________________
તા. ૧૬-૫-૧
પ્રબુદ્ધ જીવન:
જોઈએ. કોઈ પણ સમાજમાં ત્યાગી સ્ત્રી-પુરુ જેટલા પ્રમાણમાં
" અણુએ અણુમાં સર્જન વધુ હોય તેટલે સમાજ ઉન્નત. પરંતુ એક કાળે ત્યાગને માર્ગ સાધુ થવાને હોય એટલે એને જ પકડી રાખવાથી ઉન્નતિ થતી નથી.
માત્ર જૈન નહિં, પરંતુ ભારતીય વિચારધારાના પ્રખર ચિંતકબદલાયેલા સંજોગે પ્રમાણે ત્યાગના પ્રકાર બદલાવવા જોઈએ. વિચારક શ્રી પરમાનંદભાઈ કાપડિયાના દુ:ખદાયક અવસાનથી મુંબઈમાં એક કન્યા વિદ્યાલયની આચાર્ય જેન બહેને દિક્ષા લીધી
સમાજને એક ભારે ખેટ પડી છે. ત્યારે “પ્રબુદ્ધજીવન” માં એને જે ઉલ્લેખ આવ્યો હતો તે ભૂલાયે શ્રી પરમાનંદભાઈ જૈન હતા, પરંતુ તેઓ સમગ્ર ભારતીય નથી. એક શિક્ષિકા તરીકે છોકરીઓને નિષ્ઠાપૂર્વક કેળવણી આપવી
સમાજ જીવનના વિવિધ પ્રવાહ સાથે સંકળાયેલ હતા. એમના તે સાધુ જીવન એ બેનને શું કામ ઓછું પડવું જોઈએ અને દિક્ષા અભ્યાસનું ક્ષેત્ર માત્ર ધર્મ-અધ્યાત્મ નહિ, પરંતુ સાહિત્ય, સમાજ લેવામાં વધુ ત્યાગ દેખાવો જોઈએ?
સુધારણા, રાજકારણ, વિ. હતું. રાષ્ટ્રજીવનના અનેક પ્રશ્નને તેમને દોઢેક વર્ષ ઉપર રાજકોટમાં એક સમારંભમાં અમારે ભેગા
ઊંડા અભ્યાસ હવે, રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતાં તેઓ પ્રતિભા
સંપન પત્રકાર હતા. જ્ઞાન પ્રાપ્ત કરવાની તેમને ભારે જિજ્ઞાસા થવાનું બન્યું ત્યારે એમણે તે દિવસે બનેલા પ્રસંગને ઉલ્લેખ કર્યો હતો
હતી અને મેળવેલ જ્ઞાન અન્યને આપવાની પણ ભારે ઉત્સુકતા તે પણ યાદ આવે છે. એમનાં સાળીનાં છે એવાજ નજીકનાં સગાંની
તેમનામાં હતી. દીકરી રાજકેટમાં દિક્ષા લેનાર હતાં. પરમાનંદભાઈ બીજા પ્રસંગે ત્યાં અચાનક આવી ચઢયા હતા. એમના વિચારો સાથે ગમે તેટલો
પ્રબુદ્ધ જૈન” પત્રને તેના સંકુચિત પરિધમાંથી બહાર લાવી મતભેદ હોય છે પણ એમના તરફ આદર પૂરેપૂર રહે તેવું એમનું
તેને ‘પ્રબુદ્ધ જીવન” તરીકે સફળતાપૂર્વક વિકસાવ્યું. પ્રબુદ્ધ જીવનના ચરિત્ર હતું. આથી એમનાં સાળીને અને દિક્ષા લેનાર બેનને ઈછા
એમના લખાણું–લેખે એમના ઊંડા અભ્યાસના અવગાહન સમા,
તલસ્પર્શી ચિંતનની પ્રતીતિ કરાવતા. કિંઈપણ વિષય પર તેઓ કે તે આવીને આર્શીર્વાદ આપે તે સારું. એમણે પરંપરાગત ચાલી આવતી દિક્ષાના પતે વિરોધી છે એટલે એવા આર્શીર્વાદ આપવાને
ભારે સમતલ અને મનમાં ઘડ બેસી જાય એવું લખી શકતાં. તેઓ એમને માટે સવાલ ઊભું થતું નથી એમ જણાવ્યું હતું. છતાં આગ્રહ
પ્રવાસ અને નિસર્ગના ભારે પ્રેમી હતાં. એમના પ્રવાસવર્ણને રાખે એટલે એમણે જઈને પિતાને વિચાર વ્યકત કર્યો કે આ પગલું
એટલા આબેહુબ લાગતા કે વાંચક જાણે કે પરોક્ષ સ્વરૂપે પ્રવાસની ભલે તમે કલ્યાણકારી માનતાં છે પણ એ ખરા અર્થમાં હિત કારક
મોજ માણી રહ્યો હોય એમજ લાગે. ભારતનું એકેય એવું સેહામણું નથી. વડીલ આત્મીયજન તરીકે તમારું કલ્યાણ થાય એવું ઈચ્છું છું.
સ્થળ કે ગિરિસ્થળ બાકી નહિ રહ્યાં હોય કે જયાં પરમાનંદભાઈએ એમ પિતાની માન્યતા પ્રમાણેનું એ નગ્ન સત્ય કહીને આવ્યા
પગ ન મૂકયો હોય! હતા એટલું જ નહિ પણ તેનો ઉલ્લેખ “પ્રબુદ્ધ જીવન”માં પણ તેમણે સત્ય, નિષ્ઠા અને સ્પષ્ટ વકતવ્ય એમના સ્વભાવમાં જડાયેલ ર્યો હતો.
હતાં. કેઈની પણ શેહમાં દબાયા સિવાય એ સૌને સાચી વાત
સ્પષ્ટ કહી દેતા અચકાતા નહિ; આમ છતાં એમના અંતરમાં તે અગાઉ એક વખત મળવાનું બન્યું ત્યારે જૈન સાધુસમાજની
સૌ માટે નિર્મળ પ્રેમભાવના જ ઉભરાતી જોવા મળતી. શુદ્ધિ માટે કસ્તુરભાઈ શેઠે સંઘના આગેવાનોને બોલાવીને એક
૧૯૩૬ માં અમદાવાદમાં જૈન યુવક પરિષદના એ પ્રથમ યોજના ઘડી હતી, પણ તે પરિણામદાયી ન બનવાથી તેને સમેટી
પ્રમુખ ચૂંટાયા, જે સ્થાનેથી એમણે ક્રાંતિના વિચારો રજૂ કરેલા લેવામાં આવે છે તેવી એમણે જાહેરાત કરી હતી, તેની ચર્ચા કાઢી
એથી સમાજમાં ભારે ખળભળાટ થયેલો. બાળદીક્ષા અટકાવવા હતી. એ જના અમલમાં મૂકી ત્યારે એમણે “પ્રબુદ્ધ જીવન”માં અંગે પણ એમણે ભારે વિરોધ જગાવેલ અને એમાં અધિકાશે તેને આવકારતી નોંધ લખી હતી પરનુ સાધુ સમાજનું જૈનસમાજ ઉપર સફળ પણ થયેલા.
. એવું વર્ચસ્વ છે કે શ્રાવકે સાધુઓને ન્યાય કરે છે એવી સત્તા એમની વિચારસરણી સામાન્યરીતે ક્રાંતિકારી હોવા છતાં ‘પદ્યપિ
શુદ્ધમ લોક વિરૂદ્ધમ નકિરણીયમ નાચરણીયમ સૂત્રને દષ્ટિ ધરાવે છે એમને સ્વીકાર્ય ન બને. કરતુરભાઈએ જે પેજના ઘડી ,
સમીપ રાખી એમના વિચારો રજૂ કરતાં. હતી તેમાં શ્રાવકો અને શ્રેષ્ઠીઓ તે કેવળ ખાતરીપૂર્વકની સાધુઓ
જ તેઓ હવેતામ્બર મૂર્તિપૂજક હોવા છતાં જેનેના બધા સામેની ફરિયાદની માહિતી પૂરી પાડવાની ફરજ અદા કરે અને વિભાગમાં તેને માટે ભારે આદર હતો. તે અંગેના પગલાં સાધુ સમાજના અગ્રેસર ભરે તેમ રાખ્યું હતું પર્યુષણ વ્યાખ્યાનમાળા જે બૃહદ્ મુંબઈને લોક્સમાજમાં પરંતુ એવી માહિતી આપવા છતાં સાધુઓ સામે પગલા ભરવા છેલ્લાં સંખ્યાબંધ વર્ષોથી ભારે આકર્ષણ રૂપ બની ગઈ છે એના એમના ગુરુએ તૈયાર ન હતા. આથી કસ્તુરભાઈએ હાથ ધરેલી પ્રણેતા-પુરસ્કર્તા શ્રી પરમાનંદભાઈ હતા. દેશભરમાંથી વીણી વીણીને પ્રવૃત્તિને સમેટી લેવી પડી. સાધુ સમાજના સ્થાપિત હિતની
ઉચ્ચ કક્ષાના વિદ્વાન વકતાઓને તેઓ આમંત્રણ આપીને લાવતાં પકડમાંથી જૈન સમાજે બહાર નીકળવું કેટલું વસમુ છે તે વેદના એ અને વિવિધ વિષ પર એમના ચિંતનશીલ વ્યાખ્યાને જતાં. વાત કરતી વખતે પરમાનંદભાઈના મુખ ઉપર જોવા મળતી હતી.
પર્યુષણ વ્યાખ્યાનમાળાએ મુંબઈના લોકસમાજમાં ભારે આકર્ષણ પરમાનંદભાઈનું જીવન સાંપ્રદાયિક ન હતું. સમાજને અને
જમાવેલ છે તેને યશ શ્રી પરમાનંદભાઈના ફાળે જાય છે. જ્ઞાનને સ્પર્શતા બધા વિષયમાં તે જિજ્ઞાસા ધરાવતા એક પ્રબુદ્ધ અમે કહેવામાં જરાયે અતિશયોકિત થવા સંભવ નથી કે જૈન
જીવ હતા એટલે એમના વાચનના, મનન અને લેખનના વિષયોમાં યુવક સંધ અને પ્રબુદ્ધ જીવન એટલે પરમાનંદભાઈ અને પરમાનં- ઘણી વિવિધતા જોવા મળતી હતી. એમના એક લેખસંગ્રહના નામ ભાઈ એટલે યુવક સંધ અને પ્રબુદ્ધ જીવન, આટલી હદે તેઓ પ્રમાણે તે “સત્યમ શિવમ સુંદરમ' ના ઉપાસક હતા અને એ પ્રમ
આ બે “જીવંત સંસ્થાઓ સાથે ઓતપ્રોત હતા. શેનું તેમનું જીવન વીત્યું હતું. તેથી એ ત્રિવિધ ભાવનાને જે ઉપ
શ્રી પરમાનંદભાઈના જવાથી સમાજે એક સત્યનિષ્ઠ પત્રકાર, સકે છે તેવા જેને અને જૈનેતરે એમના અંગત સત્સંગથી અને સમાજ સુધારક, નિસર્ગના ઉપાસક, પ્રેમી, માયાળુ અને પ્રેરણામૂર્તિ એમના લખાણેથી એ લહાવે પામી શક્યા છે. હું પણ એ રીતે સજજન ગુમાવ્યા છે. જેમના અરુએ અણુમાં સજજનતા નીતરતી. એમને ઋણી છું. એવા પ્રબુદ્ધ આત્માને હૃદયપૂર્વક અંજલિ આપું છું. પરમકૃપાળુ પ્રભુ એમને આત્માને ચિરશાંતિ પ્રદાન કરે ઈશ્વર પેટલીકર
ખીમચંદ મગનલાલ વશ