________________
-
તા. ૧૬-૧૧-૧૯૭૧
બબુ જીવન ધર્મ અને બ દ લા તાં મૂલ્યો (ગતાંકથી ચાલુ)
- આ ચર્ચામાંથી એ ફલિત થાય છે કે જેનદર્શનમાં હિંસા-અહિં અપરિગ્રહ શબ્દનો અર્થ છે પરિગ્રહ ન કરવું. આ વ્રતના
સાના પ્રશ્નને જેટલું મહત્ત્વ અપાયું છે તેટલું જૈનેતર દર્શનેમાં સંપૂર્ણ પાલન માટે સંન્યાસીઓ વસ્ત્ર સુદ્ધાંને ત્યાગ કરી દે છે; નજરે પડતું નથી. કેમકે વસ્ત્ર પણ અંતે તે પરિગ્રહ જ છે ને? આટલે સુધી તે ઠીક છે; ગાંધીજીએ તેમના અનાસકિતયોગમાં અહિંસાના સ્વરૂપને પરંતુ કયારેક કોઈ એમ સમજે કે જીવનયાત્રા માટે ઓછામાં ઓછી વધુ વિકસિત બનાવ્યું છે. ગીતાનું તાત્પર્ય ફળત્યાગ તથા અહિંસામાં આવશ્યકતાઓની પૂર્તિ અર્થે વસ્ત્ર, પાત્ર આદિ સાધને રાખનાર રહેલું છે; ભૌતિક યુદ્ધમાં નહિ. ગીતામાં પણ પશુહિંસાનું સમર્થન સંન્યાસી જ નથી તેઆવી સમજ–આવી પરિસ્થિતિ તે અવ્ય- કરવામાં આવ્યું નથી. ગીતાની ગહનતા એટલી છે કે તેમાંથી નવા વહારુ જ બની રહે. આ પ્રશ્ન પર જ જૈન સંઘ શ્વેતાંબર અને નવા અર્થ ઘટાવી શકાય છે; કેમકે એ એક મહાકાવ્ય છે. ગીતાએ દિગંબર એમ ફિરકામાં વિભકત બની ગયેલ છે. જૈનાચાર્ય વાચક આજ સુધીમાં વિકાસ પામેલાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું ઉમાસ્વાતિએ આ પ્રશ્નનું સમાધાન મૂચ્છપરિગ્રહ-મૂચ્છ અર્થાત સંસ્કરણ કરવા ઉપરાંત તેના મહાશબ્દોમાં યુગેયુગે થનારાં પરિઆસકિત પોતે જ પરિગ્રહ છે (તત્ત્વાર્થ સૂત્ર ૭: ૧૨)-એમ કહીને વર્તનની ઝાંખી કરાવવાની શકિત હોવાનું પ્રતીત કરાવ્યું છે. ગાંધી- ' '
જીએ અનાસકિતયોગનું જ્ઞાન ગીતામાંથી જ પ્રાપ્ત કર્યું અને તેના આ બાબતમાં ગાંધીજી કહે છે કે વાસ્તવમાં પરિગ્રહ એ માનસિક તાત્પર્યને તેમણે યોગ્ય પ્રમાણમાં વિસ્તાર્યું પણ ખરું. આ વાત બાબત છે. મારી પાસે ઘડિયા છે, દોરડું છે અને કચ્છ (તાંગોટી) ગાંધીજીના નીચેના કથનથી સ્પષ્ટ થાય છે. છે. એના વિના જો મને દુ:ખ થતું હોય તો હું પરિગ્રહી છું. કોઈને ગાંધીજીએ કહ્યું છે: “ગીતા સૂત્રગ્રંથ નથી, પણ એક મહાન જે મોટા ધાબળાની જરૂરત હોય તે તે ભલે ધાબળો રાખે, પણ તે ધર્મકાવ્ય છે. તેમાં જેટલા ઊંડા ઊતરીએ એટલા નવા અને સુંદર ગુમ થઈ જતાં દુ:ખ ન અનુભવે તે તે અપરિગ્રહી છે. (નીતિ : અર્થ તેમાંથી સાંપડી રહે છે. ગીતા જનસમાજ માટે છે. ગીતાએ ધર્મ: દર્શન-ગાંધીસાહિત્ય પ્રકાશન, અલાહાબાદ-૧૯૬૮-પૃષ્ઠ ૨૭). એકની એક જ વાત અનેક પ્રકારે કહી છે. ગીતાના મહાશબ્દોના અર્થ
' અહિંસા વ્રતનો અર્થ છે હિંસા ન કરવી–હિંસા બંધ કરવી. યુગેયુગે બદલાતા અને વિસ્તરતા રહેશે, પણ ગીતાના મૂળ મંત્રો હિંસાનો સ્થૂળ અર્થ છે પ્રાણી વધ. આ પ્રાણીહત્યામાંથી બચવા તો અફર જ રહેશે. એ મંત્ર જે રીતે સિદ્ધ થઈ શકે એ રીતે જિજ્ઞાસુ માટે જેન ધર્મમાં કાંઈ કેટલાયે નિયમે કરાયા છે, જેનું પાલન અસં- તેને ગમે તે અર્થ કરી શકે છે. ગીતા વિધિનિષેધ પણ બતાવતી નથી. ભવ તે નહિ, પણ ખૂબ જ દુષ્કર તો છે જ. ભારતીય ધર્મોના એક વ્યકિત માટે જે વિહિત હોય તે બીજાને માટે નિષિદ્ધ પણ હોઈ ઈતિહાસમાં અહિંસાના સિદ્ધાંતને જૈન ધર્મ સાથે ઘનિષ્ઠ રૂપને શકે. એક યુગ યા એક દેશ માટે જે બાબત હિતકર હોય તે બીજા સંબંધ રહેલો છે. દશ્ય હિંસા અને ભાવહિંસાનું વિશ્લેષણ જૈનદર્શનને યુગ કે બીજા દેશ માટે નિષિદ્ધ પણ હોઈ શકે. આમાં નિષિદ્ધ, એક મહત્ત્વપૂર્ણ વિષય છે. અહિંસા પર જૈન ધર્મે એટલે બધે ભાર એ ફલાસકિત છે; જયારે વિહિત અનાસકિત છે (અનાસકિતયોગમૂકયો છે કે જૈન સંપ્રદાય નિવૃત્તિમાર્ગની પરાકાષ્ઠાએ પહોંચી જતાં પ્રસ્તાવના).
યુગ, પરિસ્થિતિ તેમ જ વૈજ્ઞાનિક પ્રકાશ અનુસાર ધર્મમાં કે એ અવ્યવહારિક જેવું લાગવા માંડયું. પરિણામે જૈનેતર ચિંતકો જૈન
ધાર્મિક મૂલ્યમાં પરિવર્તન થાય તે સ્વાભાવિક છે. આ જ ગીતાને ધર્મને અતિ દુ:રાધ્ય સમજવા લાગ્યો. બીજી બાજુ બૌદ્ધ ધર્મો ઈિ છે અહિસાને એટલી તે શિથિલ બનાવી દીધી કે લોકો બૌદ્ધ ધર્મની
ગાંધીજીના જીવનમાં આપણને બધા જ ભારતીય ધર્મોને મૂર્તિઆકરી ટીકા કરવા લાગ્યા. પરવર્તીકાલમાં વાચક ઉમાસ્વાતિએ
મંત સમન્વય જોવા મળે છે. આથી જો એમ કહીએ કે ગાંધીજી જ અહિંસાનાં જે લક્ષણો કહ્યાં છે તે ભારતીય દર્શનને જૈનદર્શનની એક
એકમાત્ર એવા પુરુષ હતા કે જેમના જીવનમાં હિંદુ, બૌદ્ધ તેમ જ અમૂલ્ય ભેટ છે. પાતંજલ યોગભાપ્ય (૨: ૩૦)માં અહિંસાનાં
જૈન ધર્મના ઉચ્ચ આદર્શોને પૂરેપૂરો સમન્વય સધાયો હતો તે તેમાં લક્ષણોને નીચે પ્રમાણે પ્રચાર કરવામાં આવ્યા છે:
અતિશયોકિત નહિ ગણાય. अहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनमिद्रोहः
| પ્રવૃત્તિ અને નિવૃત્તિના પારસ્પરિક વિરોધ બ્રાહ્મણ તેમ જ અર્થ : કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવને પીડા ન કરવી એ જ
શ્રમણ પરંપરાની દષ્ટિએ વિહિત હતા તે ગાંધીજીના જીવનમાં ઠંડો અહિંસા છે.
પડી ગયો હતો. જૈન ધર્મની અહિંસાની સાચી વ્યાખ્યા તે વર્તમાન આચાર્ય વસુબંધુએ એમના અભિધર્મકોશ (૪: ૭૩)માં
યુગમાં ગાંધીજીના જીવનમાંથી જ જોવા મળે છે. યુદ્ધ તેમ જ શાંતિના પ્રતિપાત (હિસા)ની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે:
ક્ષેત્રમાં ગાંધીજીએ અહિંસાના પ્રયોગો કર્યા અને તેના ફળરૂપે સત્યાप्राणातिपात: संचिन्त्व परस्याभ्रान्तिमारणम् ।
ગ્રહની લ્પના જાગી. માનવસંહાર કરતા યુદ્ધને કોઈ પ્રતિદ્રુતી અર્થ : મારી નાખવાની ઈચ્છાથી અન્ય પ્રાણીની ભ્રાંતિરહિત
વિકલ્પ હોય તે તે સત્યાગ્રહ જ છે. હત્યા કરવી તે જ પ્રાણાતિપાત છે. ઉપરનાં બન્ને લક્ષમાં પીડવાની કે
* હવે આપણે મોક્ષતત્ત્વના વિષય વિશે વિચારીએ. મેક્ષની હત્યા કરવાની ક્રિયાને જ મહત્ત્વ અપાયું છે. પરંતુ વાચક ઉમાસ્વાતિએ
કલ્પના સ્વર્ગની કલ્પના પછી જ ઉપસ્થિત થઈ હશે કે પછી બને હિંસાનાં લક્ષણોમાં પ્રમત્તયોગને જ પ્રાધાન્ય આપ્યું છે. તેઓ કહે
કલ્પનાઓ સ્વતંત્ર રૂપે પણ સંભવી શકે. એ ગમે તે હોય, પરંતુ છે: (તસ્વાર્થ સૂત્ર ૭: ૮) પ્રમત્તયોતિ પ્રાચgરોws :
મેક્ષવાદ ક્રમશ: બળવાન બનતે ગયે અને સ્વર્ગવાદ સંકુચિત થતા અર્થ : પ્રમત્તયોગથી થતું પ્રાણવધ એ હિંસા છે. આ સૂત્રને પંડિત
રહ્યો. પરિણામે મેક્ષવાદી જગતને દુ:ખમય માનવા લાગ્યા. શ્રી સુખલાલજીએ આ પ્રમાણે કહ્યું છે: હિંસાની વ્યાખ્યા બે અંશે
સાંખ્યકારિકા (કારિકા-૧) નું નીચેનું કથન સામાન્ય રીતે બધા જ દ્વારા પૂરી કરાઈ છે. પ્રથમ અંશ છે: પ્રમત્તયોગ અથવા રાગદ્વેષ- મોક્ષવાદી ધર્મોને માન્ય છે: યુકત અથવા અસાવધાન રીતે થયેલી પ્રવૃત્તિ અને બીજો અંશ છે
દુ:ત્રામઘાતષ્ણજ્ઞાસા તપતો હૈતો ! પ્રાણવેધ, પહેલો અંશ કારણરૂપમાં છે અને બીજો અંશ કાર્યરૂપમાં છે. . અર્થ : આધ્યાત્મિક, આધિભૌતિક તેમ જ આધિદૈવિક–-આ આને ફલિતાર્થ એ છે કે પ્રાણવધ પ્રસંગ જ હિંસા છે. ત્રણેય દુ:ખેથી પીડાવાને કારણે જ આ દુ:ખનો નાશ કરવાના