાંય વિચાર–મતભેદ હોય છે, તેમને રૂચે તે ફેર
ચીમનલાલ ચકુભાઈ ફાર કરતા નહિતે તેમના વિચારોમાં સ્થિર રહેતા. પ્રબુદ્ધ જીવન માટે બીજા લખાણ આવે તે પણ પ્રગટ કરતાં પહેલાં મને બતાવી
કર્મચાગી * જતાં. તેમને મુકત ચર્ચા થાય તે ગમતું. મને કેટલુંક નબળું અથવા મારા પરમ સ્નેહી શ્રી પરમાનંદભાઈના એકાએક સ્વર્ગે સામાન્ય લાગે તેવું પણ ચર્ચા માટે તેઓ પ્રગટ કરતાં. અમારી વચ્ચે
સિધાવી ગયાના દુ:ખદ સમાચાર રેડિયો તેમ જ છાપ દ્વારા જાણ્યા કોઇ વિપકૅ મતભેદ હોય તો કોઈક વખત “પ્રબુદ્ધ જીવનમાં પણ પ્રગટ ત્યારે ભારે આઘાત અનુભવ્યું. તેથી છેલ્લે મને મુંબઇમાં મળ્યા થતે. તેને તે આવકારતાં. સાચા પત્રકારની સત્યનિષ્ઠા તેમનામાં
હતા ત્યારે તે શરીરસ્વાથ્ય સારું લાગ્યું હતું. આમ એકાએક હતી. ભૂલ થઇ હોય તે સ્વીકારતા. તેમનાં લખાણમાં ઘણી ચીવટ,
આ ભડ પુરુષને ઇશ્વરે પોતાને ખોળે કેમ લઇ લીધા? સમતુલા અને સૌમ્યતા હતી. દા. ત. શ્રી રજનીશ વિશે પ્રથમ અમારી સક્વ જૈન સમાજ તેમ જ ગુજરાતી સમાજને તેઓશ્રીની વચ્ચે મતભેદ હતા. પણ તેમને રજનીશના વિચારની હાનિકારકતા ચિરવિદાયથી કદી ન પૂરાય તેવી ખેઢ ઊભી થઇ છે. સમાજજણાઇ ત્યારે મારા કરતાં પણ ઉગ્રપણે વિરોધ કર્યો. પત્રકારને
સેવા અને સુધારણાના એ સદા જાગૃત વીરપુરુષની નિર્મળ
વિચારધારા પ્રબુદ્ધ જીવનમાં દર ૫ખવાડિયે મળતી હતી. તેની બીજો મહાન ગુણ નીડરતા-તે તેમનામાં હતી. કોઈ મહત્ત્વાકાંક્ષા
એ તેજસ્વીતા હવે કઈ રીતે ટકાવી શકાશે તેવું સૌ સ્વજને જરૂર ન હતી. એટલે જીવનમાં ઇર્ષા કે અસંતોષને સ્થાન ન હતું. પોતાના
લાગતું હશે. ઉખાણથી પિતાના ઉપર કઇ વિપરિત અસર થશે તેની ચિન્તા
| સર્વ દિશાના શુદ્ધ તત્ત્વોને આદર કરવો અને કયાંયે અશુદ્ધિ ન હતી, પોતાના જીવનની મર્યાદા બાંધી દીધી હતી. જે એક ખડી થાય તે તેને સત્વર નિવારવા મથવું એવી સમય વૃત્તિને કામ પતે લીધું હતું તેને પોતાના વિકાસનું સાધન બનાવ્યું હતું
પૂર્ણપણે વરેલા એ કર્મયોગીની જીવન-પ્રણાલિ દષ્ટાંતરૂપ બની ગઈ અને તેમાં બધા સમય અને શકિત આપતા.
હતી. ' પરમાનંદભાઈ સમાજસુધારક હતા. સમાજને રૂઢિચુસ્ત
" એ પ્રદીપ્તિ પામેલા આત્માને સર્વ દિશાએથી ભવ્ય અંજલિ જડતામાંથી જાગ્રત કરવા અને યુગને અનુરૂપ પરિવર્તન કરવું તે મળી રહી છે. તેઓશ્રી પોતાનું જીવન ધન્ય કરી ગયા. અને એમના તેમનું ધ્યેય હતું. તે માટે સમાજને આંચકા આપવા પડે તે તે માટે તૈયાર સંતાનો અને સ્વજનોને એ જીવનની ભવ્યતાને અમર વારસા આપી રહેતા. બાળદીક્ષા વિધિથી જૈન યુવક સંઘને જન્મ થયો. તેથી તેઓ ગયા. બહિષ્કૃત થયા. અંત સુધી આ દષ્ટિ રહી. સમાજમાં નવીન વિચા
પરમાત્માને ચરણેથી તેમના પુણ્ય આત્માનું ફરી આપણી રોને પ્રવાહ વહાવ અને લેકેને વિચાર કરતાં કરવા એ જ તેમની વચ્ચે વિશે ઓજસ્વીરૂપે પ્રગટીકરણ થાઓ એવી એ પમરકૃપાળુ મુખ્ય પ્રવૃત્તિ હતી. સંસ્થા સ્થાપવી, ફંડફાળા કરવા, સંસ્થા- પ્રત્યે પ્રાર્થના. એનું સંચાલન કરવું વિગેરે તેમની પ્રકૃત્તિને અનુકૂળ ન હતું.
મનસુખરામ જોબનપુત્રા