________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૧
---
--
--
મુનિ શ્રી વિજયમુનિશાસ્ત્રી તેમ જ સંખ્યાબંધ વક્તાઓએ, આચાર્ય માટે તેર-ચૌદ કલાકો અનામત રાખવા છતાં મુંબઈના તેમ જ શ્રી વિજયસમુસૂરિજીએ તથા પ્રમુખ શ્રી શાદીલાલજી જેને બહારગામનાં મહિલા મંડળ, વિદ્યાર્થી મંડળ, કન્યા મંડળ, ભજનજૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ, સમાજના ગરીબ અને મધ્યમ મંડળીઓ અને બીજા અનેક ભાઇઓ-બહેનોએ વિવિધ રસ અને વર્ગની મુશ્કેલ સ્થિતિ અને જૈનેની એકતાની જરૂર અંગે સવિ- પ્રકારના એટલા બધા કાર્યક્રમ તૈયાર કર્યા હતા કે એમાંથી કેટલાકને સ્તર રજૂઆત કરીને, સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવનકાર્યનું મહ- તે રજૂ કરવાને વખત જ ન મળ્યો. લગભગ બધા કાર્યક્રમના કેન્દ્રમાં ત્ત્વ સમજાવ્યું હતું અને એ માર્ગને વધારે મોટા પાયા ઉપર અપ- ગુરુ વલ્લભ બિરાજતા હતા. એકને જોઇએ અને એકને ભૂલીએ નાવવાની અત્યારે કેટલી જરૂર છે. તેને નિર્દેશ કર્યો હતો. શતા- એવા આ કાર્યક્રમે શુચિતા અને ઉચ્ચ આશયથી બહુ જ ભાભર્યા બ્દીની ઉજવણીની નક્કર ફળશ્રુતિ રૂપ બે બાબતની જાહેરાત બન્યા હતા. ગુરુભકત લીલા ઘનશ્યામજીને મધુર, બુલંદ અને સભામાં કરવામાં આવી હતી :
આ દર્દીલા કંઠ તે જાણે સૌને વશ કરી લેતા હતા. આ કાર્યક્રમ પણ
જાણે આચાર્યશ્રી પ્રત્યેની જનસમૂહની ભકિતના પ્રતિક બની ગયા હતા! સમિતિના મંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે જાહેર કર્યું
આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન શ્રી મહાવીર જૈન વિદ્યાહતું કે સમિતિના પ્રયાસોથી મુંબઇમાંથી તેમ જ બહારગામથી
- લયે તૈયાર કરાવેલ આચાર્યશ્રીના પૂરા કદની જીવંત સુંદર છબિ “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ઉપર પિતાનું નામ લખીને એ છબિ વિદ્યાલયને ભેટ આપવા માટે ટ્રસ્ટમાં” ત્રણ હજાર રૂપિયાનું એક એવાં ૩૩૫ ટ્રસ્ટી ઍલરનાં ખીમેલવાળા શ્રી ઉમેદમલજી રાજાજીએ એક્વીસ હજાર એક એટલે કે દસ લાખ રૂપિયા ઉપરાંતની રકમનાં વચને મળ્યાં છે.
રૂપિયાથી આદેશ લીધો હતે. શ્રી શાંતિલાલ મગનલાલ શાહ તથા શ્રી લક્ષ્મીચંદ દુર્લભજીએ
બહુમાન અને વિદાય: પંજાબથી અને બીજા સ્થાને એથી
આવેલા મહેમાનનું ગેડીજીના ટ્રસ્ટી મહાનુભાવોએ તા. ૨૮-૧૨-૭૦ની સભાને જણાવ્યું હતું કે જેને માટે સસ્તા એક હજાર વસવાટો
સાંજે ગેડીજીના ઉપાશ્રયમાં બહુમાન કરીને આ સમારોહની શાનદાર બનાવવાની શ્રી મહાવીર નગરની જનાને મૂર્તરૂપ આપી શકાય સફળતા ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યા. એવી મોકાસરની જમીન કાંદિવલીમાં ખરીદવાનું નક્કી થઈ ગયું અને તા. ૨૮-૧૨-૭૦ ની રાત્રે પંજાબ સંઘની સ્પેશિયલ છે, અને એની કાર્યવાહી આગળ વધી રહી છે.
ફૅન વિદાય થઇ. આ સભામાં પંજાબના સંઘે આચાર્યશ્રી વિજયસમુદ્રમૂરજીિને
સૌ. શતાબ્દી મહોત્સવના સુમધુર સ્મરણે સાથે વિદાય થયા. હૃદયસ્પર્શી શબ્દોમાં પંજાબ પધારવાની વિનંતિ કરી ત્યારે કંઇક મુંબઇ શહેરે એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગને શોભાઆંખે આંસુભીની થઇ ગઇ હતી.
ભરી રીતેં ઊજવી બતાવ્યાને યશ લીધો. ધર્મયાત્રા વરઘોડા : તા. ૨૫-૧૨-૭૦ ના રોજ બપોરના સૌને માટે આ મહોત્સવ ચિરસ્મરણીય બની ગયે. બે વાગે ગોડીજીના ઉપાશ્રયેથી મેટો વરઘોડે નીકળ્યો હતો,
- રતિલાલ દીપચંદ દેસાઈ જે જુદા જુદા લત્તાએામાં થઈને ચાર ક્લાકે કેસ મેદાનમાં પહોં
સમસ્ત જૈન સમાજને નમ્ર સૂચન ચ્યો હતો. જુદાં જુદાં મંડળોનાં બેન્ડો, પંજાબ તથા રાજસ્થાનની અનેક ભજનમંડળીઓ અને વિશાળ જનમેદનીને લીધે આ ધર્મ- પ્રભુ મહાવીરની પચ્ચીસેમી જ્યક્તિનો ઉત્સવ મનાવવાનો યાત્રા ખૂબ ભવ્ય બની હતી. ન ભૂલી શકાય અને ન વર્ણવી શકાય પવિત્ર પ્રસંગ બહુ જ નજદિકમાં આવે છે. ' એવાં ભકિતરસમાં અનેક અંતરસ્પર્શી દથી એ ધર્મયાત્રા
શ્રદ્ધાળુ, શકિતસમ્પન તથા વિદ્વાન વર્ગે આ મહોત્સવને સમૃદ્ધ બની હતી. જાણે ચોમેર ભાવભકિતનો રસ જ રેલાઈ રહ્યો
પ્રબંધ કરવાનો છે. જો કે તેની પ્રાથમિક તૈયારીઓ થઈ ચૂકી હશે. હતો; અને સૌને પાવન કરતા હતા. - શાકાહાર સમેલન : તા. ૨૬-૧૨-૭૦ ના રોજ મહારાષ્ટ્ર
ભારતભરમાં જૈનોની સંખ્યા પ્રમાણમાં ઘણી જ ઓછી છે.
છતાં જેનેએ પ્રભુ મહાવીરના ઉચતમ સંદેશને જાળવી રાખે લેજીસ્લેટીવ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી વી. એસ. પાગેના પ્રમુખપદે શાકાહાર સમેલન મળ્યું હતું. એમાં મુંબઈના શેરીફ શ્રી શાદી
છે; તેથી જગતભરને શાતિ અને પંચશીલને સંદેશ તેઓ પહલાલજી જૈન, અતિથિવિશેષ પદ્મભૂષણ પંડિત શ્રી શિવશર્મા
ચાડી શકશે. ઐકય વિના જૈન સમાજ ઉન્નતિશીલ તથા કીર્તિ સમ્પન્ન
નહીં થઈ શકે. દષ્ટાંતરૂપે આવી રહેલ પચ્ચીશમે જ્યનિત મહોત્સવ એમ. પી., શ્રી જયંતિલાલ માનકર વગેરે અનેક વકતાઓએ અત્યારે દેશમાં વધતા જતા માંસાહાર તરફી વલણ અંગે ચિંતા વ્યકત કરીને
મનાવવા માટે એકથી વધુ સમિતિઓ બની ચૂકી છે, આ ઠીક નથી. શાકાહારના પ્રચાર માટે સમર્થ પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતે.
નાને સમાજ છૂટક છૂટક અને વિભકત રૂપમાં આ મહોત્સવ
ઊજવશે તો વધુ ખર્ચ થશે અને સમાજને આદેશ આપવાનો અર્થ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ લોકોને માંસ-મદિરાને ત્યાગ કરાવવા જે પ્રબળ પુરુષાર્થ કર્યો હતો તેનું જાણે આ સમેલન
નહીં સરે, તેમ જ જૈનેના નામને ઝાંખપ લાગશે એવું જણાય છે. સ્મરણ કરાવતું હતું.
અનુભવી કાર્યકરો તથા નેતાગણ ભારતના જુદા જુદા પ્રાન્તઆભારનવેદન-સમારોહ: તા. ૨૭-૧૨-૭૦ના રોજ બપોરના
માં બહુ સંખ્યામાં છે, તે સર્વેએ તેમ જ સાધુસમુદાયે માતા૩ વાગતાં મદ્રાસના જૈન અગ્રણી શ્રી માણેકચંદજી બેંતાલાના
ગ્રહ બાજુએ મૂકીને જનતાને નિવેદન કરવું જોઈએ, તેમજ પ્રમુખપદે મહેમાનોનો આભાર માનવાને સમારંભ યોજવામાં
પિતાની લાગવગને ઉપયોગ કરીને કહેવું જોઇએ કે આ અવસર આવ્યો હતો. વિશાળ કુટુંબ-મિલન જેવો આ રામારંભ જેવો હૃદય
વારે વારે નહીં આવે માટે હાથે હાથ મિલાવીને એક છત્ર નીચે સ્પર્શી હતો એવો જ ઉત્સાહવર્ધક હતો. આચાર્ય શ્રી વિજયવલ્લભ
બધો કાર્યક્રમ ગોઠવી પ્રસંગને દીપા તથા પ્રભુ મહાવીરના સૂરિજીએ જન માનસને ધર્મવાત્સલ્યના રસાયણથી કેવું એકરૂપ
અહિંસા તથા સત્યના સંદેશને અનેકાન્તદષ્ટિથી સમસ્ત ભારતઅને સ્નેહસભર બનાવ્યું હતું તેનું આફ્લાદકારી દર્શન આ
વાસીઓને ઘેર ઘેર પહોંચાડે. પ્રસંગે પણ થતું હતું. આ પ્રસંગે પંચોતેર જેટલા સ્થાનના અગ્રણી
સમય ઘણો ટૂંકો રહ્યો છે. કાર્યક્રમ બહોળા પ્રમાણમાં અમલમાં
મૂકવાની મહત્વાકાંક્ષા છે, તેથી વિવેકી જનોને પ્રાર્થના છે કે ઉદાર ઓનું હારથી બહુમાન કરવામાં આવ્યું.
દિલથી ઐકય સાધીને ખભે ખભા મિલાવીને કાર્ય કરવાને લીધે સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો : ત્રણે દિવસ રાતના ૭-૩૦ નિર્ણય કરે. થી ૧૧-૩૦ સુધી ચાર-પાંચ કલાકના હિસાબે આ કાર્યક્રમને ઘાટકોપર, ૨૪-૧૨-૭૦.
દુર્લભજી ખેતાણી માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૧
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧