________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
મૈત્રીના કસબી પરમાનંદભાઈને મળવું. એમની સાથે વાત કરવી એ જીવ- પછી પ્રશ્ન કરે, “પણ આ વાત સાથે તમે કેવી રીતે સમાધાન નને લહાવો હતો. જ્યારે જ્યારે મુંબઈ જવાનું થાય ત્યારે એમને મેળવો છો ? મળવાને પ્રયત્ન કરું જ. અરસપરસ મળવાને આ વહેવાર એક
એક દિવસ અમે નિરાંતે બેઠા હતા. મને બરાબર યાદ છે કે એમને માર્ગી ન હતા. તેઓ પણ અમદાવાદ આવે ત્યારે ખબર પહોંચાડે જ. ત્યાં જ જમવાનું હતું. મેં કહ્યું કે, મારા અને સંતબાલજીના સંબંધ
‘તેમને છેલે પત્ર ભાવનગરથી આવ્યું. તા. ૮મીએ રામ- બુદ્ધિથી પરના છે. ને કેવી પરિસ્થિતિમાં હું “વિવવાત્સલ્ય ” ને દાવાદ આવું છું. મળશે તો આનંદ થશે. ચર્ચાવિચારણા કરીશું'. સંપાદક બન્યો, ભાલમાં કામે લાગ્યો એ બધી વાત કરી. ત્યાઆ મતલબનું ટૂંકું પોસ્ટ કાર્ડ પ્રેમભર્યા આમંત્રણ સાથે આવ્યું. રથી એ ચર્ચાને તેમણે કદી છેડી નહિ. મેં જોયું છે કે સંતબાલજી હું દિલ્હી ગયો હતો એટલે મળી ન શક ને મેં વાયદો કર્યો કે વિશે ઘણું કહેવાનું હોવા છતાં એમની એકેએક પ્રવૃત્તિમાં એટલે ડા દિવસમાં મુંબઈ આવીશ ત્યારે મળીશ.”
જ રસ. આ પરમાનંદભાઈના જીવનની ખૂબી. | અમારો સંબંધ ૨૫ વર્ષ જેટલો જૂનો ગણાય. ઉંમરમાં વડીલ ૪૦ વર્ષ સુધી અવિરતપણે જે પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા છતાં મિત્ર જે જ વર્તાવ. એમની સાથેની કોઈ વાતમાં તેઓ જ્ઞાનયજ્ઞ કર્યો તેનાથી ન જગત તે જાગનું થયું પણ તેમના વિષયો વડીલ છે એવું ન લાગે. ને બધું જાણતા હોવા છતાં આપણને સમ- ને વકતાઓની પસંદગી એવાં ઊંચી ભૂમિકાનાં રહેતાં કે જેનેતર જવાને પ્રયત્ન કરે એ એમની અનેકનાં હૃદય જીતવાની ચાવી સમાજનું ચિન્તન પણ ઊંચું ઊઠતું. મુંબઈમાં ચાલતી પર્યુષણ વ્યાહતી. તેઓ સારા મિત્ર તો હતા જ પણ મિત્ર બનાવવામાં ને મૈત્રીને ખ્યાનમાળામાં મારા જેવા જુવાનને આમંત્ર, અને જીવનના અનુટકાવવામાં તેમની તોલે બહુ ઓછા આવે; એમ કહું તે જરાય અતિ
ભવે કહેવાની તક આપે એ પરમાનંદભાઈની ખૂબી ગણાય. ત્રણશયોકિત નથી.
ચાર વખત મને એમાં વાત કરવાની તક આપી. અમે જ્યારે મળીએ ત્યારે અમારે ત્યાંના ખાદી કામની,
' માત્ર પ્રવચન કરાવે એટલાથી સંતોષ થાય તે એ પરમાનંદ નહિ.
જણે પોતે જ પોતાની આલોચના કરતા હોય એટલા સરળભાવથી આખા શિક્ષણના કામની વાત પૂછયા વગર ન રહે. બે મિલનના વચગાળાના
પ્રવચનનું મૂલ્યાંકન કરે. નાનામાં નાની ક્ષતિ તરફ આપણું ધ્યાન સમયમાં વિશ્વ વાત્સલ્યમાં મારા જે કાંઈ લેખે આવ્યા હોય તેની
દોરે ; પણ તે કઠે નહિ, આપણને વધારે સમૃદ્ધ કરે. ચર્ચા કરે. સારી વાતને માટે પ્રોત્સાહિત કરે અને કોઈ વાત સાથે
એમની એક બીજી મેટી વિશેષતા જોઈ તે એ છે કે જે ક્ષણે તેઓ સંમત ન થતા હોય તે મારા જેવા યુવાનનું દષ્ટિબિંદુ સમ
જે વિચારે સમાજને જાગૃત કરવા માટે ઉપયેગી થાય એવા હોય તેને જવા પ્રયત્ન કરે. આ બધું હોવા છતાં પિતાને જે કહેવાનું હોય તે
આવકારે એટલું જ નહિ તેના પ્રચારમાં મદદ કરે. રજનીશજીનાં એવી સરસ રીતે કહે કે આપણને વિચારતા કરી મૂકે. કોઈ લખાણ
વ્યાખ્યાને ગઠવવા, એમના વિચારોને ફેલાવે કરવા તેમણે ઉત્સાસારું હોય તે “પ્રબુદ્ધ જીવનમાં છાપે પણ ખરા, અને સૂચવવા
હથી ભાગ લીધે; પણ જ્યાં એમને ક્ષતિ જણાઈ કે તરત જ ખુલ્લા જેવું હોય તો પત્ર પણ લખે. એ રીતે મારાં લખાણના સાચા વિવેચક
મને વિરોધ પણ કર્યો. અનેક સાધુસંતોના પરિચયમાં આવેલા ને માર્ગદર્શક હતા. આ બધા પછી પણ એમને ગળે ન ઊતરે
એટલે એમના જીવન અને વિચારનું સૂમ પૃથ્થકરણ તેઓ કરી તે કહ્યા વગર રહે નહિ. એમને મળવું એટલે પ્રેમને અનુભવ કરી પ્રસન્નતામાં
શકતા ને એમાંથી સાર ગ્રહી સમાજ આગળ મૂકતા. ઉમેરો કર. મળીને આંતર ને વૈચારિક જીવનને સમૃદ્ધ કરવું. મુનિશ્રી
જૈન સમાજે અને સમગ્ર ગુજરાત યુવાનોને જાગૃત કરનાર સંતબાલજી પ્રત્યે એમને આદર ઘણા પણ એમના કેટલાક વિચારો – એક સનિષ્ઠ મિત્રને વિવેચક ગુમાવ્યા છે. અંગત રીતે મેં પરમ-મિત્ર ન ગમે. ઘણીવાર અમારી ચર્ચામાં તેમનાં લખાણ, તેમની વિચાર અને વડીલ ગુમાવ્યા છે. છતાં એમની સ્મૃતિ સતત પ્રેરણા આપતી ધારા આવે. સંતબાલજીની એકેએક સારી વાતની પ્રશંસા કરે. જ રહેશે.
નવલભાઇ શાહ
તત્વનિષ્ઠ સુધારક
નગરમાં પરમાનંદભાઈ
.
વિસરી મિત્રતાના
ચાર વરસ પહેલાં અને ૨
ઇ. સ. ૧૯૨૨ માં સ્વ. કર્નલ જોરાવરસિંહજીને ત્યાં ભાવ- નગરમાં પરમાનંદભાઈ પ્રથમ મળ્યા ત્યારથી જે ઓળખાણ થઈ તે આજે લગભગ અડધી સદીના સમયપર વિસ્તરીને મિત્રતાના રૂપમાં પરિણમી. એમના અવસાનથી જૈનસમાજને એક તત્ત્વનિષ્ઠ સુધારકની ખોટ પડી છે. બાહોશ, નીડર અને બુદ્ધિનિષ્ઠા પત્રકાર તરીકે પ્રબુદ્ધ જીવન’ દ્વારા એમણે જનસમાજ ઉપરાંત ગુજરાતી ભાષાની પણ સેવા કરી છે. સાહિત્ય, ધર્મ અપે તત્ત્વજ્ઞાન ઉપરાંત જીવનસંસ્કારિતાના અનેક ક્ષેત્રોમાં એમની બુદ્ધિને વિહાર થતું હતું. જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા એક રીતે પરમાનંદભાઈના જીવનરસની ઘોતક હતી તે બીજી રીતે એમની ઉદાર ધર્મસહિષ્ણુતાનું પ્રતીક પણ હતી. પણ આટલું છતાં એક વાત શંકા વિનાની હતી કે એમની શ્રદ્ધા જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં હતી. આ વાત એમણે કદી છુપાવી નહોતી એ એમની નિર્ભયતાનું લક્ષણ કહેવાય.
છેલ્લા કેટલાક વર્ષોમાં એમની એક નવી વૃત્તિ પાંગરતી જતી હતી. એ વૃત્તિ તે જીવનમાં પરમ સત્યની શોધ. પર તું એ વૃત્તિ, બુદ્ધિના અહંકારજનિત ચક્રમાંથી છટકીને જિજ્ઞાસાની સજીવતા સુધી પહોંચી શકી નહીં. અને કારણે એમનાં જીવન અને જીવન
દષ્ટિ બન્નેમાં જ્ઞાનસંગ્રહી બુદ્ધિનું જ વર્ચસ્વ રહ્યું. હૃદયધર્મની સ્નેહરસિત ગદ્ગદ્ અવસ્થા સુધી બુદ્ધિએ એમને પહોંચવા દીધા નહીં. ત્રણ ચાર વરસ પહેલાં અમે મુંબઇમાં મળ્યા ત્યારે એમનું સ્વાધ્ય ઘણી રીતે નબળું હતું અને તબિયત કથળતી જતી હતી. એ વખતે એમના મનમાં નિરાશા અને વિષાદની અવસ્થા ચાલતી હતી. કંઇક સંઘર્ષ પણ હતા. ત્યારે મેં પરમાનંદભાઈને અભિનંદન આપતાં કહ્યું હતું કે તમારા જીવનમાં સંઘર્ષ નિપજે એ તે મંગલ અવસ્થા કહેવાય. તમારી બુદ્ધિ સર્વદા બધી જ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી લે છે અને સમાધાન મેળવી લે છે. સંઘર્ષમાંથી નિપજતે વિષાદ એ તે નવા જીવનના અંકુર ફુટવાની આગાહી છે. તમે બિનસલામતિથી ડરશે. નહી. કારણ તમારી બુદ્ધિ તમને કોઈ નવી ફ્લાંગ મારવા દેતી નથી. સલામતીની સ્થિતિચુસ્તતામાં સીફતથી જકડી રાખે છે. ત્યારે એમણે ગંભીરતાપૂર્વક સહમત થઈને કહ્યું હતું કે “મારે નેહ વિવેકજન્ય હોવાને કારણે મારી બુદ્ધિ ઉપર એનું વર્ચસ્વ નથી જામતું. અને કારણે જીવનમાં કોઇ વિધાયક નીપજ થઇ શકતી નથી.”
પરમાનંદભાઇની જીવનભૂમિકા હંમેશા સુધારકની રહી છે,