________________
Regd. No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
“પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૨ : અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૭૧, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શીલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા - તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
?
૪ શ્રી જે. કૃષ્ણમૂર્તિની વિલક્ષણ વ્યાખ્યાનશૈલી (તા. ૩૧-૧-'૭૧ ના ઇલસ્ટ્રેટેડ વિલીમાં “જીદ, કૃણમૂતિ' જના માળખાને બદલવા પ્રયત્ન કરે તે એના ફળરૂપે એક ભાંજગડ એ મથાળા નીચે શ્રી ટી. એસ. નાગરાજનને લેખ પ્રગટ થયો છે. જ સર્જાશે.........માનવમનનું સમૂળું રૂપાંતર ...મને વૈજ્ઞાનિક તેને સૌ. શારદાબહેન શાહે કરી આપેલો અનુવાદ નીચે પ્રગટ રીતનું એક ધરમૂળ પરિવર્તન શું શકય છે?.આપણે એક્બીજાને કરવામાં આવે છે. શ્રી જે. કૃષ્ણમૂર્તિ મોટા ભાગે દર વર્ષે ફેબ્રુ- સમજી તે શકીએ છીએ ને?” આરી માસમાં મુંબઈ આવે છે અને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ સના
જવાબની અપેક્ષામાં તેઓ થોડી વાર થંભ્યા, પરંતુ કોઈ ચોગાનમાં તેમનાં વ્યાખ્યાને જાય છે. શ્રી કૃષ્ણમૂર્તિ જે લાક્ષણિક
એક શબ્દ પણ બોલ્યું નહિ.' તાથી બેલે છે અને પ્રશ્નની સામે પ્રશ્ન ૨જ કરીને શ્રોતાઓને
તેમણે આંખ બંધ કરી અને બીજો સવાલ પૂછયું : “ માનજે રીતે ગૂંચવતા હોય છે અને કંઇ પણ સ્પષ્ટ સમજણ મેળવવાને
વના મર્યાદિત મન માટે શું ક્રાન્તિ શક્ય છે?” બદલે સાંભળનારના મન ઉપર અસ્પષ્ટતાની છાપ જે રીતે મૂકી જાય
વકતા ડી વાર થંભી જાય એમ સૂચન કરતા હોય તેમ છે, તેનું નીચેના લખાણમાં યથાર્થ નિરૂપણ જોવામાં આવશે. પરમાનંદ)
કેટલાક શ્રેતાઓએ બીજી બાજુ ધ્યાન આપ્યું. મંડી પડેલી એક સત્ય એ કોઇ રાજમાર્ગ વિનાને પ્રદેશ છે અને તેને
યુવતી વચ્ચે આવીને બેસવા માટે જગ્યા શોધી રહી હતી. એની પહોંચવાને કઇ પણ ખાસ માર્ગ ન હોઇ તમે તેને કોઈ પણ ધર્મનું
જેમ બીજા પણ મેડા આવનાર લોકો હતા, પરંતુ તેમણે બારણાં અવલંબન લઇને કે કોઇ પણ પંથને સ્વીકાર કરીને પહોંચી નહિં પાસે જ ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. શકે એમ હું માનું છું. આ મારે દષ્ટિકોણ છે, અને તેને હું દઢતા
મેડમ ! તમે આમ વચ્ચે ખલેલ પાડવાનું બંધ કરી એક પૂર્વક કશી પણ બાંધછોડ કર્યા સિવાય વળગી રહું છું.”
જગ્યાએ બેસી જાઓ તે આગળ વાત ચલાવવાનું સરળ બને.” - વ્યાસપીઠ પર આવીને તેઓ ટટ્ટાર બેઠા, અને મસ્તક વચ્ચેની વકતાએ યુવતી ભણી આંગળી ચીંધીને કહ્યું : લોકેએ તેને એકદમ થોડી ટાલ દેખાય એટલા નીચા નમી, બે હાથ જોડી શ્રેતાઓને જગ્યા કરી બેસાડી દીધી. તેમણે નમસ્કાર કર્યા. તેમના રૂપેરી વાળ એક બાજુએ ઓળેલા
ફરી તેમણે શ્રેતાઓ તરફ સીધી નજર ઠેરવી. આંખ બંધ હતા. શ્રેતાગણ તરફ એમની આંખો ધીરે ધીરે ફરી રહી હતી એ દરમ્યાન હું એમના ચહેરાને નીરખી રહ્યો. ચહેરે સુંદર હતે. આંખે
કરી ધીમેથી બોલ્યા. આ વખતે તેમના અવાજમાં મૃદુતા અને મટી હતી. થોડી પળે તેમણે એ મીંચી દીધી ત્યારે જાણે કાંસાની શબ્દો વચ્ચે ઠીકઠીક અંતર હતું.. પ્રતિમાં હોય એવી સ્થિરતા ચહેરા પર ઉપસી આવી. એકે એક
“વિશ્લેષણ કરીને મનનું પરિવર્તન સાધી શકાય છે ખરું? શબ્દ અને ઉચ્ચારનું પૂરું મૂલ્ય જાળવી, કૃષ્ણમૂર્તિએ શ્રેતાઓને કેવળ વકતાને જ ન સાંભળતા તમારી જાતનું અવલોકન કરે. આ ઉદેશી જેવું બેલિવું શરૂ કર્યું કે એકાએક એમનાં નિશ્ચલ ચહેરા પર આપણે આદાન-પ્રદાનની નીતિને અનુસરીએ.” જીવનની ચેતના પ્રગટ થઇ. '
મૌન. ઘણી બાબતે વિષે તેમણે વાત કરી અને ઘણા પ્રશ્ન પૂછયો. “વિશ્લેષણના પૃથક્કકરણનું પરિણામ કર્મને મુલતવી રાખવામાં કેટલાકના જવાબ તેમણે પોતે આપ્યા અને કેટલાકના જવાબ આપ- આવે છે ........ વાનું તેમણે શેતાઓ પર છોડયું. “આ મારો પ્રશ્ન નથી, તમારે
તમને સમજાય છે કે? જે વસ્તુનું વિશ્લેષણ કરવામાં આવે છે. તમે મને જે પૂછો છે એ ખરી રીતે તે તમારી જાતને જ
છે તેનાથી વિશ્લેષક જુદો છે? બરાબર છે?”
મૌન. પૂછો છે. ” શ્રેતાઓને ચેતવણી આપી તેમણે ઉમેર્યું કે પોતે ગુરુને “અરે, ભગવાન! તમને આ બધું સમજાય છે કે કેમ તે જ પાઠ ભજવતા નથી. (“કમભાગ્યે આ દેશમાં તમારે પાર વિનાના હું નથી જાણી શકતે. બુદ્ધિચાતુર્યની કેવળ આ બધી વાતે તમને ગુરુએ છે. ગુરુ શિષ્યની શકિતને બહાર લાવવામાં મદદ કરવાને લાગતી હોય તો તે આપણું કામ મુશ્કેલ બની જાય છે ..”
મન. બદલે તેને કુંઠિત કરી દે છે.”) ખરી જરૂર છે કેઈ હોય તે તે
“ આપણે બાહ્ય અને આંતરીક બંને રીતે અપૂર્ણ માનવછે ‘પ્રકટીકરણ'ની. પ્રકટીકરણને અર્થ સ્પષ્ટ કરતાં તેમણે સમ- પ્રાણીએ છીએ. તમે પોતે જ તમારી જાતનું નિરીક્ષણ કરી જુઓ. જાવ્યું કે કેવળ સામાએ વ્યકત કરેલા વિચારોને જ ન ઝીલતાં મારે આમાં કોઇને કંઇ શીખવવાનું નથી.” પરસ્પર વિચાર-વિનિમયની–ભાગીદારીની–રીતને અપનાવવી. ”
કોણ પરીક્ષક છે? કોણ વિશ્લેષક છે માનવ એ, પરંતુ તેમના આ કથનના પરિણામરૂપે મેં જોયું તો કેવળ વિભાજીત થઈને વેરાઈ ગયેલાં કોઈ વસ્તુના અનેક ટુકડાઓમાંના વકતા તરફથી જ વિચારોને પ્રવાહ શેતાઓ ભણી વહી રહ્યો એક ટુકડા જે...છેષ્ઠતમ ટુકડો ..... શું નથી? હતો. કેટલાક લોકો નાના બાળકની જેમ વકતાના કે સામું માત્ર “આ બધું તમને સમજાય છે? પરસ્પર વિચાર-વિનિમયની તાકી રહ્યા હતા.
વાતને ખ્યાલમાં રાખી તમે આમાં ભાગ લે એમ હું ઈચ્છું છું.” અસ્વસ્થ ચિત્તથી જે કંઇ કરવામાં આવે છે તેનું પરિણામ છાતી ઉપર હાથ રાખી તેઓ બેલ્યા, અને ઊંડા એકાગ્ર ચિન્તનમાં પણ એવું જ અવ્યવસ્થિત હોય છે. સુબ્ધ મદશામાં તમે સમા- ઉતરી ગયા હોય તેમ ટટ્ટાર થઈ તેમણે આંખ બંધ કરી. “આ