________________
પ્રબુદ્ધ જીવન *
તી. ૧૬-પ-૭૧
' ' ગુણદૃષ્ટિ પરમાનંદભાઈ પરમાનંદભાઈએ પતે જ પિતા વિશે આ વચન ઉચ્ચાર્યું છે, માટે આવશ્યક છે સ્વ--મતના આગ્રહની સાથોસાથ પરમત માટે “હું તે ગુણદષ્ટિ રહ્યો.” (સત્યમ શિવમ સુન્દરમ પૃ. ૨૦.એમની આગ્રહ. એ માટે આવશ્યક છે વ્યકિત સ્વાતંત્ર્ય ઉપર, સામાજિક આ ગુણગ્રાહિતાની પાછળ સારાસારને સત્યાસત્યને વિવેક હતા હિત ખાતર, સ્વેચ્છાએ મર્યાદા મૂકવાની ઉદારતા, સ્થિતપ્રજ્ઞતાઅને હૃદયની ઉદારતા હતી. એ ગુણદષ્ટિ હતા એવી પ્રતીતિ આ વિશે પરમાનંદભાઈનાં જ વચન અહીં ટાકું છું: મને એમના પ્રથમ નિકટ પરિચય દરમ્યાન જ થઈ હતી. સાંતાક્રુઝની “મારે વિચાર જ સન્ય હોઈ શકે, અને જે કંઈ વિચારે છે તે પેદાર હાઈસ્કૂલ ૧૯૨૭માં શરૂ થઈ; જુલાઈના આરંભમાં મે' કેવળ અસત્ય અને અવનતિને માર્ગે લઈ જનારું જ હોય એવી એનું સુકાન–પ્રથમ હું વ્યવસ્થા સંભાળતા તેને બદલે–આચાર્ય તરીકે
એકાન્તિક ક૯૫ના આપસમજણના વધારે પડતા ખ્યાલને સૂચવે છે. સ્વીકાર્યું, અને ત્યાર પછી થોડા જ દિવસમાં પરમાનંદભાઈ એમનાં પુત્રી મધુરીબહેનને સ્કૂલમાં દાખલ કરાવવાને આવ્યા. એ સમયે
પહેલાં તે જે પ્રામાણિકતાને યશ આપણે આપણા વિચારને આપીએ તેઓ પારલાવાસી હતા.. '
તે પ્રામાણિકતાને યશ આપણાથી વિરુદ્ધ વિચાર ધરાવનારને એમના જેવા જીવનનાં સર્વક્ષેત્રોને વિચારપૂર્વક અવકનારા
આપણે આપવો જોઈએ.” મહાનુભાવ સંસ્થાની નીતિરીતિ જાણવા ઈછે, એ વિશે પ્રશ્ન
પરમાનંદભાઈનાં આ વચનમાં “એકાતિક કલ્પનાને લગતી પૂછે, એ એમના સ્વભાવનુરૂપ જ ગણાય. એમણે મને પ્રશ્ન
વાત છે તે માત્ર સામાજિક ક્ષેત્રમાં જ નહિ, જ્ઞાનનાં અને અભિપૂછયા, મારા ઉત્તરે શાન્તિથી સાંભળ્યા, પરસ્પર વિચારવિનિમયને
પ્રાયનાં સર્વ ક્ષેત્રોમાં લાગુ પડે એવી છે. પરમાનંદભાઈની આ અવકાશ આપ્યું. એ વાતચીત દરમ્યાન મને ખાતરી થઈ કે તેઓ
ઉદારદષ્ટિને ઉપયોગ કદાચ અભિપ્રાયના ક્ષેત્રમાં કરવો સહેલો બહુ સમજવાળા, સહકાર આપવાવાળા અને સન્નિષ્ઠ સજન
જાગાય-પણ શાસ્ત્રીય, સાંપ્રદાયિક અને દાર્શનિક જ્ઞાનના ક્ષેત્રમાં
એને ઉપયોગ કરવો ઘણાને સહેલો નથી લાગતો એ અજાણ્યું નથી: છે, અને શાળાના વિદ્યાર્થીઓના જે પાલકે ત્યારે હતા અને પછી
કારણ કે દાર્શનિક જ્ઞાનને, તત્ત્વજ્ઞાનને, પ્રદેશ જ એવો છે કે જેમાં થયા તે સર્વમાં જેમના અભિપ્રાયની મારે મન મટી કિંમત હેવી - પ્રત્યેક વ્યકિતની બુદ્ધિ બહુ આગળ જઈ શકતી નથી એટલે શ્રદ્ધાને જોઈએ એવા છેડાઓમાંના એક છે. આ રીતે અમારી વચ્ચે જે જ વળગી રહીને “આ જ સત્ય અને જે અન્ય એથી જુદું તે પ્રથમ નિકટ પરિચયને પ્રસંગ ઊપજ તેમાં જમીઠા સંબંધનાં બીજ
અસત્ય” એવું માની લેવાય છે. એકાતિકતાના આવા આગ્રહની
અયોગ્યતાની સમજણમાંથી તે અનેકાન્તવાદ ઉદ્ભવ્યું છે. રોપાયાં. એ બીજ દઢ થયાં, અંકુરિત થયાં, ફલે—ખ બન્યાં એમાં
પરમાનંદભાઈ ખરા જૈન હતા, કારણ કે એ ખરા અનેકાન્તપરમાનંદભાઈની ગુણદિષ્ટની સાથોસાથ એમની ગુણિયલ
વાદી હતા. અને એથી જ તેઓ કેવળ સર્વધર્મસમભાવી જ નહીં અને ગુણજ્ઞ પુત્રી ચિ. બહેન મધુરી તથા ચિ. બહેન મેનાને પણ પણ સર્વધર્મમાં રહેલાં સતતત્વને સમજનારા હતા, સ્વીકારનારા હતા. હિસ્સો હતો એમ હું માનું છું. શિષ્યની બુદ્ધિ પર જ નહિ પણ પરમાનંદભાઈનું સમગ્ર જીવન-એમની સત્યપ્રીતિ, એમની મન અને શરીરનાં સ્વાથ્ય પરત્વે પણ યથાશકિત - યથાશકય ધ્યાન તત્વાન્વેષક દષ્ટિ, એમની “પ્રબુદ્ધ જૈન”થી ‘પ્રબુદ્ધ જીવન” સુધીની આપવાની આદત મને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં હતા ત્યારથી પડી પ્રગતિ, એમણે યોજેલી પ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાઓની, હતી. એની ખરી કદર કરવાને સમર્થ અને તત્પર એવા પાલકમાં વિષય અને વકતા ઉભય દષ્ટિએ, વિશાળતા અને એવા અનેક પરમાનંદભાઈનું સ્થાન લગભગ મોખરે હું મૂકે.
વિરલ ગુણો અને કાર્યોથી ભરપુર એવું એમનું સમગ્ર જીવન એમને ગુણદષ્ટિ હોવું અને રહેવું એ સહેલું નથી. એ માટે આવશ્યક
આ પ્રમાણપત્રના પૂર્ણ અધિકારી બનાવે છે:છે ગુણદોષને વિવેક સાથેની ગુણની પરીક્ષા-એટલે માત્ર કેનામાં કયા “એમનામાં મિત્રોએ મૈત્રી જાણી; એમની વાણીમાં ભદ લક્ષ્મી ગુગ છે એની જ પારખ નહિં પણ ગુણને ગુણ તરીકે પારખવાની હતી.” 'બૌદ્ધિક શકિત અને એને સ્વીકાર કરવાની હૃદયની વૃત્તિ. એ
રામપ્રસાદ છે. બક્ષી " સત્યમ શિવમ્ સુંદરમના ઉપાસક હતા * તા. ૧૭મી અને શનિવારે બપોરે એક વાગે- આકાશવાણીના અને તેમાં મુખ્યત્વે જૈન સમાજને માણવા મળી છે. પર| સામાસમાચાર સાંભળતાં શી, પરમાનંદભાઇ કાપડિયાના અવસાનના જિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરવા માગનાર અને એ માટે પિતાનું ઘડતર કરવા સમાચાર જાણતાં મુરબ્બી આત્મીયજન ગુમાવ્યાનું દુ:ખ થયું. માગનાર ગુજરાતને વર્ગ એમના લખાણથી વિમુખ રહી શકે નહિ. એમના સંપાદન નીચે પ્રગટ થતા “પ્રબુદ્ધ જીવન’થી દર પખવાડિયે
“પ્રબુદ્ધ જીવન” એના વાચકોને જાગ્રત રાખવાનું સંત્રી કામ કરતું એમને સત્સંગ પ્રાપ્ત થતો હતો. આ મહિનાના આરંભમાં
આવ્યું છે. '૩૯માં એમનાં સંપાદન નીચે એ “પ્રબુદ્ધ જૈન” નામે - એ અમદાવાદ આવી ગયા હતા અને એમને ૭૮ વર્ષની ઉંમરે શરૂ થયું હતું અને તે પછી જૈન પૂરતું એ સીમિત ન રહે માટે પણ સ્વસ્થ અને સાજાનરવા જોયા હતા, તેમને વિશે કલ્પના પણ “પ્રબુદ્ધ જીવન” નામાભિધાન કર્યું હતું. જો કે એ પહેલેથી સાંપ્રશી રીતે આવે કે એ એમનું છેલ્લું મિલન હતું. લેહીના દબાણની
દાયિક ન હતા એટલે ‘પ્રબુદ્ધ જૈન' તરીકે એ પ્રગટ થતું હતું ત્યારે એકાદ દિવસની તકલીફ ભોગવીને હૃદયરોગના હુમલાથી તેમનું પણ એમનાં લખાણો માનવધર્મનો મહિમા કરતાં હતાં. અવસાન થયું. એમના જેવા પ્રબુદ્ધ જીવના જવાથી એમનાં કુટું- છતાં પરમાનંદભાઇ જૈન હોવાથી એ સમાજના સુધારાની બીજનોને, આત્મીયજનોને અને સમાજને ખોટ પડી છે, એટલે
પ્રવૃત્તિ સાથે એમનું કાર્ય મહદ્અંશે જોડાયેલું રહ્યું છે. જૈન સમાજમાં એ સૌને માટે એમનું અવસાન દુ:ખદ ગણાય. પરંતુ માગ્યું મત
બાળદિક્ષાની જે રૂઢિ છે તે બંધ થવી જોઇએ તે એમના સામાજિક ઘણા ઓછાના નસીબમાં લખાયું હોય છે, એ અર્થમાં એ પિતે સાજા
કાર્યનું એક સૌથી ધ્યાન ખેંચનારું મુખ્ય કાર્ય ગણી શકાય. નરવા માંદગીમાં કોઇની સેવા લેવી ન પડે તેવું મોત ઇરછતા હતા અને તે એમને મળ્યું છે. આથી એમની નજરે તેઓ માગ્યું સુખદ
, પરમાનંદભાઈ બાળદિક્ષાના વિરોધી હતા એટલું જ નહિ પણ પરંમોત પામ્યા છે.
પરાગત રૂઢિને વશ થઈ લેવાતી પુખ્ત ઉમરની દિક્ષાનાથ વિધી હતા. પરમાનંદભાઈનું જીવન મુંબઇમાં વીત્યું છે એટલે એમની સામા- સાધુસમાજનું અનિષ્ઠ માટે ભાગે એને આભારી છે અને એમાં જિક સેવાનું ક્ષેત્ર અને તેમના પ્રબુદ્ધ જીવનની સુવાસ એ શહેરને સુધારો કરવો હોય તો દિક્ષા લેવાના જૈન માનસમાં પલટો આવવો