________________
૨૦૮
પ્રભુ
જીવન
તા. ૧૬-૧-૧૯૭૧
ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર
= પૂર્વભૂમિકા (તા. ૧-૧૧-૭૦ના ઇલસ્ટ્રેટેડવીક્લીમાં “Corruption in High પિતાની સત્તા અને લાગવગને દૂરપયોગ કરવા દેવા બદલ ગુનેગાર places” એ મથાળા નીચે બેરીસ્ટર એ. જી. નૂરાણીને એક મહત્ત્વને ઠેરવ્યા હતા. પાછળથી દિલ્હી નજીક એક ટોળકીએ ગોળી ચલાવી અને આઝાદી મળ્યા પછીના ૨૦-૨૧ વર્ષના કોંગ્રેસના વહીવટ તેમનું ખૂન કર્યું. દરમિયાન પ્રધાને એ અને બીજાં વગદાર મોટાં નેતાઓએ કે
બક્ષી ગુલામમહમ્મદ નાણાંકીય અને વહીવટી ભ્રષ્ટાચાર કર્યો છે તેને કડીબંધ ઇતિહાસ - જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧૦ વર્ષ સુધી રહેલા આલેખતે લેખ અંગ્રેજીમાં પ્રગટ થયો છે તેને શ્રી સુબોધભાઇ
બક્ષી ગુલામ મહંમદને સર્વોચ્ચ અદાલતના માજી ન્યાયાધીશ શ્રી એમ. શાહે કરી આપેલો ગુજરાતી અનુવાદ આગામી અંક્યાં પ્રગટ
એન. રાજગોપાલ આયંગરના અધ્યક્ષપદે રચાયેલા તપાસપંચે કરવામાં આવશે. પરમાનંદ)
“નિતાંત ગેરવર્તણુક” માટે ગુનેગાર ઠેરવ્યા. તપાસપંચને જણાવ્યું સદરહુ લેખની શરૂઆતમાં જ લેખકે ૧૯૬૩ ના જુલા
કે “બક્ષી અને તેમનાં કુટુંબના સભ્યએ મેળવેલા અગ્ય ફાયદાઓ ઇની ૩૧ મી તારીખે તે વખતના કોંગ્રેસના પ્રમુખ શ્રી ડી.
અથવા ગેરવ્યાજબી નાણાકીય લાભની રકમ રૂ. ૫૪ લાખથી વધુ સંજીવાએ ઇન્દોરમાં કરેલા એક નિવેદનને ઉલ્લેખ કર્યો છે.
જવા થાય છે.” જેમાં તેમણે કહ્યું છે કે ૧૯૪૭માં જે કેંગ્રેસ કાર્યકરે ગરીબ હતાં
શ્રી મહામાયાપ્રસાદ સિહા તેઓ આજે પૈસાદાર અને લખપતી બની ગયા છે. આજે તેમની
૧૯૬૭–૬૮ ના ટૂંકાગાળા દરમિયાન બિહારમાં સંયુકત પાસે મેટાં મહલિયો છે, અને તેઓ મેટાં કારખાનાદાર બની
વિધાયક દળની આગેવાની મહામાયાપ્રસાદ લીધી. મુલકર કમિબેઠા છે- આવી મેટી આવકે હેવાનું કેઇ આધારભૂત મૂળ ન
શને એક મોટા ખાણાના માલિક સ્વ. રામગઢના રાજાની “ ખાણા હોવા છતાં.” આ નિવેદનનો ઉલ્લેખ કરીને લેખકે લખ્યું છે.
અને ભુસ્તરશાસ્ત્ર' ના પ્રધાન તરીકે નીમણુંક કરીને “રાજકારણીય
સગવડતાને ખાતર જાહેર હિત નું બલિદાન આપવા બદલ મુખ્યકે-“આને એકરાર ગણીએ કે પછી આવેશયુકત કથન રૂપ
પ્રધાને સખત ટીકા કરી હતી. લેખીએ, પણ કેંગ્રેસપ્રમુખ જેવી વ્યકિત પોતાના જાતભાઈઓને
શ્રી બીજુ પટનાયક કેંગ્રેસના વારસદારોને–બરાબર જ જાણતી હશે એ વિશે શંકા રાખ
દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ એચ. આર. ખન્નાના અધ્યક્ષપદે વાનું કશું કારણ નથી.”
રચાયેલા તપાસપંચે શ્રી બીજુ પટનાયક તેમ જ તેમના ડેપ્યુટી શ્રી એ. જી. નૂરાની મુંબઇણી ગવર્નમેન્ટ લૉ કૅલેજમાંથી
શ્રી બિરેન મિત્ર કે જેઓ પટનાયકની પછી એરિસ્સાના મુખ્ય એલ. એલ. બી. થયેલા છે. વ્યવસાયે તેઓ વકીલ અને પત્રકાર
પ્રધાન બન્યા હતા તે બંનેની ‘ગેરરીતિઓ અને રાજ્યના વહીવટમાં છે. મુંબઇની હાઇ કૅર્ટમાં તેઓ પ્રેકટીસ કરે છે. અને “ઇન્ડિયન
સત્તાનો દુરુપયોગ કરવા બદલ કડક આલોચના કરી હતી. તેમના એસ્પેસ', 'જન્મભૂમિ'માં કાયદાને લગતા વિષયો પર લખે છે.
કુટુંબના સભ્યો જેની સાથે જોડાયેલા હતા તેવી પેઢીઓએ તેમના હવે આપણે અનુવાદ ઉપર જઇએ તે પહેલાં, શ્રી નુરાણીના
સત્તાવાર ટેકાના પરિણામે અઢળક કમાણી કરી હતી. પ્રસ્તુત લેખમાં જે જે વ્યકિતવિશેષના ચારિત્ર્ય અંગે આલોચના
શ્રી મહેશપ્રસાદ સિંહા કરવામાં આવી છે તે દરેક વ્યકિતના ફોટોગ્રાફ સાથે તેમને પરિચય
ડાં જ વરસો પર, જ્યારે તેઓ બિહારના પ્રધાનમંડળમાં આપતી ટૂંકી નોંધ આપવામાં આવી છે, જેને અનુવાદ આપો
હતા ત્યારે, શ્રી મહેશપ્રસાદ સિંહાને તેમના જન્મદિન નિમિત્તે વધારે પ્રસ્તુત થઈ પડશે એમ લાગે છે. તે પરિચયનેધ ક્રમસર
અપાયેલી ભવ્ય અંજલિ આ પ્રમાણે હતી: “ઊગતા રાજકારણીઓ નીચે મુજબ છે : શ્રી વી. કે. કૃષ્ણ મેનન
માટે આદર્શ નમૂના જેવા.” પરંતુ ત્યાર બાદ એક તપાસ પંચે તેમને એક જીપ સ્કેન્ડલ તરીકે જાણીતા થયેલા પ્રકરણમાં સન્ડોવાયલા
કોન્ટ્રાકટર પાસેથી રૂપિયા પણાબે લાખની લાંચ લેવા માટે દોષિત
જાહેર કર્યા હતા. શ્રી વિ. કે. કૃષ્ણમેનન કે જેમણે બ્રિટન ખાતેના ભારતના હાઇ-' કમિશ્નર તરીકે, પિતાના સલાહકારોને પૂછયા પણ વિના, લશ્કરી
રાજા ઍફ રામગઢ માલસામાન અંગેના કેટલાક અત્યંત વાંધાજનક સેદા કર્યા
આ રામગઢના મહારાજા સ્વ. કામાક્ષ્ય નારાયણ સિંહે ૧૯૫૨ ની હતા. પબ્લિક એકાઉન્ટસ કમિટીએ સંપૂર્ણ તપાસની ભલામણ
ચૂંટણીઓમાં એક સાથે ધારાસભાની ચાર બેઠકો જીતીને વિક્રમ સર્યો કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આખું પ્રકરણ ભીનું સંકેલી લીધું હતું.
હતા. આવી વગદાર પરિસ્થિતિ હોવા છતાં તેમણે પણ બિહારના પાછળથી, શ્રી નહેરુએ શ્રી મેનનની ખાતા વિનાના પ્રધાન તરીકે
પ્રધાન-મંડળમાંના પિતાના હોદ્દાને ખુલ્લો દુરુપયોગ કર્યો હતો,
જેના પરિણામે મલકર કમિશને તેમને ‘વ્યકિતગત ભ્રષ્ટાચાર” નિમણુંક કરી હતી. ' શ્રી કે. ડી. માલવિયા '
માટે દોષિત જાહેર કર્યા હતા. શિરાજુદ્દીન એન્ડ કંપનીની બાબતમાં મહેરબાની કરવા બદલ
શ્રી કૃષ્ણવલ્લભ સહાય ' શ્રી માલવિયા પર આરોપ મૂક્વામાં આવ્યું, જેને પરિણામે તેમને બિહારના માજી મુખ્ય પ્રધાન શ્રી કે. બી. સહાયની આવકના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું પડયું. શ્રી નેહરુએ રાજી- પ્રમાણમાં તેમનું મૂડીરોકાણ એક લાખ રૂપિયા જેટલું વધારે હતું નામાને સ્વીકાર કરતાં જણાવ્યું કે “તેને અંગત રીતે ખાતરી એમ જસ્ટીસ અય્યરની તપાસ પંચને જણાવ્યું. રાજ્યની ધારાસભામાં થઇ નથી કે શ્રી માલવિયાજીએ કશું પણ એવું કર્યું હોય કે જેથી એકવાર એમણે કહ્યું હતું કે તેમની માસિક રૂા. ૮૫૦ ની આવકમાં એમની પ્રમાણિકતા અને નિષ્ઠા વિશે શંકા કરવાનું કારણ રહે.” તેમને ૨૦ માણસોના કુટુંબનું પૂરું કરવાનું હતું અને તેથી, તેમણે શ્રી પ્રતાપસિંગ કરે
જણાવ્યું કે તેમના દીકરાઓ અને સંબંધીઓને પિતાના જીવનપ્રતાપસિંગ કૅરને દાસ કમિશને પોતાના દીકરાઓ અને નિર્વાહ માટે બંધ કરવાને સંપૂર્ણ અધિકાર છે. સગાં-સંબંધીઓને, પોતે જ્યારે પંજાબના મુખ્ય પ્રધાન હતા ત્યારે, અપૂર્ણ
સુબોધભાઈ એમ. શાહ