SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૧૯૭૫ yબુ જીવન ૧૦૧ ધ્યેય છે. એ જ મેક્ષ છે. મુખ્ય કષાયો કામ, ક્રોધ, મદ, મેહ, ઉતારી તેમાં ત્યાગ-વૈરાગ્યની તીવ્ર ઉત્કટતા અને અને સંન્યાસ જ લભ કર્મબન્ધનું કારણ છે. આ બધા રાગ દ્વેષના કારણોથી છૂટવા રહ્યો છે. ગાંધીજી ઉપર શ્રીમદ્ રાજચંદ્ર અને જૈન ધર્મની ઊંડી માટેનો એક માર્ગ, સાંસારિક સર્વ પ્રવૃત્તિઓને સર્વથા ત્યાગ. અસર હતી. સાંસારિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહીને, પૂર્ણ સ્વાર્થરહિત રહેવું સાંસારિક પ્રવૃત્તિઓ રાગદ્વેષનું નિમિત્તા બને છે અથવા તેમાં વૃદ્ધિ એ સંન્યાસ જ છે. વિરલ વ્યકિતઓ આ કરી શકે. કરે છે. એવા પ્રસંગ જ ન આવે એવી પરિસ્થિતિ કરવી - આ છે ' પણ કોઈ વ્યકિત કયો માર્ગ સ્વીકારશે તેને આધાર તેની પ્રકૃતિ સંન્યાસ અથવા શ્રમણ પરંપરા-નિવૃત્તિ માર્ગ ઉપર છે. શ્રીમદ્ રાજચંદ્ર કે રામકૃષ્ણ પરમહંસને ગાંધીજી જેવા વિરલ વ્યકિતઓને બાદ કરતાં, સામાન્ય મનુષ્ય માટે આ કર્મયોગી આપણે કલ્પી શકતા નથી. વિવેકાનંદ સંન્યાસી થયા તે વૈરાગ્ય, જીવનભરની અથવા જન્મજન્માક્તરની દીદ અને ખૂબ પણ કર્મયોગી હતા. ગાંધીજીએ સંન્યાસ લીધો ન હતો પણ સંન્યાસી કઠિન સાધનાના પરિણામે ઉદ્ભવે. આ હકીકતને સ્વીકાર કરી, અને કર્મયોગી હતા. ભગવા પહેર્યું જ સંન્યાસી નથી થવાતું. હિન્દુ ધર્મે જીવનના ચાર આશ્રમ કર્યા છે. સંન્યાસ અન્તિમ છે. તેમ સંન્યાસી થવાથી જ મનના રાગદ્વેષ જતા નથી. હિમાલયની તે પણ વિરલ વ્યકિતઓ માટે, જેનામાં ત્યાગ વૈરાગ્યની એટલી ઉત્કટ ગુફામાં જઈને બેસીયે તે પણ ચંચળ મન ભટકતું રહે. ભાવના જાગી હોય. જૈન ધર્મ મોટે ભાગે એકાશ્રમી છે. અંતિમ સામાન્ય માણસે આ પ્રવૃત્તિ - નિવૃત્તિની ભાંજગડમાં ન પડવું. ધ્યેય અને તેની સાધના પ્રત્યે જ લક્ષ્ય છે. તેમાં પણ શ્રાવકના વ્રત હજી પહેલું પગથિયું પણ માંડયું ન હોય, ત્યાં અનાસકિત અને કર્મગુણસ્થાનકમારોહ, વગેરે છે. પણ તેને સમગ્ર ઝોક સાંસારિક યોગ હજારો જોજન દૂર છે. સામાન્ય માણસ માટે રાજમાર્ગ, બને પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવા પ્રત્યે રહ્યો છે. વળી જૈન ધર્મમાં અહિંસા- તેટલા પરોપકાર અને સેવાનાં કાર્યો કરવા એ જ છે. તેમાં અહંકાર ની જે રીતે સમજણ રહી છે, તેનાથી પણ નિવૃત્તિના આ વલણને અને સ્વાર્થ ધટે છે, માનવતા વધે છે, અને અંતરમાં કાંઈક પ્રકાશ પડે છે. જોર મળ્યું છે. ગહનતાથી વિચારે તે આ અધૂરી સમજણ છે, એમ એક ડગલું બસ થાય એટલું રાખવું. ભહરિએ કહ્યું છે તેમ જણાઈ આવશે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા, દ્રવ્યકર્મ અને ભાવકર્મ, સામાન્ય વાર્થમામyતા: સ્વાઈવરોધેન છે ! સ્વાર્થ અને પરએવું ઘણું જાણવા સમજવાની જરૂર છે. હિંસાની વ્યાખ્યા કરી છે માર્થ બન્ને સાથે રાખનાર એવા સામાન્ય જન રહીયે. માનવકમર રોrrદ્ gror ouvet of fer I પ્રાણહાનિ અને ' રાક્ષHT: વરતં વાચક નિદત્ત છે, પોતાના સ્વાર્થ માટે પારકાનું પ્રમત્ત યોગ -મનની અસાવધાન અથવા રાગદ્વેપ યુકત દશા-બન્નેથી અહિત કરતાં માનવ રાક્ષસ ન બનીયે. એટલું કરીએ તે, કોઈક દિવસ હિસા થાય છે. શરીરની પ્રત્યેક ક્રિયામાં દ્રવ્ય હિંસા છે. શારીરિક આગળ વધવાને માર્ગ ખુલ્લો રહેશે. આ દીદ અને કઠિન સાધનામાં ક્રિયાના પરિણામ ઉપર વધારે ભાર મૂકવાથી આરંભ-સમારંભ સતત જાગૃતિ અને અંતરનિરીક્ષણ રહે તે આપોઆપ માર્ગ સૂઝે છે. અને પ્રવૃત્તિના નિષેધને કારણે જૈનધર્મની અહિંસાએ મુખ્યત્વે ચીમનલાલ ચકુભાઈ નકારાત્મક સ્વરૂપ લીધું. તેલુગના મહાન કવિ ડો. વિશ્વનાથ સત્યનારાયણ . ગીતામાં માત્ર કર્મયોગ જ છે એમ નથી. ગીતા રસમન્વયકારી ગ્રન્થ છે. તેમાં જ્ઞાન, ભકિત, કર્મ, ધ્યાન, સંન્યાસ બધું છે. જેને જે ૧૯૭૦ના ભારતીય જ્ઞાનપીઠ ૨ચે તે લે છે. ભારતની સંત પરંપરા મોટે ભાગે જ્ઞાની કે ભકત કે સંન્યાસીની રહી છે, કર્મયોગની નહિ. ગીતામાં કર્મયોગને પ્રાધાન્ય છે તે, હું જાણું છું ત્યાં સુધી, પ્રથમ લોકમાન્ય ટિળકે તેમના પ્રખ્યાત ગ્રન્થ ભગવદ્ગીતા રહસ્યમાં પ્રતિપાદન કર્યું. ૧૯૭૦નું ભારતીય જ્ઞાનપીઠનું રૂપિયા એક લાખનું પારિતોષિક છે. લોકમાન્ય ગીતાના કર્મયોગને જ્ઞાનમૂલક ભકિત - પ્રધાન કર્મયોગ તેલુગુના મહાન કવિ, વિદ્વાન અને સાહિત્યશિરોમણી ડૉ. વિશ્વનાથ કહ્યો છે. ગાંધીજીએ તેને અનાસકિત યુગ કહ્યો છે. ગીતાને સત્યનારાયણને મળ્યું છે એ હકીકત હવે તે સર્વવિદિત થઈ ચૂકી મુખ્ય ધ્વનિ તે વીતરાગભયક્રોધ થવું, મનની સર્વ કામનાઓ છે, પણ તે કવિ વિશે ગુજરાતી વાચકો સમક્ષ જાણકારી નહિવત તજી આત્મામાં સ્થિર થવું એ છે. તે માટે જ્ઞાન, ભકિત, કર્મયોગ, હોવાથી અહીં તેમને ટૂંકો પરિચય આપવા વિચાર્યું છે. ધ્યાન, સંન્યાસ. કોઈ પણ માર્ગ સ્વીકારે, પણ અંતિમ લક્ષ્ય સ્થિત- તેમની વય અત્યારે ૭૬ વર્ષની છે. છેલ્લાં પંચાવન કરતાંયે પ્રજ્ઞતા પ્રાપ્ત કરવાનું છે. વધારે વર્ષોથી તેઓ લખતા રહ્યાં છે અને છેલ્લાં ચાલીસ કરતાંયે લોકમાન્ય ટિળક અને ગાંધીજી જે રીતે ગીતાના કર્મ યોગને વધારે વર્ષોથી તેલુગુ સાહિત્યના તેઓ મૂર્ધન્ય સાહિત્યકાર ગણાય છે. સમજયા છે તેમાં પણ મહત્વનો ફેર છે. ગાંધીજીએ ગીતામાં અહિંસા મુખ્યત્વે તેઓ કવિ છે, પણ કવિતા ઉપરાંત સાહિત્યની સર્વે જોઈ. અને સાધન શુદ્ધિ - સત્ય અને અહિંસા - ને પ્રાધાન્ય આપ્યું. શાખા-પ્રશાખાઓને એમણે પોતાની કૃતિઓથી દીપાવી છે. તેમની લોકમાન્ય ટિળકે મF THચત્તે, સાજૈ જગાય- લગભગ એંસી જેટલી સર્જનાત્મક કૃતિએ અત્યાર સુધીમાં પ્રસિદ્ધ એને શ્રી કૃષ્ણનું સૂત્ર માન્યું. એટલે કે જેવાની સાથે તેવા થવું. લોકમાન્ય થઈ ચૂકી છે. તેમાંથી સાઠ તે નવલકથાઓ છે, બાર કાવ્યનાં પુસ્તકો ટિળક માનતા કે રાજ્યપ્રકરણ સાધુઓની નહિ, પરંતુ સંસારીઓની છે અને પાંચેક વિવેચનનાં ગ્રંથ છે. બાકીનાં નાટકો છે. ટૂંકી વાર્તાઓ બાજી છે. અને મોઘેન ગિને કરતાં, હાલની દુનિયાને ઉપર પણ તેમણે લખી છે. જણાવેલ માર્ગ, જેને બીજા અર્થમાં કહીએ તે શઠે પ્રતિ શાઠથમ અમુક સમય માટે તેમના ઉપર કવિઓની રોમેન્ટિક શાળાને વધારે અનુકૂળ છે. ગાંધીજીએ કહ્યું કે, બુદ્ધનું સૂત્ર સનાતન સિદ્ધાંત પ્રભાવ હતું અને એ અસર નીચે તેમણે ડી અદ્ ભુત ઊર્મિકવિતા ૨જ કરે છે. અને ભગવદ્ગીતાનું સૂત્ર, તિરસ્કારને પ્રેમથી અને લખી હતી. પરંતુ એમનું મુખ્ય બળ શિષ્ટતાવાદી (Cassical) અસત્યને સત્યથી જીતવાના સિદ્ધાંતને પ્રયોગ બતાવે છે. ગાંધીજીએ સાહિત્ય સર્જન રહ્યું છે. જેમ જેમ એમની ઉંમર વધતી ગઈ તેમ કહ્યું કે લેકમાન્ય માટે મને માન છે પણ સંસાર સાધુઓ માટે નથી તેમ તે ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક બાબતમાં શુદ્ધિવાદી થતા એમ કહેવામાં માનસિક મંદતા છે. ગયા. પરંપરાના એ પક્ષકાર રહ્યા છે અને એથી “પ્રગતિવાદી” અને . હકીકતમાં ગાંધીજી જે રીતે ગીતાને સમજ્યા અને જીવનમાં ‘સુધારાવાદી” મંડળની સાથે એમને હંમેશાં મતભેદો રહ્યા કર્યા છે. પારિતોષિક વિજેતા
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy