________________
તા. ૧-૨-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૧૯
(૨) એક તેરાપંથી રચનાત્મક કાર્યકરનો પત્ર ઉપકારક પ્રયત્નો કર્યા છે. પણ આપ એ વાત કેમ ભૂલી જાઓ [ ૭ના જૈન તેરાપંથી સમુદાયમાં જેમનાં જન્મ અને ઉછેર
છે કે “આપ જે સંપ્રદાય તથા સાંપ્રદાયિક ગાદીના અધિષ્ઠાતા થયાં છે તથા છેલ્લાં વર્ષોથી રચનાત્મક કામમાંની ખાદી પ્રવૃત્તિ
છે, તે સંપ્રદાય તથા ગાદી પોતે જ સંપ્રદાયનાં અનેકવિધ બંધ
નથી - સંકીર્ણતાએથી બદ્ધ છે. તેથી આપના સંપ્રદાય-મુકત અને ભૂદાન-ગ્રામદાન આન્દોલનમાં જેઓ સક્રિય રસ લઇ રહ્યા છે તેઓ એક સેવકે તા. ૩-૧૨-૭૦ રોજ આચાર્ય તુલસી
મનોભાવને પડધે સામા પક્ષ ન ઝીલી શકે તો તેમાં આશ્ચર્ય ઉપર તાજેતરમાં રાયપુર ખાતે બની ગયેલા ‘અગ્નિપરીક્ષા” વિરોધી
પામવા જેવું મને નથી લાગતું, પણ વિચાર સાથે વ્યવહાર પણ આન્દોલન અને તેમાં આચાર્ય તુલસીએ ભજવેલા ભાગને અનુ
સહજ રીતે સંપ્રદાયમુકત (સાંપ્રદાયિકતામુકત) કેમ બને? તે લક્ષીને એક પત્ર લખ્યો છે, તેમાંને મહત્વનો ભાગ તા. ૧-૧-૭૧
દિશામાં આપણું ચિતન થાય એ આવશ્યક લાગે છે. સહચિન્તનની
ભાવનાથી આ પત્ર આપને લખે છે. ના વિશ્વવાત્સલ્યમાં નીચે મુજબ પ્રગટ થયો છે. તંત્રી
તંત્રી નોંધ: રાયપુર પ્રકરણના અનુસંધાનમાં આચાર્ય તુલસીએ ' આપના રાયપુર ચાતુર્માસ દરમિયાન જે વિવાદનો વંટોળ
ભજવેલા ભાગ સંબંધમાં તેમ જ અણુવ્રત આન્દોલનના પ્રણેતા જાગે તેના સમાચાર અવારનવાર છૂટાછવાયા છાપાંઓમાં વાંચીને
હોવા છતાં તેરાપંથી સંપ્રદાયનાં અનેકવિધ બંધને તથા સંકીર્ણતાદુ:ખ અનુભવતે. ગઈ કાલે એક સ્નેહી મિત્રે “જૈનભારતી' ને અંક વાંચવા આપ્યો . તે ધ્યાનપૂર્વક વાંચી
થી બદ્ધ એવા આચાર્ય તુલસી અંગે મારા મનમાં જે વિચારે સળ
ગયે ... “મેં યહી ચાહતા હૈ કિ હમ મનુષ્ય મનુષ્યકી દષ્ટિએ દેખું” એ આપનું
વળ્યા કરે છે અને એમ છતાં જે વિચારોને હું યથાસ્વરૂપે હજુ સુધી વાકય મને અત્યંત ગમ્યું. જે પુસ્તકને નિમિત્તે આ ઝઘડો ભાગ્યો અભિવ્યક્ત કરી શક્યા નથી તે વિચારોને તેરાપંથના જ એક અનુઅને જામ્યો તે પુસ્તક “અગ્નિ - પરીક્ષા’ ને જરૂરી ભાગ પણ ધ્યાન
યાયી બંધુએ આવી નિટર અને સ્પષ્ટ વાચા આપી છે તેને મારૂં પૂર્વક વાંચી ગયો. એમાં તો આપના કવિહૃદયે સીતાના વિશુદ્ધ
સંપૂર્ણ અનુમોદન છે અને તે બધુને આવો પત્ર લખવા માટે હું ચારિત્રયને ભાવપરી અંજલિ આપી છે. એટલે આ વિવાદ અને અત્તરના ધન્યવાદ આપું છું.
પરમાનંદ વિરોધનાં બીજાં જ કારણ હોવાને વિશેષ સંભવ છે એવું આપનું
સાભાર સ્વીકાર અનુમાન મને યોગ્ય લાગે છે.
મુસ્લિમ ધર્મ: લેખક: શ્રી ઇસ્માઇલભાઇ નાગારી, પ્રકાશક: આ આખા પ્રકરણમાં મને એક બાબતની યોગ્યતા નથી
યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝરાતપોગા, વડોદરા, -૧,કિંમત ૫૦ પૈસા. સમાણી. જ્યારે વિવાદ હિંસક - ઉપદ્રવો તરફ વળે ત્યારે
આંખે દેખા હાલ: લેખ સંગ્રહ; પ્રકાશક ઉપર મુજબ, કીંમત આપે ચાતુર્માસની મધ્યમાં વિહાર કરવાનો નિર્ણય કર્યો તે
રૂા. ૧-૦૦ તથા છેવટે ચાતુર્માસ પૂર્ણ કર્યા પહેલાં જ આપે વિહાર
ભ્રાન્તિ અને ક્રાન્તિ: લેખક: શ્રી જયપ્રકાશ નારાયણ, પ્રકાશક કર્યો છે. મારી સમજ પ્રમાણે તો ઉપદ્રવ અને હિરાક તોફાને વખતે
તે ઉપર મુજબ, કીંમત ૩૦ પૈસા.. તે વધારે દઢતાપૂર્વક ત્યાં જ સ્થિર રહેવાનો નિર્ણય કરીને ફેલાયેલ
- રાદય પાત્ર: લેખક વિનોબા ભાવે; પ્રકાશક ઉપર મુજબ, ગેરસમજુતીઓ દૂર કરવાને ધર્મ આપને સહજ પ્રાપ્ત હતો. તેમાં
કીંમત ૭૫ પૈસા. પરિસ્થિતિ - પ્રાપ્ત જોખમે અવશ્ય હતાં, પણ અહિંસાને રાશકત
- ગાંધીજીની ભણાવવાની રીત: લેખક: શ્રી છગનભાઇ ન. જોષી; રૂપે પ્રગટ થવાને પણ તે જોખમમાં જ અવસર હતો. મને લાગે
પ્રકાશક: ગંગાજળા પ્રકાશન, અલીઆબાડા, જિ. જામનગર, સૌરાષ્ટ્ર, છે કે વીર્યવાને અહિંસાને પ્રગટ થવા માટે પરિસ્થિતિએ પોતે જ
કીંમત રૂા. ૧-00 આપેલ અવસર આપ ખાઈ બેઠા. જે (મ.) રામે સીતાનાં શીલ
- ગાંધીજીના હરિજન સેવાના પાઠ: લેખક શ્રી છગનલાલ ન. જોષી, અને સ્વમાનના રક્ષણ માટે આવડું મોટું ભયંકર યુદ્ધ
પ્રકાશક: સર્વોદય સહકારી પ્રકાશન સંમેલન કિંમત: રૂ. ૨-૦૦ ખેલું કેવળ એક વ્યકિત માટે, તે ધર્મયુદ્ધ ખેલનારના ચરિત્ર
મેહનદાસ મહાત્મા કેમ બન્યા? લેખક: શ્રી છગનલાલ ન. લેખકે .... (આપે) પોતે જ પિતાનાં શીલ .... (સામાજિક મૂલ્ય) ...
જોષી, પ્રકાશક: ઘરશાળા પ્રકાશન મંદિર, ભાવનગર, કિંમત રૂા. ૧-૦૦ અને સ્વમાનના રક્ષણના સમયે જ યુદ્ધભૂમિમાંથી પલાયન થવાનું
સમયદર્શ આચાર્ય: લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ : પસંદ કર્યું! હિંસા અને ઉપદ્રવના ભયે નમતું જોખવું તે અહિંસા
પ્રકાશક આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી સમિતિનથી પણ કાયરતા છે. અને કાયરતા તે હિંસા કરતાં પણ બૂરી ચીજ છે. આ અને આવાં બધાં આંદોલને અને હિંસક તોફાને ઘણું
છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ - ૨૬, ખરું અણસમજ કે ગેરસમજને લીધે જ મહદ્અંશે જ પેદા થાય
કીંમત રૂા. ૧-૫૦. છે. ધીરજ, જાગૃતિ અને સ્વસ્થતાપૂર્વક ગેરસમજો દૂર કરવા જતાં
સત્પણયના ગાયક: લેખક: શ્રી સવાઇલાલ ઇ. પંડયા, પ્રકાશક: જે ઠiઈ સહન કરવાનું આવે તે પ્રેમપૂર્વક સહન કરીએ. તેનું નામ જ
કવિશ્રી બોટાદકર શતાબ્દી સમિતિ ઠે. શ્રી જમુભાઈ દાણી, ૫ એઅહિંસા એમ હું સમજું છું. મને લાગે છે કે ઉપદ્રવો અને હિંસક
૧૧, સોનાવાલા બિલ્ડીંગ, તારદેવ, મુંબઈ - ૭, કીંમત રૂા. ૨-૫૦. તોફાનેને ભથે આપે છીછરી અહિંસાનો માર્ગ પસંદ કર્યો છે. પણ
રાસતરંગિણી: સંપાદક: શ્રી જમુભાઈ દાણી, પ્રકાશક ઉપર છીછરી અહિંસામાં મુખ્યત્વે ભીરુતા જ હોય છે, તેથી મને આપનું
મુજબ, કિંમત રૂ. ૧-૦૦ વિદાયનું–પલાયનનું–પગલું ગ્ય લાગ્યું નથી.
બેટાદકરની કવ્યસરિતા: સંપાદક: શ્રી અનંતરાય મ. રાવળ; મારો જન્મ અને ઉછેર પણ જૈનધર્મના તેરાપંથી સંપ્રદાયમાં
પ્રકાશક: ઉપર મુજબ, કીંમત રૂા. ૧-૫૦
શ્રી સાવરકુંડલા દશાશ્રીમાળી જૈનયુવક મંડળ મુંબઈ, જ થયો છે. મારી નાની બહેને પણ તે સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. એટલે તેરાપંથી સંપ્રદાયની કટ્ટરતાને મને ઠીક ઠીક અનુભવ છે.
રજતજયંતિ અંક. રાજકીય પક્ષોમાં સામ્યવાદનું ચોકઠું જેવું પોલાદી ગણાય છે,
જૈન સાપ્તાહિકને, પૂ. આચાર્યશ્રી વિજયદયસૂરિજી મરણાંક. જૈનધર્મના સંપ્રદાયમાં તેરાપંથી સંપ્રદાયનું એકઠું પણ મને
તંત્રી: શેઠ ગુલાબચંદ દેવચંદ. સ્થળ: જૈન ઓફિસ, ભાવનગર.
તેત્રી: શઠ ગુલાબચંદ એવું જ સખત લાગ્યું છે. એ ચોકઠાને નરમ કરવા માટે (સાંપ્ર- જયભિખનું સ્મૃતિ-ગ્રંથ: જયભિખ્ય સાહિત્ય ટ્રસ્ટ પ્રકાશન, દાયિક સંકીર્ણતાઓને ઘટાડવા માટે આપે અણુવ્રત આંદોલનરૂપે ચન્દ્રનગર સેસાયટી, આનંદનગર, અમદાવાદ–૭.