________________
Regd. No. MH. 117.
વાર્ષિક લવાજમ રૂ. ૭
"
.
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૧૯
આપનું જીવન
મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૭૧, સેમવાર,
પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપ 1
આ છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ઉપરોક્ત ભલામણ
મ
ને
સારી સારી બનાવ્યા
<< ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર
(ગતાંકથી અનુસંધાન) (હવે મૂળ લેખનો અનુવાદ આપવામાં આવે છે.) પમાં ઉપર ઉપરથી જોતાં - Prima Facie • કંઈ તથ્ય છે કે ' ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા અંગે નીમાયેલી સંસ્થાનમ કમિટીએ
કેમ; અને જો હોય, તો તે પ્રધાન સામે ફોજદારી કાયદો લાગુ
પાડવાની અથવા એક તપાસપંચ નીમવાની ભલામણ કરવીપિતાને હેવાલ રજૂ કરતાં કહ્યું હતું: “એવી એક સુપ્રચલિત
વચગાળાના સમયમાં પ્રધાને રાજીનામું આપવું જોઇએ. છાપ લોકોના મનમાં પડેલી છે કે પ્રધાનમાં પણ નિષ્ઠાને સદંતર
આમ કરવાથી તપાસ કરનારી સંસ્થા સરકારની ઇચ્છાથી અભાવ એ કોઈ એક અસામાન્ય ઘટના હવે રહી નથી. છેલ્લા ૧૬
તદ્દન સ્વતંત્ર રીતે કામ કરી શકી હોત. પરંતુ સંથાનમ કમિટીની વરસ દરમ્યાન જે વ્યકિતઓએ લાગઢ પ્રધાનપદું ભોગવ્યું તે પૈકી
ઉપરોકત ભલામણને અસ્વીકાર કરવામાં આવ્યો. પરિણામે કેટલાક પ્રધાને એ ગેરકાયદેસર માર્ગો દ્વારા ખૂબ સારા પૈસા બનાવ્યા
આજે, પહેલાંની જેમ જ, પ્રધાનમંડળના કોઇપણ સભ્ય સામે થતાં છે, પિતાના દીકરાઓ અને સગાંઓને સારી સારી નોકરીઓ
ભ્રષ્ટાચાર કે સત્તાનો દુરુપયોગના આક્ષેપ અંગે તપાસપંચ નીમવું અપાવી છે તેમ જ જાહેર જીવનમાં કર્તવ્યનિષ્ઠાના ખ્યાલને જરાપણ
કે ન નીમવું તે બાબત કાં તો રાજ્ય સરકાર કાં તે મધ્યસ્થ સરસુસંગત ન કહી શકાય એવી રીતે બીજા અનેક લાભ મેળવ્યા છે.”
કારના પિતાના પર જ આધાર રાખે છે. કમિટીએ પિતાને ખેદ વ્યકત કરતાં કહ્યું છે: “આવા ભ્રષ્ટાચારને
સ્વાતંત્ર્ય પછીનાં આટલાં વરસમાં જે કોઈ તપાસપંચે કે અટકાવવા માટે જરૂરી એવી કોઇ સુચારુ કાયમી જોગવાઈ કરવાની કમિશને નિયુકત થયાં છે તે કાં તે લોકોના જોરદાર દબાણના અગત્ય ન તે કેંગ્રેસના સત્તાધીશોને સમજાઈ હતી કે ન તો કારણે, અથવા કોઈ રાજકીય હેતુસર-પણ નીતાંત અનિચ્છાપૂર્વક ભારત સરકારનું સંચાલન કરી રહેલા મહાન નેતાઓને જણાઇ હતી.”
નીમવામાં આવ્યા છે. એ ગમે તેમ હોય; પણ જયારે જયારે આ આખા સવાલનું મૂળ અહીં જ છે. ઉચ્ચ સ્થાનમાં -
૧૯૫૨ની તપાસપંચના કાયદા હેઠળ અદાલતી પંચ નીમવામાં
આવ્યા છે ત્યારે પરિણામે એકધારી રીતે સંતોષજનક આવ્યાં છે. અને પરિણામે છેક નીચે સુધીનાં સ્તરમાં - ભ્રષ્ટાચાર પ્રસરેલો છે.
પરંતુ કમનસીબે મોટેભાગે એવું બન્યું છે કે જેમાં લાગતીપરંતુ ગુનાખોરને નિશિયત કરનારી કઇ સ્વતંત્ર અને સ્વાયત્ત વળગતી વ્યકિત સામે આક્ષેપ પુરવાર કરવામાં સહાયરૂપ બને વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી નથી. સ્પષ્ટપણે, જે લોકો પાસે આવી
એવું ઘણું સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં, સદરહુ પંચનું કામ
અડધેથી પડતું મુકવામાં આવ્યું છે અને ગુનેગારને રાજકારણના વ્યવસ્થા નિર્માણ કરવાની સત્તા છે તે જ લોકોમાં એ વિષેને ઉત્સાહ
બીજા કોઈ ક્ષેત્રમાં ખસેડી લેવામાં આવ્યાં છે. નથી તેમ જ ઉચ્ચ સ્થાનમાં રહીને તે સ્થાનને દુરપયોગ કરનારી
આ સૌપ્રથમ કિસ્સો બને શ્રી વી. કે. કૃષ્ણમેનનની વ્યકિતએ સાથે ટકરાવાની ઇચ્છા પણ નથી. તદુપરાંત ગેરવર્ત
બાબતમાં. શ્રી સુરેન્દ્રનાથ દ્વિવેદી (એમ. પી.) અને શ્રી. જી. કને લગતા આક્ષેપોની તપાસ કરવા જેવા મહત્વના રાજકારણીય
એસ. ભાર્ગવે તેમના અભ્યાસપૂર્ણ પુસ્તક “Political શસ્ત્ર પરને પિતાને કાબૂ જતો કરવાની પણ તેમની ઇરછા નથી.
Corruption in India”માં લખ્યું છે - “જીપ સ્કેન્ડલ કારણકે આવી સત્તાનો ઉપયોગ કરીને પોતાના જ પક્ષના કોઇ
તરીકે જાણીતે થયેલે કિસ્સો પોતે જાતે જ એક અવનવા બળવાખોર સભ્યને તેઓ દબાવી શકે છે; કોઇ પ્રતિપક્ષી સાથે
કિસ્સો છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રકશમાં આવેલો આ પ્રકાજૂને હિસાબ સમજીલઈ શકે છે અથવા કોઇ ટીકાકારને ચૂપ
રને સૌપ્રથમ બનાવ હતે. એટલા જ માટે, જો શ્રી નેહરુએ કરી શકે છે.
એ પ્રશ્નને સૈદ્ધાંતિક રીતે તે વખતે હલ કર્યો હોત, તે રાજકીય ભ્રષ્ટાસંથાનમ કમિટીએ પણ એવી તો ભલામણ કરી જ હતી કે “જે કોઇ પણ ૧૦ ધારાસભ્યો કે લેક્સભાના સભ્યો, મુખ્ય
ચારના ત્યારપછીના બનાવોને અસરકારક રીતે નિર્મૂળ કરવામાં પ્રધાનને કે વડાપ્રધાનને ધારાસભાના અધ્યક્ષ કે લેક્સભાના
સારી એવી મદદ થઈ હોત. પરંતુ એક એવી છાપ ઊભી કરવામાં સ્પીકર મારફતે કોઈ લેખિત ફરિયાદ કરે છે, મુખ્યપ્રધાન કે વડા- આવી છે કે જો વહીવટકર્તાઓની સાથે સારાસારી હોય તે ગમે પ્રધાને સદરહુ આક્ષેપોની તપાસ માટે તરત જ એક કમિટી નિયુકત તે ભ્રષ્ટાચારી પણ છૂટો રહી શકે છે. પરિણામ એ આવ્યું કે વધારે કરવાની પોતાની ફરજ ગણવી જોઇએ - એવી એક પ્રણાલિકા પડવી જરૂરી છે.”
ને વધારે લોકો લગભગ એક નિયમ રૂપે પિતાની સત્તાને દુરઉપરોકત કમિટી વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખે
પયોગ કરતાં થઇ ગયા અને સાથે સાથે પોતાને ઉપર ઉપર નિમેલ એક રાષ્ટ્રીય પેનલના સભ્યો પૈકી કોઈ પણ ત્રણ વ્યકિતઓની
સમાજવાદી હોવાને લીધે જાળવી રહ્યાં - ગરીબનું ભલું કરવાની બનાવવાની હતી - જે પૈકી એક વ્યકિત તો ઉરચ અદાલતી હદે વાતે પોતાના ભાષણમાં તેઓ કરતા જ રહ્યા. ધરાવનારી અથવા ધરાવી ચૂકેલી એવી હોવી જોઇએ.
શ્રી વી. કે. કૃષ્ણમેનન આ કમિટીનું કામ એટલે જ નિર્ણય કરવાનું હતું કે, જે ૧૯૪૮ માં તે વખતના લંડન ખાતેના ભારતના હાઇપ્રધાન સામે ગેરવહીવટને આક્ષેપ કરવામાં આવ્યો હોય તે આક્ષે- કમિશનર શ્રી. વી. કે. કૃષ્ણમેનને માત્ર ૬૦૫ પીંડની મૂડીવાળી
H