SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ S> , ૫૦ , પબદ્ધ જીવને તે. ૧૬-૫-૭૧. = == અંશે પણ અર્થસભર કર્યું છે, એવા સંતેષ સાથે મારે તેમજ તમારે “સદભાગ્ય છે કે મારી હીલચાલ ઉપર અટકાયત મુકાઈ નથી આખરી વિદાય લેવાની ઘડી નજીક આવતી જાય છે, એને આનંદ છે.” ભાવિને સંકેત કોઇ પણ જાણી શકતું નથી. અવશેષ આયુષ્ય એવી કર્તવ્યપરાયણતા સાથે પૂરું થાય એવી આઠ દિવસ ઉપર સૌરાષ્ટ્રના સૌ નેહી સંબંધીઓને મળી અમદાવાદ મારી પ્રાર્થના ચાલતી હોય છે.” આવ્યા ત્યારે નિરાંતે મારી પાસે બે કલાક હસતાઓ વિનાદ વળી મારી પિતાની અનારોગ્યના કારણે પ્રવાસ કરવાની કે વાત કરી અને વિદાય લીધી ત્યારે મને કલ્પના પણ ન આવી કે બહારની પ્રવૃત્તિઓથી વિમુખ રહેવાની હકીકત પર તેમની ટિકા એ પ્રસન્નતા મધુ વિદી મુખ ફરી જોવા નહિ મળે. . પણ છે. રવિશંકર રાવળ. છે. મુ. પરમાનંદભાઈ મુ. પરમાનંદભાઈ સાથેના પરિચશકાળનું ઉદ્ગમબિન્દુ, કક્ષાની વિભૂતિઓના જ્ઞાનને સમાદર કરતા. લેખન-વ્યાખ્યાન સાંભરણમાં નથી. રોવે તેમની સાથે સહજપણે સંબંધ બાંધા અર્થે સહુને પ્રજી શકતા. તે વ્યવહારુ જીવ ન હોવાથી, ઝવેરાતના હતું. તેનું એક કારણ, તેમને વત્સલ સ્વભાવ. બીજું કારણ, મારે વ્યવસાયમાં તે તાલેવાન ન થયાં. પણ માનવચેતન વિશેની પિયરથી તેઓ અમારા પાડોશી ; તેમની મોટી દીકરી મધુરી મારી ગુણગ્રાહી વૃત્તિને કારણે, આ બન્ને પ્રવૃત્તિઓને તેઓ સમૃદ્ધ બનાવી બહેનપણી. એટલે બહેન મધુરી દ્વારા તેમને પરિચય થતાં, મુ. શકયા. તેમની રત્નપારખુ દષ્ટિને કોઈ વાડ નોતી.' પરમાનંદભાઈ-વિજયાબહેનને વડીલો રૂપે હું સ્વીકારવા લાગી. આ - ‘પ્રબુદ્ધ જીવન” માં આવતાં તેમનાં લખાણોનું ચિન્તન ચેક્સ, વડીલ સંબંધ આ જ લગી સ્થિર રહ્યો. અરે ! ગયાં છેલ્લાં બે વર્ષના વૈજ્ઞાનિક વલણભર્યું અને સુગમ્ય હતું. પિતાની આંતરપ્રતીતિથી ગાળામાં, એક પછી એક વર્ષે મારાં પિતા અને માતા ગયાં, ત્યારે સજીવ હતું. નિખાલસ-રે ! નિભિક હતું. ટીકા - પ્રશંસાઉભયને બન્નેને ઈષ્ટ વાત્રાલ્યને છાંય મને મળ્ય: રજારાને દિવસે રાતે, તેમાં સ્વીકાર હતા. પણ દુર્ભાવ નહોતે, તેથી, એકની ટીકા પછી ઘડી બે ઘડી, તેમને ત્યાં બેસવા, મારા પગ વળી જતા.' તે મત સુધારતાં, તેમને મુશ્કેલી નડતી નહિ. એ જ મુજબ સરળ આ ગયે મહિને છેલ્લાં, કંઈ વિધિપ્રેરિત ગતિએ જ-હું અમદાવાદમાં નિષ્ઠાથી, પ્રશંસા કર્યા પછી અયોગ્ય લાગતાં, તેઓ એકરારપૂર્વક હોઈ, તેમનાં મુંબઈ જવાને દિવસે જ –બહેન ગીતાને ત્યાં, ચાહીને પિતાનું મંતવ્ય સુધારી લેના, પત્રકારિત્વ અંગેનું આ ગાંધીવાદી વલણ તેમના ચિન્તન તેજને પ્રગટઃવવું. મારા જીવનના અંગત મળવા ગઈ. તેમને સ્ટેશને અમે વળાવ્યાં. ત્યારે ‘શી ખબર, કે હવે અનુભવથી, મેં તેની પ્રતીતિ કરેલી છે. મુ. પરમાનંદભાઈ મળશે નહિ! અને મુવિજયાબહેનને તેમના પર્યુષણ વ્યાખ્યાનમાળાને પ્રસંગે કોઈ વ્યાખ્યાતાની પસંદગી, વિહોણા મળવાનું રહેશે ! તેને કાર્યક્રમ, તેઓ ચીવટાઇપૂર્વક કરતા. અને ત્યારે, મેટા માંધાતાને મુ. પરમાનંદભાઈને વત્સલ વડીલ માનેલા: પણ એ વાત્સ- કે મચક ન આપતા. તે પાણીદાર ઊગતી વ્યકિતઓને એટલી જ લ્યની સાથે સાથે મને જે કંઈ શ્રદ્ધય, તે તે હતી તેમની સંસ્કૃતિ- ઊલટથી તે પુરસ્કારતા. તેથી આ વ્યાખ્યાનમાળા પુનિત અને રુચિરતા, જ્ઞાનતત્પરતા અને જીવનને સમજવાની નિરામય, બુદ્ધિ- જીવનધર્મને અનુલક્ષી પ્રવૃત્તિ બની રહી. શે એ વ્યાખ્યાનપ્રવાણ ( Rational) અને માનવતાભરી દષ્ટિ. માળાને જ્ઞાનેચ્છવ! છે તેમાંના વ્યાખ્યાતાની અદબ જાળતેમણે ક્રિયાક્ષેત્ર વાર્થે ભલે જૈન સમાજ સ્વીકાર્યો: પણ તેને વતે બહોળે જૈન ગૃહસ્થ સમાજ! અને સર્વના શિરછત્રરૂપ સાંપ્રદાયિકતાની ચુસ્તતાથી હળવો કરવાનું બીડું ન ઝડપ્યું હોય! પરમાનંદભાઈનું શું સૂત્રધારત્વ! મુંબઈના ગૃહદ ગુજરાતી સમાજ તેવી તેમની દોરવણી હતી. જાણે, તેમના પુત્ર અને કાર્યગતિ, માટે એ બહુ મૂલ્ય જ્ઞાનસત્ર હતું. જૈનસમાજમાં હતા; પવ તેમની ચેતના માનવતાની મુકત હવામાં તેમને અંગત વ્યવહાર હેતને-વહાલને હતે. નિ :સંકોચપણેલા લહેરાતી હતી. પરિણામે, પરમાનંદભાઈ માટે જૈન સમાજનું નેતૃત્વ, તે કહી દઈને–અરે ! વઢી લઈને ફરી પાછા તે વ્યકિતને ચાહી-અપન વી તેમના પરિવારરૂપે સીમિત બનવું, અને વિશાળ દષ્ટિને અપનાવતું: શકતા. લખાણમાં છે વિરોધ અણગમો ૧. જુપણે ખંખેરી નાખી, તે મારાં જેવાં અનેક જૈનેતરે, તેમના સમવાયમાં સ્થાપિત હતાં. હળવા બની શકતા, તેવા પ્રેમેષ્મ હતા. માનવજીવનના ઈષ્ટની - તેમના જીવનચિંતક કલારસિક જીવે, જ્ઞાનની બે પ્રકારે પરબ શેાધમાં, તે રમતારામ હતા. સદાકલ્યાણવાંછુ, જ્ઞાનપ્રસારણ પ્રગતિમાંડી: ૧. 'પ્રબુદ્ધ જીવન’નું પાક્ષિક પત્ર. ૨. પર્યુષણ વ્યાખ્યાન- ધમી રસિક જીવનના તેઓ ઓલિયા હતા. તેમનાં નિબંધમાં એ માળાની સ્થાપના. વ્યકિતત્વ અંકિત છે. . . આ બન્ને પ્રવૃત્તિઓએ, જૈન સમાજને તેમજ બૃહદ સમાજને ' અને છતાં, આપણે માટે આજે મુ. પરમાનંદભાઈ નથી. સમ્યક જ્ઞાન પીરસ્યું. તેને અંગે, તેઓ ભાતભાતની તરતમ - હીરાધેન રા. પાઠક સ્વ. પરમાનંદભાઈ શી પરમાનંદભાઇ કાપડિયાને હું હમેશાં એક નિષ્ઠાવાન સમાજ- ભૂલ થતી તે પિતાની ભૂલને તેઓ તરત ખુલ્લા દિલથી એકરાર સેવક તરીકે ઓળખતે આવ્યું છે. સમાજસેવાનું કામ વ્યાપક, કરતા. આ હકીકત પુરવાર કરે છે કે તેઓ સત્યના પરમ ચાહક હતા. ગંભીર અને મહત્વપૂર્ણ છે, જેમાં માનવજાતિને ઉત્કર્ષ સાધનારી દુરાગ્રહ અને અહંકારથી મુકત હોઇ, કોઇના અહ૫ ગુણની પણ અનેક વિદ્યા, કલા, ઉરચ ભાવે, જ્ઞાનસમૃદ્ધિ તથા રાણૂણાની તેઓ રાજી થઇ તેની ઘણી કદર કરતા અને એ વ્યકિતને પ્રેત્સાહન સંપિત્તને સન્નિવેશ થાય છે. પરમાનંદભાઇએ સાચા સેવકમાં આપી આગળ લાવવાનું ચૂકતા નહિ. તેમના ગુણ અને ભવાઇને અપેક્ષિત સર્વ ગુણને વિકાસ સાધી સમાજસેવા કરવાની ખરેખરી દુરુપયેગ કરનારા લોકો પણ તેમના પરિચિતેમાં હતાં, પરંતુ તેમના . થગ્યતા અને પ્રતિભા પ્રાપ્ત કર્યો હતો. સંસ્થા સ્થાપીને તેનું યોગ્ય પ્રત્યે પણ તેમના ક્ષમાશીલ ઉમદા અંતરમાં ઇબ કે દ્રપને ભાવ સંચાલન કરવાની તેમનામાં કાર્યક્ષમતા અને સૂઝ હતી. * જાગતે નહિ. : - - તેઓ ઉચ્ચ કોટિના લેખક અને સરસ વકતા હતા. સમાજ- આવા અહંકારમુકત, નિ:સ્પૃહ અને ઉત્કૃષ્ટ ટિના સત્યસાધક હિતની દષ્ટિએ લેખકમાં સત્યનિહા નિર્ભયતા અને સ્પષ્ટતા વગેરે અને સમાજસેવકે આપણી વચ્ચેથી કાયમની વિદાય લઇ લીધી છે મહત્વના ગુણ હોવા અનિવાર્ય છે. પરમાનંદભાઇએ આ ગુણોને ત્યારે તેમના સ્થાનની પૂતિ વિશે વેદનાપૂર્ણ દિલમાં અનેક : સુંદર વિકાસ સાધ્યો હોઇ તેમનું જીવન નિર્લેપ અને નિસ્પૃહ હતું. ઊંઇપણ વિષયનું યથા ગ્ય નિરૂપણ કરવા માટે તે વિષયને તલ , જાગે છે. સ્પર્શી અભ્યાસ હો જરૂરી છે. પરમાનંદભાઇ અધ્યયનપ્રેમી પ્રાજ્ઞ અસ્વસ્થ તબિયતને કારણે આટલું લખીને મારી શ્રાદ્ધાંજલિ પુરુષ હતા. કઇ બાબતની ખાસ જાણકારીના અભાવે તેમનાથી પાઠવું છું , કેદારનાથજી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy