________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૯૭૧
પરિણામ ન દેખાય તે પણ છેવટ સત્યને જય છે તેવી શ્રદ્ધા છે.
યુરોપ કર્મને મહત્ત્વ આપે છે તેથી તે કર્મ કરવાના સંબંએટલે નિરાશાને અવકાશ નથી.
ધમાં સ્વતંત્રતા ઈચ્છે છે. પણ જગતમાં અનિષ્ટ અને અન્યાય છે જ. તેને શરણે ન થતાં “ભારતવર્ષ પણ સ્વતંત્રતા ઈચ્છે છે પણ તે સ્વતંત્રતા તેને સામને કર. કાઈટે કહ્યું resist not evil ગાંધીએ કહ્યું કર્મના બંધનમાંથી મુકત થવાની છે. વાસનાથી ધકેલાઈ આખી resist evil જગત અનિષ્ટનો સામને કરતું જ આવ્યું છે પણ જિંદગી સુધી અન્તહિન કર્મ કર્યું જવાનું જે અવિરામ દાસત્વ it has resisted evil by evil. Gandhi said, as did છે તેને ભારતવર્ષ ઉચ્છેદ કરવા ચાહે છે. Buddha, resist evil by good. સત્યાગ્રહ-સાધનશુદ્ધિ-સત્ય
આ આદર્શની ભિન્નતાને લીધે જ યુરોપ વાસનાને જોઈએ અને અહિંસાથી–સ્વાઈન્જરને, રાગદ્વેષરહિતપણે, પ્રેમથી સામનો
તેટલી સ્વતંત્રતા આપે છે અને આપણે વાસનાને બની શકે તેટલી કરી શકાય તે વિશે શંકા છે. ગાંધીજી એ કહયું છે:
અંકુશમાં રાખીએ છીએ. વાસનામાત્ર મુકિતની વિરોધી છે. તે હિન્દુધર્મનું આંતરસ્વરૂપ સત્ય અને અહિંસા છે, એમ હું - વાસનાને આપણે બળહીન કરી નાખવી જોઈએ. આપણે કર્મને માનું છું. સત્યનું સેવન જેટલી સૂક્ષ્મતાએ હું છેક બચપણથી જીતવા દેવ જેવો નહિ
iટલું કરતાં મારી ઓળખમોના કોઈને મા : “આપણા ગૃહસ્થધર્મમાં, આપણા સંન્યાસધર્મમાં, આપણા નથી. અહિંસાનું જાગ્રત લક્ષણ પ્રેમ છે – અવેર છે. મને દઢ આહારવિહારના નિયમમાં, આપણા વૈરાગી - ભીક્ષુકના ગાનથી તે વિશ્વાસ છે કે હું પ્રેમથી ઊભરાઈ રહ્યો છું. મને સ્વપ્ન પણ 'તત્વજ્ઞાનની શાશ્વવ્યાખ્યા પત, સર્વત્ર, આપણે ત્યાં આ જ ભાવનાનું કોઈના પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થયો નથી. ડાયરના દુષ્કન્યા છતાં
આધિપત્ય છે. ખેડૂતથી તે પંડિત સુધી સઘળા કહે છે, આપણને દુર્લભ તેના પ્રત્યે મને વેર ઉત્પન્ન થયું નથી. જયાં જયાં મેં દુ:ખ
માનવજન્મ પ્રાપ્ત થયો છે તે બુદ્ધિપૂર્વક મુકિતને માર્ગ ગ્રહણ કરવા જોયું, અન્યાય જોયો છે, ત્યાં મારો આત્મા અકળાવે છે.”
માટે છે. સંસારના અન્તહીન ચક્રમાંથી બહાર નીકળી જવા માટે છે: સ્વાઈન્ડર એમ કહી શકે કે ગાંધી વિશે આ સાચું છે પણ
પૃથ્વી ઉપર આજે વાસનાને અગ્નિ પ્રજળી રહ્યો છે દુનિયાના વ્યવહારમાં આ શકય નથી. લોકમાન્ય ટિળક અને ગાંધીજી વચ્ચે પણ આ જ મતભેદ હતો. આ વિષયની ચર્ચામાં ઉતરવાનું આ સ્થાન
અને પ્રવૃત્તિને અત્યાચાર ઉત્કટ થઈ પડયો છે.” નથી. એક હકીકત છે કે જગત સત્ય અને અહિંસાથી નભે છે. તેમાં
સ્વાઈન્ઝર જેને magnificent paradox માને છે તે જ અસત્ય અને હિંસા છે પણ જેટલે દરજજે અસત્ય અને હિંસા ઓછા
ભારતવર્ષની જીવનભાવનાનું હાર્દ છે. કર્મને જ કર્મમાંથી મુકિતનું કરીએ તેટલે દરજજે દુ:ખ ઓછું થાય અને સુખ વધે. સંન્યાસમાર્ગનું
સાધન બનાવવું. દેહ અને આત્માને સંયોગ એ જ magnificent મૂળ પણ એ માન્યતામાં રહ્યું છે કે સંસારમાં રહી તેના વ્યવહારમાં
paradox છે. તે સંગમાંથી ચરમ મુકિત મેળવવી છે. ગુંથાઈએ તે સત્ય અને અહિંસાનું આચરણ અને રાગદ્વેષથી દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત મુકિત વિકટ છે. છતાંય એ નિર્વિવાદ છે કે સત્ય અને અહિંસાનાં તે જ્ઞાનીના ચરણમાં, વંદન છે અગણિત આચરણ માટે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય અનિવાર્ય છે. ઈશાવાસ્યના
(સમાપ્ત).
ચીમનલાલ ચકુભાઈ પહેલા શ્લોકનું બીજું ચરણ આ હકીકત પર ભાર મૂકે છે. જીવનની જરૂરિયાતે ઓછામાં ઓછી કરવી અને જીવનને સર્વ પ્રકારે સંયમી
પ્રકીર્ણ નોંધ બનાવવું તે જ આધ્યાત્મને માર્ગે પ્રગતિ થાય. બીજી રીતે કહીએ
શાસક અને સંસ્થા કેંગ્રેસ-એકતા? તે દેહાધ્યાસ ઓછા કર. સ્વાઈન્ઝરને આમાં Life Nogation
- બેંગ્લોરમાં ઈન્દિરા ગાંધીએ વંટોળ પેદા કર્યો, કેંગ્રેસનું લાગે છે. એમ નથી કે સ્વાઈન્ઝર ભેગવિલાસમાં માને છે. તેમનું
વિભાજન થયું અને બીજા બધા રાજકીય પક્ષોમાં પણ ખળભળાટ પિતાનું જીવન સમર્પણનું હતું. પણ પશ્ચિમની અને ભારતની જીવન
પેદા થશે, ત્યારે એમ લાગતું હતું કે આ ભારે સાહસ કર્યું છે દષ્ટિમાં આ પાયાનું અંતર છે. ગાંધીજીમાં પ્રવૃત્તિ-નિવૃત્તિને, કર્મ
અને દેશમાં રાજકીય અસ્થિરતા વધશે. લેક્સભાની મધ્યરાત્રી અને સંન્યાસનો સંયોગ છે. તે સ્વાઈન્ઝરને magnificent
ચૂંટણી કરી અને મોટી બહુમતી મેળવી એટલે કેન્દ્રમાં સ્થિર રાજparadox લાગે છે. આ વિરોધ રવીન્દ્રનાથ ટાગોરે ધમ્મપદની
તંત્ર થયું. આ સફળતા શાસક કેંગ્રેસના સંગઠનના પરિણામે ન પ્રસ્તાવનામાં સરસ રીતે સમજાવ્યું છે. ટાગોરે કહ્યું છે:
હતી પણ ઈન્દિરા ગાંધીના વ્યકિતત્વને પ્રભાવ હતો. હવે રાજમાં ભારતવર્ષે વિચાર અને આચારમાં ભેદ માન્યો નથી.
ચૂંટણી આવી રહી છે. ધારાસભાની ચૂંટણીઓમાં અનેક સ્થાનિક તેથી જ આપણા દેશમાં કર્મ એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ
પ્રશ્નો અને સ્થાનિક આગેવાન અને કાર્યકર્તાઓની આંતરિક કે મનુષ્યના કર્મમાત્રનું ચરમલક્ષ્ય કર્મમાંથી મુકિત છે; તથા મુકિતના
ખટપટો કે સંઘર્ષ ભાગ ભજવે. ખાસ કરી, સ્થાનિક આગેવાનોની ઉદ્દેશથી કર્મ કરવું એ જ ધર્મ છે.”
પ્રતિષ્ઠા કે તેને અભાવ ચુંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે. તેથી શાસક વિચારની બાબતમાં આપણામાં જેટલી વિભિન્નતા છે
કેંગ્રેસે રાજ્યમાં સાફસૂફી શરૂ કરી છે. જૂના આગેવાનોને તેટલી જ આચારની બાબતમાં એકતા છે. તે એકતા બીજું કાંઈ
સ્થાને નવી નેતાગીરી તૈયાર કરવા હિંમતપૂર્વક પગલાં લેવાય નહિ પણ કર્મમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. પગથિયાં પાર
છે. રાજસ્થાનમાં શ્રી સુખડિયાને ખસેડયા પછી આન્ધના બ્રહ્માજવાને ઉપાય પગથિયું જ છે, તેમ ભારતવર્ષમાં કર્મની પાર
નંદ રેડીને દૂર કર્યા. તેલંગણને ઉહાપોહ અને આંદોલનને અંત જવાને ઉપાય કર્મ જ છે. આપણાં સઘળાં શાસ્ત્ર-પુરાણમાં આ જ
લાવવા આ જરૂરી હતું. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉપદેશ છે અને આપણા સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલે છે.”
બીજા રાજ્યમાં નવી પ્રદેશ સમિતિઓની રચના કરી, અથવા છે “યુરોપ કર્મને કર્મમાંથી મુકિત મેળવવાની નિસરણી બનાવતું તેની પુન:રચના કરી; શાસક કેંગ્રેસનું સંસ્થાકીય સંગઠન આ રીતે નથી. કર્મને જ લક્ષ્ય માને છે. આ કારણને લીધે યુરોપમાં કર્મ- દ્રઢ થઈ રહ્યું છે, સંગ્રામને અંત નથી. ત્યાં ધીમે ધીમે પ્રવૃત્તિ એટલી વિવિધ અને ' સંસ્થાકેંગ્રેસમાં મતભેદો વધ્યા છે અને તે ઉગ્ર થતા વિપુલ થઈ જાય છે કે કૃતકાર્ય થવાને જ , સૌને ઉદેશ હોય છે. જાય છે. રામસુભગસિંગ અને તારકેશ્વરીસિંહાએ જુની નેતાયુરોપને ઈતિહાસં કર્મને ઈતિહાસ છે. | ' ,
ગીરી સામે ખુલ્લો બળવો કર્યો છે. ૨૪ અને ૨૫ મો બંધારણીય