SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ . |3 તા. ૧૬-૧-૭૧ પ્રબુદ્ધ જીવન નિ:સ્વાર્થ, નિસ્પૃહ નિર્ભયતા જ-જે બક્ષી શકે તે સ્પષ્ટતા. સ્પણ, ન ભૂંસાય એવી છાપ ઊભી થાય છે તે સચ્ચાઈની અને એ ૫ત્ર અાટલી સ્પષ્ટ વાણીમાં નિર્ભય અભિપ્રાયે જાહેર નિર્ભયતાની જ છાપ છે. કરી શકે છે કેમકે તેના સંપાદક પરમાનંદ કાપડિયા છે. એ માણસને નિ:સ્પૃહતા ન હોય ત્યાં આ જાતની નિર્ભયતા શકય નથી. સત્તાનો મેહ નથી, એટલે સત્તાધીશોને તે પિતાને જે લાગે તે કહી સ્પૃહાઓ, બહેકી ગયેલી નિરંતર પાળી પિષીને મટી કરવામાં શકે છે. આજે આમ કહ્યું હતું અને કાલે આમ કેમ કહે છે એમ આવતી સ્પૃહાઓની વિકૃતિના આ જમાનામાં આ જાતની નિ:સ્પૃહતા કોઈ કહે તેને પણ તેને ડર નથી, કેમકે ગતિશીલ જગતમાં અભિ જાળવવી એ મહાભારત કામ છે. વર્ષ બે વર્ષ માટે જાળવવી પણ પ્રાયે સમય સંજોગ અનુસાર બદલાતા ન રહે એ જીવંતપણાની મુશ્કેલ છે. આ માણસે એને વર્ષોનાં વર્ષો સુધી એકધારી સરળતાથી નિશાની નથી. અમુક કરીશ તે જ સારું લાગશે અને તે જ મારું જાળવી રાખી છે, એ એક આશ્ચર્યજનક, છતાં યે સત્ય હકીકત છે. કામ થશે એવું જેના મનમાં હોય તે જ પિતાને બદલાયેલે અભિપ્રાય અને એટલે આજે જ્યારે એ આપણી વચ્ચેથી ચાલી ગયા છે જાહેર કરતાં અચકાય. એમને સામાજિક પ્રતિષ્ઠા જોઈતી નથી એટલે ત્યારે આપણું માથું સહેજે એમની પાસે ઝૂકી જાય છે. પિતાની સમાજના ધુરંધરના તે કાન પકડી શકે છે. ધર્મની અને સાદી સીધી સરળ રીતે એમણે ગુજરાતને નિ:સ્પૃહ, નિઃસ્વાર્થ, તત્વની મેટી મટી વાતો કરનારાઓ–ો એ અતિશય ઊંચા પ્રકા નિર્ભય જીવનને એક પાઠ પૂરું પાડે છે, અને ગુજરાતના જ રની આવડતવાળા હોય તો તેમને આકર્ષી જરૂર જાય છે. તેમના માત્ર નહિ, પણ સમગ્ર પત્રકારિત્વને એક ઊંચામાં ઊંચે આદર્શ તે ઉપાસક, અને થોડાઘણા પ્રચારક પણ બની જાય છે. પણ પૂરી પાડે છે. જેવું તેમને લાગે કે આ બધું તો બરોબર નહોતું અને પોતાની ભૂલ , આપણને બૂમાબૂમ કરીને પેતાના નામને વાવટે ચડાવનારા માણસે તે ઘણા મળી રહે છે, હંમેશાં જ મળતા રહે છે. પણ આવા થઈ હતી, ત્યારે સ્પષ્ટ રીતે એ જ માણસો સામે ઝંડે ઉઠાવતાં તેમના મનમાં જરા પણ સંકોચ રહેતો નથી. શાંત, સ્વસ્થ રીતે જીવી જનારા, છતાં પિતાની મુદ્રા સમગ્ર જીવન ઉપર અંકિત કરી જનારા, ઝાંઝા માણસે મળતા નથી. આપણે અને એ બધય વખત પરમાનંદભાઈ જયારે કોઈનાં વખાણ ઈરછીએ કે આપણા જીવનની નિરામયતા ખાતર આપણને આવા કરતા હોય ત્યારે પણે, કે મારે એ કોઈના વિચાર કે વર્તનની વિરુદ્ધ પરમાનંદભાઈ કાપડિયાએ અવારનવાર મળતા રહે. . લખતા હોય ત્યારે પણ - એમનાં લખાણે કે ભાષણ દ્વારા જે એક ગુલાબદાસ બ્રોકર " તટસ્થ વિવેચક. - ૭૮ વરસની ઉંમરે પણ વિચારની તાજગી મેં એમના જેવી દાસત્વ સ્વીકારવા તે કદી તૈયાર ન હતા. માનવધર્મને મહિમા ભાગ્યે જ કોઇ એમના સમકાલીનેમાં જોઇ છે. વિચારોના અને એ એમના જાગૃત વિચારોનું હાર્દ હતું. સુધારકોના જગતમાં અંત સુધી એમનું સ્થાન મુખ્ય હરોળમાં જ જ્યારે મળે ત્યારે રાષ્ટ્રના આધુનિક પ્રવાહો, ઘટનાઓ અને રહ્યું છે. પોતે જેન હોવા છતાં એ મર્યાદા એમને કદી અવરોધ વિચાર વળાંકે ઉપર એમનું ચિતન સત્યના સોંધન માટે એકધારું રૂપ નહિ બનેલી. ચાલ્યા કરતું આપણે અનુભવી શકીએ, ‘પ્રબુદ્ધ જીવન’ એમનું પ્રિય આચાર્ય રજનીશજીને પ્રથમ જૈને એ જ ઉત્તેજન આપ્યું છે એવી સર્જન જ ન હતું પણ સમાજ સાથેના એમના વૈચારિક સંબંધોની મારી “ઊર્મિ નવરચના'માં કરેલી ટીકા ઉપરથી એ પ્રશ્ન ઊભો થયેલ સંકલના બની રહેલું-આખરી અવસ્થાની આધારશીલા બની રહેલું. ત્યારે એમણે મને કહ્યું કે “પ્રબુદ્ધ જીવનને ઉલ્લેખીને તમે આ અવસાન પહેલાં થોડા જ દિવસે રાજકેટમાં અમે છેલ્લા છૂટા લખ્યું છે?” પડયા ત્યારે એમણે હળવાશથી કહેલું કે મારી દીકરી મધુરીબહેન ' મેં કહ્યું કે: મુંબઈના જૈન આગેવાનોએ જ પ્રથમ રજનીશ કહે છે કે: “પ્રબુદ્ધ જીવનનું જેટલું ધ્યાન રાખે છે તેટલું મારા જીને જૈનેમાં ઊગેલા નવા સિતારા તરીકે ઉમંગમાં આવીને આવ બાનું ધ્યાન નથી રાખતા.” કારેલા અને એને પડધા “પ્રબુદ્ધ જીવનમાં પડતે જ રહેશે.” ' “પ્રબુદ્ધ જીવન”ને જૈન યુવક સંઘની મર્યાદા હોવાને તેમણે 1 ગુજરાતના વિચારઘડતરમાં જેમને અગ્રગણ્ય ફાળે છે એવા સ્વીકાર કરે. પણ હકીકતમાં જૈન યુવક સંઘનું એ સાધન જૈન શ્રી પરમાનંદભાઇના વિચાર અને સત્યનિષ્ઠાની ઉપાસનાને, નીડસમાજના પ્રખર સુધારકનું જ સાધન ન રહેલાં બિનસાંપ્રદાયીક રતા અને સન્નિષ્ઠાને વૃદ્ધાવસ્થા સ્પર્શી શકી ન હતી. વ્યાપ ઉપર બધા જ વિચારોની નીડર સમાલોચના કરતું રહેલું. અમે વર્ષો જૂના પરિચિત, પણ પાંચેક વર્ષ પહેલાં એક શ્રી. પરમાનંદભાઈને સુધારક આત્મા જેમ જૈન સમાજમાં બીજાના વધુ પરિચયમાં આવ્યા. છેલ્લા ત્રણ વર્ષથી તે તેઓ જ્યારે ક્રાંતિને ઝંખતે તેમ દેશવ્યાપી ધોરણે રાષ્ટ્રીય ઉત્થાનના નાનામાં નાની જ્યારે રાજકોટ આવતાં ત્યારે નિરાંતે વિચારોનું આદાન-પ્રદાન કરતા. ક્રિયામાં પણ રાષ્ટ્રીય પ્રાણ જોવા ઝંખતે. આથી જ્ઞાનના તમામ ક્ષેત્રે કોઇની ય શેહ શરમમાં દબાયા વગર નિર્ભયપણે પિતાનાં મંતએમને સંવેદનશીલ આત્મા એકધારી રમમાણ કરતો. બે પ્રગટ કરનાર પરમાનંદભાઇમાં કદી કોઇપણ વ્યકિત પ્રત્યે દ્વેષ જૈન સમાજમાં દેવાતી બાળદિક્ષાના પ્રખર વિરોધથી તેઓ ડંખ જોયાં નથી. ગમે તેવી વ્યકિતના વાણી વર્તનમાં વિસંવાદ જણાતાં, પ્રકાશમાં આવ્યા. એમને સંધ બહાર મૂકવામાં આવ્યા ત્યારથી જૈન રામાજ પ્રત્યે અનુપકાંકતા જણાતાં તેની વિવેચનામાં કદી તાટશ્ય યુવકોમાં જાગૃતિનાં મંડાણ થયાં કહી શકાય. ધર્મગુરુઓની જૈન ગુમાવેલું નથી જોયું કે નથી કદી સહૃદતાની ખામી જણાઈ. દિલ સમાજ ઉપરની પકડ અને શ્રીમંતની આગેવાની સામે એમને અને દર્શન એમનાં એટલાં ઉદાર હતાં. માનવભાવ સાથે જ એમની સુધારક આત્મા શાંત અને સ્વસ્થ વિદ્રોહ પિકારતે જ રહેલો. પ્રબુદ્ધતાનાં મંડાણ હતાં. રાજકોટથી છૂટા પડતાં મુંબઈ આવવાનું ૧૯૩૯માં એમના સંચાલન નીચે “પ્રબુદ્ધ જૈન” પાક્ષિક શરૂ આમંત્રણ આપતા ગયા તે ઊભું જ રહ્યું અને હૃદયના હુમલાથી થયું તેને જૈને પૂરતું સીમિત ન રહેવા દેવા જ એ પાક્ષિકને પ્રબુદ્ધ અચાનક કાળ એમને ગ્રસ્ત કરી છે. એ સત્યનિહાની, એ બહુમુખી : , જીવનનું સ્વરૂપ આપવામાં આવેલું. ૧૯૩૦ના સત્યાગ્રહ સંગ્રામના પ્રતિભાની, એ નીડર વિવેચનાની આજે તે ગુજરાતને ન પુરાય આ સેનાની એવા જાગૃત બુદ્ધિના હતા કે ગાંધીજીનું પણ વિચાર તેવી ટિ પડી છે. . જયમલ્લ પરમાર
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy