SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-12-1971 ને ધર્મકથાઓ : વાચન, મૂલ્યાંકન અને મર્મ ધર્મો અને સંપ્રદાયનો ઉદ્દભવ સામાન્ય રીતે વિવેક - વિચાર- ' એમ સમજાય કે આવી કથાઓની અંતિમ કસેટી તો કવિતા માંથી થાય છે, પરંતુ એ જ વિવેક - વિચારના સાધન વડે તેની અને કથાની દષ્ટિએ જ થવી જોઈએ. એમાં સમરસ થયેલા તાત્વિક જે નિરંતર વિશુદ્ધિ થતી ન રહે તે તેમાં જડતા અને ઝનૂન પ્રવેશ્યા વિચારોને પણ સ્વતંત્ર દષ્ટિએ જ તપાસવા જોઈએ. એવી કથાવિના રહેતાં નથી. આ જડતા અને ઝનૂન સર્વપ્રથમ એને - વિવેક ઓનાં પાત્રોને ઐતિહાસિક નહિ, પરંતુ એ કાળના અમુક વર્ગના અને વિચારો - જ ભાગ લે છે. આ કેવું કરુણ અને કેવું વિચિત્ર સર્વસામાન્ય માનવી તરીકે જ મૂલવવાં જોઈએ. ધર્મ- સંપ્રદાયોના લાગે છે! .. નવા ધર્મ અને નવા સંપ્રદાયનો ઉદય મતભેદોના અને કલોના નિવારણ માટે, પ્રેરક અને પવિત્ર ધર્મપણ કદાચ એવી સ્થિતિમાંથી જ થાય છે. આવી પરંપરા હજારો કથાઓને મર્મ પામવા માટે તથા તેના વાચન દ્રારા રસપાન કરવા વર્ષોથી બસ ચાલ્યા જ કરે છે. ઈતિહાસના આરંભકાળથી ધર્મો માટે આવી દષ્ટિ આવશ્યક લાગે છે. શ્રી. , અને સંપ્રદાયો વચ્ચે જે કલહો - સંઘર્ષો થયા છે તે આ રીતે તો આફ્રિકાનિવાસી શ્રી મેઘજીભાઈ સાથે સંઘની સ્વાભાવિક જ લેખવા જોઈએ! જ્યાં જડતા અને ઝનૂન હોય ત્યાં અન્ય ધર્મ કે સંપ્રદાયના મૂળમાં લેવાનો અને તેનાં આવશ્યક કારોબારીના સભ્યનું મિલન તોને ઓળખવાનો પ્રયાસ ભાગ્યે જ થયો હોય. બીજા ધર્મ - છેલ્લાં પચાસ વર્ષથી મેમ્બાસા રહેતા, જામનગરની બાજના સંપ્રદાયના માત્ર બાહ્ય ક્રિયાકાંડને જ્યાં મહત્ત્વ અપાય અને તેમાં ચેલીગામના વતની, 72 વર્ષની વયના શ્રી મેઘજીભાઈ સાથે કારભેદ દેખાય એટલે ગમા-અણગમાની, રાગદ્વેષની, મમતા અને બારીના સભ્યોનું એક અનોપચારિક મિલન શ્રી પરમાનંદ સભાવિરોધની લાગણી પેદા થાય એટલે સંઘર્ષનાં બીજ અવશ્ય રપાઈ ગૃહમાં રવિવાર તા. ૫-૧૨-૭૧ના સવારે દશ વાગે રાખવામાં જાય. આવ્યું હતું. દરેક ધર્મ અને સંપ્રદાયમાં જેમ તત્ત્વજ્ઞાનના ગૃથે હોય છે શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ની મહત્વ તેમ કથાઓ પણ હોય છે. આવી કથાઓને મૂળ હેતુ તે સામાન્ય પરિચય કરાવતાં કહ્યું કે “મેઘજીભાઈને હમેશ એ ભાવ રહ્યો જનોને મૂળ તત્વજ્ઞાન તરફ વાળવાને, ભકિતભાવ કેળવી, ધર્મ છે કે જૈન ધર્મનું માર્ગદર્શન આપવા કેઈ વ્યકિત કે કોઈ સાધુ પ્રતિ અભિમુખ કરવા અને તેની રસવૃત્તિ સંસ્કારવાને તથા પેષ- આફ્રિકા આવે. આફ્રિકામાં 40 હજાર જૈને વસે છે. વળી ત્યાં વાને હોય છે, પરંતુ ધ્યાનમાં એ રાખવું જોઈએ કે જ્યાં પ્રમાણ- બધા સંપ્રદાયમાં એકસંપ છે. શ્રી મેઘજીભાઈએ સ્વ. પરમાનંદભૂત ઈતિહાસ કે ઊંડું તત્ત્વજ્ઞાન રજૂ કરવાનો નિર્ભેળ હેતુ ન હોય ભાઈને પણ આફ્રિકા આવવા ખૂબ આગ્રહ કરેલા. સ્વ. પંજાબત્યાં કથામાં વિવિધ પ્રકારના અન્ય રસ પણ સહજરીતે દાખલ થાય અને કેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ પાસે પણ તેના જે લેખક, કર્તા, સર્જક હોય તેમની ચિત્તવૃત્તિનું, સમજદારીનું તેમણે તેમની વ્યથા રજૂ કરી હતી ત્યારે મહારાજશ્રીએ કહેલું અને કલ્પનાઓનું પ્રતિબિમ્બ પણ પડે છે. આ ઉપરથી એમ કે જૈન ધર્મને વિકાસ થતો હોય તે ત્યાં આવવામાં સાધુ માટે કહી શકાય કે આપણાં પુરાણો, આપણી ધર્મસ્થાઓ, દષ્ટાંતકથાઓ, નિષેધ ન ગણાવે જોઈએ અને તેમણે તેમના એકાદ શિષ્યને ગદ્યમાં અને પદ્યમાં જે રજૂ થાય તેની કસોટી એ મર્યાદા અને આફ્રિકા મોકલવા માટે વચન પણ આપેલું. પરંતુ ત્યારબાદ એ વિશેષતા સાથે થવી જોઈએ - કરવી જોઈએ. ઈતિહાસ અથવા તે મહારાજકી કાળધર્મ પામ્યા. તત્ત્વજ્ઞાનની કસેટીએ તેને કસવાનું યોગ્ય નથી. શ્રી પરમાનંદભાઈના સુચનથી શ્રી મેઘજીભાઈ મુનિશ્રી રામ-રાવણ જેવા પુરુષે ઈતિહાસમાં ખરેખર થયા હોય અને ચિત્રભાનુને પણ નિમંત્રણ દેવા ગયેલા, પરંતુ શરૂઆતમાં બુદ્ધ-મહાવીર તે ઈતિહાસ સિદ્ધ છે જ, છતાં તેમની આસપાસ તેઓ પણ અહીંના આપણા સમાજથી ગભરાયેલા અને હા કહી જે કથાઓ રચાઈ હોય તેનું વાચન ઈતિહાસ કે તત્ત્વજ્ઞાનની આકરી છતાં ગયા નહિ. પરંતુ બીજીવાર શ્રી મેઘજીભાઈએ અને આફ્રિકે શુષ્ક કસેટીએ કરવાને બદલે ઉપર કહેલી મર્યાદા અને વિશેષતા કાના સંઘે આમંત્રણ આપ્યું એટલે મુનિશ્રી ચિત્રભાનું ત્યાં ગયા લક્ષમાં રાખીને કરવામાં આવશે તે તેનું વાચન રસદાયક, પ્રેરક અને ત્યાં ખૂબ સારી છાપ પાડી. અને સત્યની વધુ નજીક લઈ જનારું બનશે. દા. ત. રાવણની શ્રી મેઘજીભાઈના ઘરના સભ્યના સંસ્કારો પણ ચુસ્તપણે દસ માથાં ને વીસ ભુજાઓ માટે પુરાવા રજૂ કરવાની જરૂર ધાર્મિક છે. શ્રી મેઘજીભાઈને આપણી વચ્ચે લાવવામાં તેમના નહિ પડે, પરંતુ અસાધારણ શકિતનું ચિત્ર રજૂ કરવા માટેની સ્નેહી મિત્ર અને આપણા સંઘના સક્રિય સભ્ય શ્રી દીપરાંદભાઈ તે મનરમ કલ્પના લાગશે. એ જ રીતે ભગવાન મહાવીરને પગે સંઘવી નિમિત્ત બન્યા છે એ માટે આપણે એમના આભારી છીએ.” સાપ ડો ને લેહીને બદલે દૂધ નીકળ્યું તેમાં શુક્લ ધ્યાનનું અથવા ત્યારબાદ * સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે તે નિર્મળ પ્રેમ-કરુણાનું સ્વરૂપ દેખાશે. યુવક સંઘની પ્રવૃત્તિને ટૂંકો ઈતિહાસ કહ્યો અને શ્રી મેઘજીભાઈની - પુરાણો, ધર્મકથાઓ અને દષ્ટાંતકથાઓની બાબતમાં તે સંદર ભાવના માટે પિતાને આનંદ વ્યકત કરતાં કહ્યું. આપણે એવું યે બન્યું છે કે એક જ નામનાં પાત્રો અને લગભગ એક જ ત્યાંથી આફ્રિકા સાધુઓને મોકલવાનું ન કરી શકીએ તે પણ અહીં સરખા પ્રસંગેનું વર્ણન વિવિધ ધર્મ અને સંપ્રદાયના લેખકે, જૈન ધર્મના જાણકાર ઘણા મેટા વિદ્વાને છે એમને આપણે જરૂર કવિઓ, સર્જકોએ ભિન્ન ભિન્ન રૂપે કરેલું છે. એમાં પોતાના ધર્મના મોકલી શકીએ.” તત્ત્વજ્ઞાનના અને તેમાંથી પ્રગટેલી માન્યતાઓના સમર્થન માટે તે તે પાત્રો અને પ્રસંગોને તેને અનુરૂપ થાય તે રીતે આલેખ્યાં શ્રી મેઘજીભાઈએ તેમના પ્રવચનમાં આફ્રિકામાં જૈન ધર્મની છે ને વિકસાવ્યાં છે. કેઈન રામ અને કૃષ્ણ ભગવાન છે, ભગ કેટલી બધી જિજ્ઞાસા છે તે વિશે બોલતાં કહ્યું, “અમે ત્યાં નિત્ય વાનના અવતાર છે. કોઈના વળી ભકતો ને અનુયાયીઓ છે, કોઈમાં પ્રતિક્રમણ, ઉપવાસ અને પિષા પણ કરીએ છીએ. ત્યાં અમે શાળા પણ તેઓ મેક્ષ પામ્યા છે કે વૈકુંઠ કે સ્વર્ગલોકમાં વસે છે, તો કઈમાં ચલાવીએ છીએ. અમારે ત્યાં સંપ્રદાયના કોઈ ભેદભાવ નથી. સ્વ. તેઓ તેવી સિદ્ધિ ઝંખતા સંસારમાં જ નહિ, નરકમાં પણ સબડતા પરમાનંદભાઈએ અને તેમના પ્રબુદ્ધ જીવને મારા જીવનના વિકહોય છે! સમાં ઘણે મેટો ફાળો આપ્યો છે. હું વિદ્વાને માટે બીજે લાંબે નજર નથી નાખવા માગતે. તમારા વિદ્વાન પ્રમુખ શ્રી ચીમનલાલ ચકજો આવા ગ્રંથોને ઈતિહાસ ગણવામાં આવે તો તે કલહ ભાઈને જ આફ્રિકા આવવાનું નિમંત્રણ આપું છું. અને સંઘર્ષનું કારણ બની જાય, તેમાં જે વિચારો રજૂ થયા હોય તમે બધાએ પરમાનંદભાઈની યાદમાં આવો સરસ હલ કર્યોતેને જે તત્ત્વજ્ઞાન માની લેવામાં આવે તેવે તેમાંથી ચર્ચાને વંટોળ પેદા થાય. આવી કથાઓ સંબંધમાં જો એવી દષ્ટિ કેળવાય કે ટ્રસ્ટ કર્યું એમાં હું રૂપિયા એક હજાર આપું છું.” સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ કોઠારીએ આભારદર્શન કર્યું હતું. તેના સર્જકો પાસે ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનની અમુક સામગ્રી સાથે કવિ-કથાકારની કલ્પનાસમૃદ્ધિ અને પિતાની નિરાળી એવી મંત્રીઓ, ચિત્તવૃત્તિઓ પણ હતી, તે આ ઝઘડો ન રહે. તો સહજ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળઃ 385, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. 350299 મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy