________________
S9
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
બને છે. પરંતુ મારા અનેક મા પ્રગતિશીલ રહ્યા છે. ગત
વિચારધારા વહેતી મૂકી છે તે સામાજિક અને ધાર્મિક જીવનને પ્રગટ કરતા અને સામાને દોષ લાગે તે તેને એટલા જ ખુલ્લા જરૂર. સ્વચ્છ બનાવશે.
દિલથી નિર્દેશ કરતા. એ જ રીતે પોતાની ક્ષતિ અને ખામીઓને - પરમાનંદભાઈનું જીવન સત્યનિષ્ઠ હોઈ એમના લખાણમાં પણ શાન્તિથી સમજી તેમાં પરિવર્તન આણવાની તત્પરતા દાખવતા. સ્વાભાવિકતા, સરળતા અને શુદ્ધિ દેખાય છે. લખવા ખાતર લખતા એક પત્રમાં તેમણે મને લખ્યું હતું: “આપણે એક જ માર્ગના હોય એવા લેખકે તેઓ નહોતા. તેમના લેખન અને વકતવ્ય પ્રવાસી છીએ. એકમેકના વર્તન-કથનમાં જયારે જયાં ક્ષતિ લાગે પાછળ આચારનું બળ ધબકતું હતું. ધાર્મિક, સામાજિક, રાજનૈતિક ત્યારે ત્યાં અંગુલિનિર્દેશ એ જ ખરો. મિત્રધર્મ છે.” અને ગઈ સાલ કે સાહિત્યિક-જીવનને સ્પર્શતા દરેક પાસાંને સમજવા પ્રયત્ન કરી. એક પત્રમાં તેમણે મને લખ્યું હતું:” તા. ૧-૫-'૭૦ના ‘પ્રબુદ્ધ તેના પ્રત્યાઘાતનું પતે સચ્ચાઈપૂર્વક આલેખન કરતા. નવા જીવન માં આચાર્ય રજનીશજી વિષેની મારી નોંધ વાંચીને તમારા વિચારેને આવકારવા, સમજવા તથા તે વિશે પિતાને નમ્ર મત મન ઉપર પડેલા પ્રત્યાઘાતે ખુલ્લા મનથી તમે આ રીતે લખી પ્રગટ કરવ–આમ જીવનભર તેઓ પ્રગતિશીલ રહ્યા. ક્રાન્તિના મેકલ્યા તેથી મને ખૂબ આનંદ થયો. તમારી પત્ર અને તે પાછળ માર્ગે ચાલનારને જુસ્સો અમુક સમયે ઓસરી જાય એવું ઘણીવાર
રહેલા તમારા ભાવને હું અંતરથી આવકારું છું. મારું આ મેટું સત્ર બને છે. પરંતુ પરમાનંદભાઇ તે અંતિમ દિવસ સુધી વીર યોદ્ધાની અદાથી અનિષ્ટો સામે ઝઝૂમ્યા છે.
ભાગ્ય છે કે મારા મિત્રો એ જ મારા ચોકીદાર છે અને જયારે પણ જીવન પ્રત્યે ગહન ગંભીર દષ્ટિ ધરાવનાર પરમાનંદભાઈ
મારી કોઈ ભૂલ કે ગલતે તેમની નજરે પડે છે કે તરત જ તેઓ ‘સત્યમ શિવમ ' સાયે ‘સુંદરમના પણ પરમ ઉપાસક હતા. તેમની
મને ટેકતા રહે છે. તમારામાં અને રજનીશજીમાં ફરક એટલે જ દષ્ટિએ જીવન શુષ્ક અસાર નહિ પરંતુ લલિત મંગલ ગાન હતું. છે કે તમારું સ્વરૂપ પ્રારંભથી આજ સુધી કાયમ રહ્યું છે; જયારે સૌદર્ય અને કલા પ્રત્યેની આવી અભિરુચિને કારણે વૃદ્ધાવસ્થામાં
રજનીશજી મને પલટાતા જણાયા છે.” પણ તેઓ પ્રવાસને અનોખો આનંદ માણતા અને તેનું સુંદર આવા પરમ સ્નેહી મિત્રો આજે આ દુનિયામાં નથી એ ખ્યાલ વન લખતી.
આવે છે ત્યારે મારું જીવન મને સૂનું અને ખાલી ખાલી ભાસે છે. તેઓ એક આદર્શ અને માયાળુ મિત્ર હતા. એમની સાથેના મારા જેવા અનેક લોકોના દિલમાં પણ આવો ભાવ જાગતો હશે ૪૫ વર્ષના મિત્ર સંબંધમાં મેં જીવનની ધન્યતા અને આનંદ એમ વિચારી ધર્મ રાખું છું. પરમાનંદભાઈનું સ્થૂલ અરિતત્વ નથી અનુભવ્યા છે. તેમની મૈત્રી પામવાને આજે તેમના અનેક મિત્રો પરંતુ પરમ આનંદ બનીને એ જીવ્યા અને પરમ આનંદમાં એ ગર્વ અનુભવતા હશે. ખરા મિત્રમાં દિલની જે નિખાલસતા જોઇએ એશકાર બની ધન્ય થઈ ગયા! તે તેમનામાં હતી. પોતાની વાત તેઓ ખુલ્લા દિલથી મિત્રો સમક્ષ
ભંવરમલ સિંઘી => વૈચારિક પકવતાનો પરામર્શ ક મારે સ્વ. પરમાનંદભાઈ સાથે ખાસ જૂને સંબંધ નહોતે. પણ આ પ્રકારના કામમાં ભણેલે વર્ગ પડે તે નક્કી આપણે તેમ મળવાના પણ ખાસ પ્રસંગે સાંપડયા નહોતા. પણ અમારું ગામડાંને આબાદ કરી શકીએ, તમે આ કામ ચાલુ રાખે. એ મિલન “પ્રબુદ્ધ જીવનથી નિયમિત રીતે થયા જ કરવું. તેમાં એમની લોકજીવન જ તમારા સર્જનની ગંગોત્રી બની રહેશે” અને હેતનીતરતી જીવનનાં મૂલ્યની રખેવાળી કરવાની વિશદ દષ્ટિ, ભારતીયતા, આંખે મારી સામે જોઈને પૂછયું, આપણી નૈતિકતા અને સંસ્કૃતિની વિભાવનાઓ વિશેની ચિત્તનશી- ‘તમને ‘પ્રબુદ્ધ જીવન’ મળે છે? લતા અને જીવનવિકાસની પ્રગતિશીલ, અભિનવ વિચારણાએ તેમના પ્રત્યે આદર પ્રગટાવ્યા હતા. એમની નિર્ભિકતા અને નિખાલસતા તમે તમારા ઘરનું સરનામું આપે, તમને નિયમિત મળ્યા કરશે.' તેમના કલ્યાણગામી પારદર્શક વ્યકિતત્વનાં ઘાતક બની ગયાં અને ત્યારથી પરમાનંદભાઈનું સતત મિલન થયા જ કર્યું છેહતાં. આ વાતની મારા ચિત્ત પર ઊંડી છાપ પડી હતી. એથી તે એ ભાવ અનુભવ્યું છે. મારી વચ્ચે ખાસ પત્રવ્યવહાર થયે પ્રબુદ્ધ જીવન’ વાંચતા નિરંતર ‘સત્સંગ’ કરી શકો છું એવી જ નથી, મળવાના પ્રસંગે ઊભા થયા નથી, છતાં પરમાનંદભાઈને ખૂબજ અનુભૂતિ થયા કરતી.
નિફ્ટતાથી પિછાનું છું. એમ બેધડક કહી શકું એ પ્રતાપ છે એમની પરમાનંદભાઈને નામથી, એક પીઢ સામાજિક સુધારક તરીકે કલમને અને તેમના પ્રબુદ્ધ જીવનનો'. નહોતે પિછાન એમ પણ નહોતું, મુંબઈમાં રહ્યો ત્યારથી જ પ્રબુદ્ધ જીવનના નિયમિત વાંચનથી તેના તંત્રીની પ્રબુદ્ધ વિચારણા દીઠે પણ પિછાનું અને કાર્યથી સવિશેષ પિછાનું, પણ મળવાનું તે અને એક માનવીય કલ્યાણ ઝંખતા સ્નિગ્ધસુંદર આત્માને -પર્શ થયું વિલેપારલા સાહિત્ય પરિષદના અધિવેશન સમયે. પરિષદના થતું હોય તેમ લાગતું. પરમાનંદભાઈનું ગદ્ય પણ ગંભીર વિચારની એક રાતના સંસ્કાર કાર્યક્રમમાં સર્જકોએ પિતાના વિશે બેસવાનું સૂક્ષમતાને વિશદતાથી આલેખતું હોવા છતાં ભારેખમપણાથી મુકત હતું. ત્યારે હું મારા મહેસાણા જિલ્લામાં, ગ્રામ વિસ્તારમાં સામાજિક રહેતું. એથી આસ્વાદ્ય બની રહેતું. તેમનાં પ્રવાસવર્ણને કયારેક સુધારણા અને આર્થિક વિકાસ અંગેનું કામ કરતું હતું. તેના એકરા- તે પ્રકૃતિનું અભિરામ દર્શન કરાવતાં આહાદકતાને અનુભવ રથી તે પોતે જ સામે પગલે મને મળવા આવ્યા.
કરાવી જાય છે. પરમાનંદભાઈને પ્રવાસ શેખ સુપ્રસિદ્ધ છે. જે બીજે દિવસે તેમણે મને શોધી કાઢીને કહ્યું,
સૌન્દર્યને અનુભવ કર્યો તેને પ્રસાદ વાંચકોને પણ વહેર એવા ‘તમે એક લેખક, ગામડામાં રહી લોકસેવાનું કામ કરે છે તે ભાવથી તે પ્રસન્નચિત્તો લખતા હોય તેમ લાગે. એવી તેમની પ્રવાસમને ખૂબ ગમતું. આજે તો લોક જાગૃતિ માટે અને ગામડાંને બેઠાં કથામાં સાહજિક રીતે આત્મીયતા આવે છે. તેમના હૃદયની કરુણા, કરવા માટે આવાં કામ કરનારની ખૂબ જ જરૂર છે. તમે ગામડે માનવપ્રેમ, પ્રકૃતિપ્રેમ, કલ્યાણકારી ભાવનાને પ્રતિક્ષણે જાણે જ્યારે જાએ છે, ત્યારે ખાસ કરીને કઈ પ્રવૃત્તિ કરે છે..?”
પરામર્શ થાય છે. તેમના લેખસંગ્રહ “સત્યં શિવં સુંદરમ'માં તેમના અને અમારી વચ્ચેનું આદાનપ્રદાન લંબાતું ગયું. મારી ગામડાંની સમગ્ર વ્યકિતત્વને પણ સારો પરિચય થઈ રહે છે. પ્રવૃત્તિથી પ્રસન્ન થયા હોય તેમ મલપતા ચહેરે, હસતી આંખે પરમાનંદભાઈ સાથેનું બીજું માનસિક સંધાન તે તેમની સામાહુંફાળા અવાજે કહ્યું, “હું તે ગામડાનાં સીધા સંપર્કમાં નથી. જિક સુધારાની પ્રવૃત્તિ. સમાજનાં હિતની, સામાજિક ક્રાંતિની,
‘ના’