SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૧૯૭૧ પ્રિય પ્રબુદ્ધ જતાનો છે એમ * સ્વ. પરમાનંદભાઈની શેકસભાને ટૂંકા અહેવાલ છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને અન્ય તેત્રીશ સંસ્થાઓના દર્શન આપે. તેમની ગુણગ્રાહકતા આપણા જીવનમાં ઉતારવી જોઈએ.” ઉપક્રમે તા. ૨૩-૪-૭૧ ના રોજ સાંજના ૬ વાગ્યે, ભારતીય વિદ્યા- શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાએ કહ્યું કે “તેઓ મારા મુરબી ભવનના ગીતા હોલમાં સ્વ. પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાના તાજે- અને વડીલ તો હતા જ પરંતુ તે મારા પરમ મિત્ર હતા. મિત્રતરમાં નીપજેલા અવસાન અંગે શોક પ્રદર્શિત કરવા એક જાહેર ભાવે ઘણો ગહન વિષયો અવારનવાર અમારી વચ્ચે ચર્ચાતા હતા. તેમણે ભલે કોઈની કંઠી બાંધી હતી પરંતુ ઘણાં બધાને તેમણે શેકસભા બેજવામાં આવી હતી ત્યારે શ્રોતાઓની હાજરીથી ગીત પિતાની કંઠી બંધાવી હતી. તેઓ સાહિત્યરસિક અને સૌંદર્યનાં હોલ ચિક્કાર ભરાઈ ગયા હતા. પ્રમુખસ્થાને શ્રી ચીમનલાલ ઉપાસક હતા અને નીડરતાની મૂર્તિ રામા હતા.”. ચકુભાઈ શાહ હતા. શ્રી રતિભાઈ જેઠારીએ કહ્યું “કે હું તેમના પરિચયમાં આવ્યો સભાની શરૂઆતમાં પ્રસંગોચિત બે ભજન ગવાયા પછી સંઘના ત્યારે સમાજના એક બંડખેર યુવકના મને તેમનામાં દર્શન થયાં. મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે મુખ્ય મુખ્ય આશ્વાસન બાળદીક્ષા, વિધવા વિવાહ અને અયોગ્ય દીક્ષા અને સામાજિક અનિ. એના નિવારણ માટે એ જમાનામાં જે ભેગ આપવો પડતો હતો સંદેશાઓને લગતા પત્રોને સાર અને બાકીના સંદેશાઓની તેની આજે તમને કલ્પના પણ નહિ આવે - એ વખતના તેમના નામાવલી વાંચી સંભળાવી હતી. કાર્યને હું સાક્ષી છું, કેમકે ત્યારે અમે ખભેખભા મિલાવીને કાર્ય ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈએ પોતાના વકત- કરનાર સાથીઓ હતી. આજે આપણામાં જે શિથિલતા આવી વ્યમાં જણાવ્યું હતું કે શોકસભામાં આટલા મેટા પ્રમાણમાં હાજરી છે તે આપણે ખંખેરી નાખવી જોઈએ. તેમના રસ્તે ચાલવા કયારેય જોવા મળતી નથી. આ હાજરી જ તેમની લોકપ્રિયતાની માટે આપણને ઈશ્વર બળ અને પ્રેરણા આપે.” - પારાશીશી સમાન છે અને યુવક સંઘ, પ્રબુદ્ધ જીવન તેમ જ ' શ્રી કાંતિલાલ પારેખે કહ્યું કે “ભલે તેમને એકેય પુત્ર નહોતે પરંતુ જે કોઈ પૂછે તેને હું કહું છું કે, જેટલા સંસ્કારવાંચ્છ વ્યાખ્યાનમાળાની લોકપ્રિયતાને સમગ્ર યશ શ્રી પરમાનંદભાઈને યુવાને છે તે બધા જ તેમના પુત્ર છે. તેમણે જૈન સમાજને જ નહિ ફાળે જાય છે એમ કહીએ તો અતિશયોકિત કરી નહિ ગણાય. પણ સમગ્ર માનવ સમાજને અમૂલ્ય એવા સંસ્કારોનું પ્રદાન કર્યું છે.” યુવક સંઘમાં તેમણે મને ખેંચ્યો હતો. તેઓ જન્મે વણીક હતા ' તેમના સૌથી નાની દીકરી શ્રી ગીતાબહેન પરીખે કહ્યું કે, “આવે , પરંતુ પ્રકૃતિથી બ્રાહ્મણ હતા. બુદ્ધિગમ્ય વસ્તુ ન હોય એવી વસ્તુ સમયે મારે માટે બોલવું અત્યંત મુશ્કેલ છે, છતાં બોલ્યા વગર રહેવાનું નથી” પછી એમણે ગળગળે અવાજે કહ્યું કે “કુદરતની તરફ તેઓ કદિ આકર્ષાતા નહિ. પિતાના જીવનમાં બુદ્ધિની ભૂમિકા કેવી વિચિત્રતા છે કે આ જ હોલમાં મેં ભાઈને મારા લગ્ન ઉપર જ તેઓ ચાલતા. સમાજના ઉત્કર્ષ કેમ થાય તેમાં જ તેમને પ્રસંગે એક સ્વરુપે જોયેલા .. અને આજે બીજા સ્વરુપે - નિરાકાર ખાસ રસ હતું એટલે તેઓ ખરા સમાજસુધારક હતા. સમાજને રૂપે - જોઉં છું. જીવનનાં આ બેઉ પાસાં–હર્ષ ને શોક -ને સમભાવે અચકા આપવામાં તેઓ માનતા હતા, પરંતુ તેમની પ્રકૃતિમાં સ્વીકારવાનું ભાઈના જીવન દ્વારા અમે શીખ્યા હતા. ભાઈ કદી દ્વેષ નહોતો. તેમના વિચાર, વાણી અને વર્તનમાં સૌમ્યતા હતી. અમને સીધે ઉપદેશ આપતા નહીં. એમનું જીવન - અને હવે એમનું મૃત્યુ જ - અમને બધું કહી રહ્યાં છે. એમના મંગલ મૃત્યુને જોતો ટૂંકમાં કહીએ તે તેઓ સૌજન્યમૂર્તિ હતા. જ્ઞાનગંગા વહાવવા પાછળ રેલા કાવ્ય દ્વારા હું એમને અંજલિ આપું છું.” એમ કહીને પિતાના જીવનના અંત સુધી સતત તેઓ પ્રયત્નશીલ રહ્યા. પરમાનંદ- ગીતાબહેને એક સુંદર વ - રચિત કાવ્ય સંભળાવ્યું જેનો મુખ્ય ભાઈએ મને લખો અને બોલતે કર્યોએ રીતે મારા ઉપર તેમને ભાવ હતો - અનહદ ઉપકાર છે.”. મૃત્યુ ના જીંદગી - અંત, મૃત્યુ અમૃત મંગલ!” શ્રી શાન્તિલાલ હ. શાહે કહ્યું કે “પરમાનંદભાઈ જુવાનીમાં છેવટે શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયાએ કહ્યું કે “તમે ગાંધીજીના રંગે રંગાયા હતા. બાળદીક્ષા, અયોગ્ય દીક્ષા, વિધવા સૌએ આટલી મોટી રાંખ્યામાં હાજર રહી અમારા કસ્બી પરમાનંદ ભાઈને જે અંજલિ આપી છે તે અમારા માટે ચિર - સ્મરણીય વિવાહ અને દેવદ્રવ્યના પ્રશ્ન અંગે બીજાને ખેફ વહોરીને પણ બની રહેશે. અને મને તે આજના આયોજન ઉપરથી એમ લાગે ઘણી હિંમતથી તેઓ આગળ ચાલતા હતા. અંગત મિત્રોને પણ છે કે તેઓ અમારા જ નહિ, પણ આપ સર્વના કુટુમ્બી હતા, તેઓ તેમની ભૂલ વિષે સંયમથી પણ દઢપણે કહી શકતા હતા. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી રજુ થયેલે નીચે પ્રમાણેનો પ્રસ્તાવ સત્ય, શિવ, સુંદરમ એ તેમની દષ્ટિ હતી. મૈત્રી કરવાની અને તેને પસાર કરવામાં આવ્યો હતો :ટકાવી રાખવાની તેમના જેવી કળા મેં કયાંય જોઈ નથી.” “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને અન્ય સંસ્થાઓના ઉપ. શ્રી વાડીલાલ ડગલીએ કહ્યું કે “તેઓએ કોઈની કંઠી પહેરી કમે જેલ આ જાહેર સભા શી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાના તા. ૧૭-૪-૭૧ ને દિવસે થયેલ અચાનક અવસાન નહોતી. તેઓ કંઠીમુકત હતા. ગમે તેવી વાત હોય પણ તેમને પ્રત્યે ઊંડા દુ:ખ અને ખેદની લાગણી પ્રદશિત કરે છે. ગળે ઉતરે તેટલું જ તેઓ સ્વીકારે - એટલે તેઓ સ્નેહવાદપ્રિય, શ્રી પરમાનંદભાઈ મુંબઈ જૈન યુવક સંઘના પ્રણેતા શાસ્ત્રવાદપ્રિય, ધર્મવાદપ્રિય હતા. તેમનામાં સૌમ્ય નિર્ભયતા હતા અને તેની પ્રવૃત્તિઓ મારફત ૪૦ વર્ષથી તેઓએ જૈન જેને હતી - તીખી નિર્ભયતા નહિ. કોઈ સાથે તેમને દ્વેષ નહોતે. ગુજ- તર સમાજમાં પ્રગતિશીલ વિચારોના પ્રવાહથી સતત જ્ઞાનગંગા રાતી ગદ્ય તેમના લખાણમાંથી ભરપૂર મળે. આવા માણસો વિરલ વહેતી રાખી હતી. પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ પર્વ વ્યાખ્યાનહોય છે.” માળા તેમના વિશિષ્ઠ વ્યકિતત્વથી લોકપ્રિય અને પર્વ સમાન બન્યા શ્રી. કે. પી. શાહે કહ્યું કે “માણસે જીવન કેવું જીવવું અને કેવું હતા. શ્રી પરમાનંદભાઈ સૌજન્યમૂર્તિ, સહૃદયી અને ઉદાર હતા, ઘડવું તે પિતાના હાથની વાત છે અને તેને જીવતો જાગતે પુરાવો ' તેઓ સત્યનિષ્ઠ અને નીડર પત્રકાર હતા, રાષ્ટ્રપ્રેમી હતા અને સ્વ. પરમાનંદભાઈનું જીવન હતું. માનવીના ગુણના તેઓ ખરા આઝાદીની લડતમાં તેમણે જેલ ભેગવી હતી. પરીક્ષક હતા.” “તેમના અવસાનથી જે ખેટ પડી છે તે પુરી શકાય તેમ નથી. * મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જેને કહ્યું કે “તેમના વિચારોમાં આ સભા તેમના કુટુંબીજનો પ્રત્યે પિતાની હાર્દિક સહાનુસરળતા, સ્પષ્ટતા અને નિખાલસતા હતી. તેમની બેટ ભૂતિ દાખવે છે અને શ્રી પરમાનંદભાઈના આત્માને ચિરશાનિત પ્રાથે છે.” પુરાવી અતિ મુશ્કેલ છે. તેઓ ચન્દ્રની ચાંદની જેવા હતા. આવી ત્યારબાદ હાજર રહેલ સૌ ભાઈબહેનોએ બે મિનિટ ઊભા જૈફ ઉંમરે પણ તેમનામાં બીલકુલ આળસ નહોતી. ગમે તે રહીને મૌન પાળ્યા બાદ સભા વિસર્જન થઈ હતી. કામ માટે બોલાવે ત્યારે હસ્તે વદને હાજર હોય અને સાચું માર્ગ સંકલન: શાન્તિલાલ ટી. શેઠ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy