________________
Regd. No. MH. 117
જ પ્રબુદ્ધ જીવન
(વર્ષ ૩૩: અંક ૧૪
મુંબઈ ડિસેમ્બર ૧૧, ૧૯૭૧ ગુરૂવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૦-પૈસા
- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
જ માન્ય રહ્યો
છતાં પાકિસ્તાનના નિકાલ નથી તે
- ક સે ટી ની વેળા એ 55 શુક્રવાર ૩જી ડિસેમ્બરે સાંજે પાકિસ્તાને અચાનક આક્ર- ન જોઈએ. સરહદો છેવટની નક્કી કરી લેવી. કેટલી હદે અત્યારે | મણ શરૂ કર્યું. પાકિસ્તાની વિમાને એક્સાથે પંજાબ, કાશમીર આ શકય છે તે કહેવું મુશ્કેલ છે. અને અન્ય સ્થળોએ ત્રાટકયાં. ઈઝરાયલે ઈજિપ્તમાં કર્યું હતું આ યુદ્ધમાંથી નિષ્પન્ન થતી કેટલીક બુનિયાદી બાબતે સમજી તેમ પાકિસ્તાનને ઈરાદે આપણા હવાઈ દળને નિષ્ક્રિય લેવાની જરૂર છે. બનાવવાનો હતો. પાકિસ્તાનને તેમાં સરિયામ નિષ્ફળતા મળી. આઝાદી મેળવવા દેશના ભાગલા સ્વીકારવા પડ્યા. મઝહબી ૭મી ડિસેમ્બરે આપણે બંગલા દેશને માન્યતા આપી. ઈન્દિરા ધરણે રાજયરચનાના સિદ્ધાંત આપણને સર્વથા અમાન્ય રહ્યો ગાંધીએ વખતેવખત કહ્યું હતું કે યોગ્ય સમયે માન્યતા છે. તેથી કમી પ્રશ્નને નિકાલ નથી થતા તે અનુભવે સિદ્ધ કર્યું. આપવામાં આવશે. તે સમય આવી પહોંચ્યો. પૂર્વ બંગા- છતાં પાકિસ્તાન પ્રત્યે આપણી ભાવના મિત્રતાની રહી છે. પાકિળમાં આપણા લશ્કરે મુકિતવાહિની સાથે મળી ઝડપી કૂચ કરી. સ્તાન તૂટે અથવા નિર્બળ બને એવું આપણે ઈચછવું નથી. પાકિઆપણા લશ્કરની ત્રણે પાંખે, હવાઈ દળ, નૌકા દળ અને સૈન્ય, સ્તાને આપણા પ્રત્યે વેરઝેર ચાલુ રાખ્યાં અને આગ સળગતી ખૂબ બહાદુરીથી અને કુશળતાથી આગળ વધતાં રહ્યાં. પૂર્વ બંગા- રાખી. પાકિસ્તાનને મઝહબી અથવા કોમી પાયો ખેાટે હવે ળનાં બંદરો કબજે કરી, પાકિસ્તાની લશ્કરને સહાય આવતી એટલું જ નહિ પણ તેની રચના અકુદરતી હતી. ૧૨૦૦ માઈલના બંધ કરી અને નાસી છૂટવાની તક પણ રહેવા ન દીધી. ૮ દિવ- અંતરે પડેલ બે વિભાગનું એક રાજ્ય થાય તેવું ઈતિહાસમાં જાણ્યું સમાં બંગલા દેશ માટે ભાગે કબજે કર્યો અને આપણાં દળાએ પાટ- નથી. છતાં તે બન્યું. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરી શાસકોએ ન્યાયનગર ઢાકાને ચારે તરફથી ઘેરી લીધું છે. આ લખાણ પ્રકટ થાય તે પૂર્વક રાજય કર્યું હોત તે કદાચ તે ટકત. પણ પૂર્વ બંગાળનું શોષણ પહેલાં ઢાકા ક્બજે કર્યું હશે. બંગલા દેશમાં પાકિસ્તાની લશ્કર હિંમત અનહદ કર્યું અને તેને દરેક રીતે બેહાલ કર્યું. યાહ્યાખાને ચૂંટણી હારી બેઠું છે. વધારે ખુવારી અટકાવવા શરણે આવવા આપણા કરી પણ તેનાં પરિણામ સ્વીકારવાની ના પાડી અને ભયંકર અમાસરસેનાપતિએ હીલ્લ કરી છે. પણ પશ્ચિમ પાકિસ્તાનમાં બેઠેલ નુષી અત્યાચાર કર્યા. તેની આગ આપણને લાગી. આપણા સ્વાર્થ લશ્કરી વડાઓ પૂરો જુગાર ખેલવા માગે છે. બંગલા દેશની પ્રજાને માટે પણ બંગલા દેશની પ્રજાના સ્વાતંત્રયુદ્ધ પ્રત્યે આપણે બેદરઆપણને પૂરે સાથ છે. જાનમાલની હાનિ ઓછામાં ઓછી થાય તે કાર રહી ન શકીએ. તેને પરિણામે પાકિસ્તાન તૂટે તે તેના રાજ્યરીતે આપણે કામ લેવાનું હોઈ થડે વિલંબ અનિવાર્ય બને. આપણા કર્તાઓની અવળી નીતિનું તે પરિણામ હશે. મઝહબ એક હેય તેથી લશ્કરની અમર ગાથા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આઠ આર્થિક શોષણ કે અન્યાય સહન ન થાય. દિવસની કામગીરી બતાવે છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી - પાકિસ્તાને લેકશાહી અને ન્યાય અને સમાનતાના વળવા આપણી પૂરી તૈયારી હતી.
સિદ્ધાંતને તિલાંજલિ આપી તેનું પરિણામ તેણે ભેગવવું રહ્યું. પશ્ચિમ મેરચે પાકિસ્તાને પંજાબ અને કાશ્મીર, ખાસ કરીને
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યારે પ્રજાના બળ ઉપર ઊભા નથી છમ્બ વિસ્તારમાં, જોરપૂર્વક આક્રમણ કર્યું છે અને ચાલુ છે.
પણ સ્વાર્થી વિદેશી સત્તાના જોર ઉપર કૂદે છે. તે નભે નહિ, આપણું લશ્કર તાકાતથી સામને કરી રહ્યું છે. જુદા જુદા મરચા
લોકશાહી બળો આપણા દેશમાં કેટલાં ઊંડાં અને સખત છે તે આ ઉપર પરિસ્થિતિ વખતેવખત પલટાતી રહી છે. બારમેર, જેસલ
યુદ્ધ બતાવી આપ્યું છે. ૧૯૬૭ની ચૂંટણી પછી કાંઈક રાજકીય મેર અને સિન્ધ વિસ્તારમાં આપણે સારા પ્રમાણમાં આગેકુચ કરી છે.
અસ્થિરતા આવી અને વધતી રહી. નિરીક્ષકો એમ કહેવા લાગ્યા બંગલા દેશને પૂર્ણપણે કબજો થઈ જાય ત્યાર પછી શું થાય છે
કે દેશ તૂટી રહ્યો છે. વિઘાતક બળે પણ ઓછાં ન હતાં. પણ તે જોવાનું રહે. રાષ્ટ્રસંઘે યુદ્ધવિરામની ભલામણ કરી છે તેને આપણે
લોકસભાની મધ્યસત્ર ચૂંટણીએ પુરવાર કર્યું કે પ્રજાનું હૃદય સાબૂત અસ્વીકાર કર્યો નથી. યોગ્ય સમયે સ્વીકાર થશે તેમ કહ્યું છે. આપણે
હતું. આજે એક સબળ સરકાર કટોકટીને સામને કરી રહી છે. બંગલા દેશમાં અથવા પશ્ચિમ પાકિસ્તાનમાં કોઈ વિસ્તાર કે જમીનનો
પ્રજાની એકતા અને સંગઠન અદ્ભુત છે. દરેક રાજકીય પક્ષ અને કબજે જોઈતા નથી. બંગલા દેશ સ્વતંત્ર થાય, નિર્વાસિત પાછા જાય અને બંગલા દેશની સરકાર ત્યાંનું રાજતંત્ર સંભાળે તેટલી જ
દરેક વર્ગ સરકારને પૂર્ણ સાથ અને ટેકો આપી રહ્યો છે. નીડર અને આપણી માગણી રહી છે. પણ પાકિસ્તાન આ પરિસ્થિતિ સ્વીકારશે દીર્ઘદષ્ટિનું નેતૃત્વ છે. વિદેશી સત્તાઓની ધમકી પ્રજાને અથવા કે યુદ્ધ ચાલુ રાખશે તે વિષે કાંઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. નેતાઓને સ્પર્શતી નથી. ૧૯૬૨ અને કેટલેક અંશે ૧૯૬૫માં પણ
આપણા દેશમાં પણ એક મત એવો છે કે પાકિસ્તાન સાથે પ્રજામાં ગભરાટ હતું. આજે પ્રજા એક અવાજે મક્કમતાથી આખરી ફેંસલો કરી લે. કાશ્મીરના પ્રશ્નને બહાને પાકિસ્તાને આખરી યુદ્ધ ખેલી લેવા તત્પર છે. લશ્કરની બહાદુરી છે. તેને બે વખત આક્રમણ કર્યું. પણ હવે માત્ર યુદ્ધવિરામા કે બીજું તાશ્કેદ ૫૫ કરોડની પ્રજાનું પીઠબળ છે. દુનિયાની આવી મેટામાં મોટી અને