SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તે. ૧૬-૫-૭૧ પ્રબુદ્ધ જીવન ૩૯ ૫ ૨ મા ન ન્દુ જીવ ન ૫ રિ મ લ 52 સર્વોદય સંમેલન નિમિત્તે જતાં વચ્ચે ભાઈ સૂર્યકાંત પરીખ લય જેવા સ્થિર, સ્વસ્થ અને સાત્વિક પુરુષ લાગ્યા. જ્યપ્રકાશ સાથે મુંબઈમાં એકાદ દિવસ રોકાવાનું થયેલું. સ્વાભાવિક રીતે જામે સમુદ્ર જેવા વિશાળ, ઉદાર અને ખળભળાટ મચાવનાર ગણાય. પરમાનન્દભાઈને ઘેર પહોંચ્યા. નાસ્તાપાણી ચાલતાં હતાં ત્યાં જ પણ દાદા ધર્માધિકારી તે ગંગામૈયા જેવા છે. જેને નહાવું હોય એ આવી પહોંરયા. કુશળ સમાચાર પૂછીને કહે, “જુઓ હરીશભાઈ, તે નહાય અને અંજલિ ભરીને પીવું હોય તે પા શકાય. મહારાજમાં ભમિત્ર' દ્વારા તમારા વિશે ખબર મળ્યા કરે છે. મારે તમારી સાથે લેકનેતાને બદલે લોકસેવકનું ખમીર વિશેષ છે. બબલભાઈ તે નિરાંતે જમીકરીને વાત કરવી છે. પણ એ દરમ્યાન મારે થોડુંક આજીવન શિક્ષક કહેવાય. જુગતરામભાઈ સંગઠિત સેવાકાર્ય લેિખનકાર્ય પતાવવું છે. નિયમિતતા અને સમયપાલનને તે સ્વીકાર કરનારા ગણાય. નારાયણ દેસાઈમાં મધુર આક્રોશ છે. પ્રબોધ ચોકસીમાં તમે કરશે જ એમ હું માનું છું.” આમ કહીને તે હસતા હસતા ઉગ્ર વિદ્રોહી પ્રગટ થાય છે. અને તમારામાં સમન્વયશીલ ક્રાન્તિકાર પિતાના લેખનકાર્યમાં મગ્ન બની ગયા. હું તો એમની સમય છે” એ સર્વોદય આન્દોલન અને તેના કાર્યકર્તાઓ વિશે તેમની પાલનની ચીવટ, નિયમિતતાને આગ્રહ અને સૌજન્યપૂર્ણ સ્વભાવ ઊંડી સમજ, સૂક્ષ્મ નિરીક્ષણ અને મૌલિક દષ્ટિએ વિચારણા કરવાની શકિત જોઈને હું ઓર મુગ્ધ બન્ય. જોઈને મુગ્ધ બની ગયે. જમતી વખતે કંઈક વાતચીત થશે એમ મેં વિનોબાજી ગુજરાતમાં સાડાત્રણ માસ સુધી પદયાત્રા કરતા માનેલું. પણ મને કહે, “જુએ, મને આ અરવિન્દ આશ્રમવાળા ફર્યા. એ નિમિત્તે કેટલાક અભ્યાસીઓ, વિદ્વાને અને વિચારક એની ભેજન વખતે શાંતિ અને ભેજનમાં તલ્લીનતાવાળી વાત પણ ચર્ચા-વિચારણા માટે સાથે રહેલા. પરમાનન્દભાઈ પણ થોડા ખૂબ પસંદ છે, એટલે આપણે તમારા શાંતિમંત્ર સાથે જ શાન્તિ દિવસ એમની સાથે રહેલા, અને વિચાર-વિનિમય કરેલ. આ નિમિત્તો જળવીશું.” મને એમને મળવાનું અને વાતચીત કરવાને સરસ મેકો પદયાત્રા ભજન પતાવ્યા બાદ થોડુંક બેસીને અને બહાર ફરતાંફરતાં દરમ્યાન મળે. નાનકડો બિસ્તર ૨ાને બેગ લઈને એ પાછા કેટલીક સરસ વાતચીત થયેલી, તે મારી સ્મૃતિને આધારે નેધું છું. પિતે જ વાત ઉપાડી. “ગાંધીજીમાં સત્યાગ્રહનાં બેય તત્વો પ્રગટ જવા નીકળેલા. મેં એમના હાથમાંથી એ લઈ લેવા પ્રયત્ન કર્યો. “તમે થયાં છે: તીવ્ર અને સૌમ્ય. પણ વિનેબાજી તે માત્ર સૌમ્ય, સૌમ્ય તો અમારાથી પ્રૌઢ માણસ ગણાઓ, લાવો, એ તે તમને ન શોભે. તર અને સૌમ્યતમ સત્યાગ્રહ તરફ ગતિ કરી રહ્યા છે એ મને બરા અમને જ લેવા દે.” મને કહે, “પેલું ગીતાવાકય તમે વાંચ્યું છે ને? બર નથી લાગતું. તમને કેમ લાગે છે?” મેં કહ્યું, “મને તો સર્વોદય જ ૩rrશ્વરત શ્રેષ્ઠઃ તત્ તત્ gવ તરે છrના : દર્શનના અભ્યાસ પરથી સાફ દેખાય છે કે સત્યાગ્રહને માત્ર મેટા લેકો જે આચાર કરે છે તેનું ઈતરજને અનુસરણ કરે છે. અમે પ્રૌઢ લોકો જ જે હાથ હલાવતા ચાલીશું તે નવી પેઢીના લોકોને તીવ્ર કે માત્ર સૌમ્ય રીતે પ્રગટ કરી શકાય નહીં. તીવ્ર અને સૌમ્ય મને ય પ્રક્રિયાને સત્યાગ્રહમાં સ્થાન છે. જીવનમાં જેમ માત્ર પ્રેરણા કયાંથી મળશે? ખાવાનું પચાવવા માટે ય થોડે શ્રમ મીઠું મીઠું કે ખાટું ખાટું ભાવતું નથી, બેયનું સ્થાન જીવનમાં છે કરવો જ રહ્યો.” આમ કહીને બિસ્તરો - બેગ લઈને એ ચાલી નીકળેલા. આવી હતી તેમની સ્વાશ્રય અને પરિશ્રમ પ્રત્યે નિષ્ઠા. તેવું જ હું સત્યાગ્રહ વિશે માનું છું. માત્ર તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ જ ચાલશે તે એમાં તામસિક વૃતિઓ પ્રબળ થવાને ભય છે. પદયાત્રામાં દરરોજ મુકામ બદલાત. ૫-૭ માઇલ ચાલ્યા પછી અને માત્ર સૌમ્ય, સૌમ્યતર અને સૌમ્યતમ જ ચાલશે તે સાત્વિક મુકામ પર પહોંચતાં જ સૌ પદયાત્રીઓને નાતે દૂધ વહેંચવામાં વૃતિ વિશેષ દઢ થશે. એકાંગિતાથી સત્યાગ્રહને પ્રાણ હણાશે આવતાં. ગુજરાતની પદયાત્રામાં વિનેબાજી સાથે સામાન્ય રીતે એવું હું સાફ માનું છું. સત્યાગ્રહીએ જે તે પરિસ્થિતિ જોઈને ૫૦-૭૫ માણસો રહેતાં. નાસ્તો કરીને કેટલાક લોકો અધુપર્ધી છોડી “સત્ય, અનિષ્ટ કે અન્યાયના અહિંસક પ્રતિકાર માટે વિવેકદષ્ટિથી દેતાં. છાંડતાં અને વેરતાં. તરત એમણે ભાઈ નારાયણ દેસાઈને સત્યાગ્રહની તીવ્ર કે સૌમ્ય પ્રક્રિયા અપનાવવી જોઈએ.” આગળ ફરિયાદ કરી, “આ બધા પદયાત્રીઓ ના કરવા કરતાં બગાડ લતાં તેમણે ગંભીરતાથી કહ્યું, “તમારું reading (ાર્થધટન). ખૂબ કરે છે. જરા આ લોકોને તમે ડું સમજાવે તે ખરા કે બગાડ, મને સારું લાગે છે. ગાંધીજીની રાત્યાગ્રહી પ્રક્રિયામાં જે આક્રોશનું એંઠવાડો અને વેરવું એ બરાબર નથી.’ પાછા આવીને મને કહે તત્ત્વ, તીવ્ર સત્યાગ્રહમાં પ્રગટ થાય છે કે જે વિન “મને દાદા ધર્માધિકારીનું એક વાકય ખૂબ સ્પર્શી ગયું છે • વસ્તુ બાજી નહીં સ્વીકારે તે સર્વોદય આન્દોલન દેશની આર્થિક સમશ્યા માત્ર એ પરમામાની વિભૂતિ છે. વસ્તુને રાદુપયોગ કરવો એ હલ કરવામાં પ્રભાવશાળી નહીં નીવડે. જરૂર એક સુધારક આન્દોલન વસ્તુની પૂજા છે. વસ્તુને દુરુપયોગ કરવો એ વસ્તુનું અપમાન છે.” તરીકે ભાવિ ઈતિહાસ એને મૂલવશે પણ દેશની આર્થિક કાન્તિ આ વાકય આ દેશમાં એકેએક માબાપ, શિક્ષક અને કાર્યકર્તાને સાધનાર મહાબળ તરીકે કદાચ એનું સ્થાન ઈતિહાસમાં નહિ હોય.... જે સમજાઇ જાય તે દેશને કેટલે મોટો લાભ થાય. નવી પેઢીને તમને આ વધુ પડનું કઠેર લાગે તે મને માફ કરશે.” પણ જે આ બાપુની ‘નઈ તાલીમ મળે છે એક નવી રીતભાતનું આગળ ચાલતાં એમણે એક બીજો પ્રશ્ન ઉપાડી લીધે. “ગાંધી- દર્શન આ દેશમાં પેદા થશે. . જીરો ભલે રાજકીય કાન્તિ કરી. પરંતુ એમનાં દર્શન અને પ્રવૃ- એકવાર કૅલેજના બે પ્રોફેસરે વિનોબાજીનાં દર્શન કરવા ત્તિઓ સમગ્ર કાન્તિને માટે જ રહ્યાં હતાં. રાજકારણમાં પ્રવેશ આવેલા. પરમાનંદભાઇ અને હું સાથે સાથે બેઠેલા. પેલા બને મને કરીને તેને આધ્યાત્મિક ઝેક આપવાને પ્રયત્ન કરેલો. વિનોબાજી ઓળખે. બેપાંચ મિનિટ પણ અપાવવા માટે તેમણે મને ખૂબ આગ્રહ તે રાજકારણથી જાણે તન અસ્પૃશ્ય અને અલિપ્ત જ બની ગયા કર્યો. છેવટે તેમના ચરણસ્પર્શને લાભ મળશે તે ય ઘણું એવી તેમની છે. જે રાજકારણમાં પરિવર્તન નહીં આવે તે નરી આર્થિક કાન્તિની ઇરછા હતી. સંયોજકને મળીને મેં બેત્રણ મિનિટ કઢાવી. વાત કદાચ ૨ાકાશકુસુમવત બની જશે.” વાતનો તાંતણે પણ પિલા બન્ને જણાએ વાતચીત કરવાને બદલે બસ પકડતાં મેં કહ્યું, “વિનોબાજી રાજનીતિને સ્થાને લેકનીતિ સ્થાપવા માગે છે. એને પાયે ભૂમિદાન - ગ્રામદાન દ્રારા પ્રાથમિક ઘટક વિનેબાજીના ચરણસ્પર્શ કરીને જ કૃતકૃત્યતા અનુભવી ગામડામાંથી નાખવા ઈચ્છે છે. ગામડાનું રાજ્ય કરતાં લેકો શીખે તે અને વિદાય થયા. પરમાનંદભાઈ કહે “મને આ વિદ્વાનોની ભારે ધીરેધીરે નીચેથી માંડીને ઉપર સુધી ના પ્રતિનિધિ દ્વારા દયા આવે છે. વિનોબાજી જેવા પ્રારાં પુ૨,૫ પાશે તે બેપાંચ દિવસ રાજવ્યવસ્થા ગોઠવી શકાય.” ૧ ડોક સમય લઈને જ્ઞાનચર્ચા કરવાની હોય. એને બદલે બસ. કાર્યકર્તાઓનું પૃથક્કરણ કરતાં તે કહે, “વિનોબાજી મને હિમા ચરણસ્પર્શ કરીને કૃતાર્થ થઇ જવાની ગણતરી કરનારા આ લો
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy